અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

શિક્ષણ માનવ જીવન સુચકઆંકને ઉંચો લાવશે આરોગ્‍ય મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્‍યાસ

શાળા પ્રવશોત્‍સવથી આવનાર દિવસોમાં ગુજરાતનો બાળક વિશ્વની આંખમાં આંખ પરોવીને જોઇ શકશે
અમદાવાદ જિલ્લામાં શાળા પ્રવેશોત્‍સવ

શાળા પ્રવેશોત્‍સવના ત્રીજા ચરણમાં આજે આરોગ્‍ય મંત્રી શ્રી જયનારાયણ વ્‍યાસે અમદાવાદ જિલ્લાના છેવાડાના ગામો કવલા, સાંકોડ અને નાનોદરા ખાતે બાળકોને અભ્‍યાસ માટે પ્રોત્‍સાહિત કરતા જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં શાળા પ્રવેશોત્‍સવનો મુખ્‍ય ઉદ્દેશ નાનકડા ગામનો વિદ્યાર્થી આવનાર દિવસોમાં વિશ્વની આંખમાં આંખ પરોવીને જોઇ શકે તે દિશામાં આગળ વધવાનો છે. માનવ વિકાસ સુચકઆંકને મહત્‍વનો ગણાવતાં તેમને જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં ગમે એટલો ઔદ્યોગિક વિકાસ થાય કે અન્‍ય ક્ષેત્રોમાં પ્રગતિ થાય પરંતુ જો શિક્ષણનો વિકાસ નહિ થાય તો આ વિકાસ અધુરો છે.

ટિપ્પણીઓ નથી: