અનુયાયીઓ

બુધવાર, 17 ઑગસ્ટ, 2011

જેતપુરમાં વહુઓએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ ...



જેતપુરમાં વહુઓએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ ...
સારા ઘરની મહિલાઓ જુગાર રમતા પકડાઈ
પોલીસ ની આંખમાં ધૂળ નાખતી મહિલાઓ,ખોટા નામો પોલીસને આપ્યા.
પોલીસ ને ગેર માર્ગે દોરવા બદલ કોઈ પગલા ભરાશે ? આ જુગારી મહિલાઓ પર ?
ડીવાયએસપી ચૌહાણ અને પીઅઇ લીમ્બાસીયાની કામગીરી પર પ્રજાને ભારે શંકા ?
જુગાર કોણ રમાડતું હતું ?= POLISE કીધું રમ્ભા ભાખર ...
ક્યાં જુગાર રમાડતો હતો ? = પોલીસ ઉવાચ .. રમ્ભા ભાખર ના મકાનમાં ..
કઈ રીતે જુગાર રમાડાતો હતો = નાલ ઉઘરાવીને..POLISE કહ્યું
કોણ કોણ રમતું હતું જુગાર ?
રમ્ભા ભાખર ,PRAGNA જગદીશ, દયા MGAN, વર્ષા પ્રકાશ , મુક્ત VIJAY, ILA દિનેશ, ક્રિષ્ના પ્રવીણ,કિરણ પરષોત્તમ ,હન્શા KAANTI , SANGITAA BHARAT , KUNDAN ATUL, SUBHADRA પનેચંદ, રેખા કિરીટ, ઉષા જેન્તી, સરોજ હસું, મૂકતા કિશોર, જયા ગીરધર , મીના નરશી વિગેરે..
માત્ર બે કલાક માં જુગારી મહિલાઓ છૂટી કઈ રીતે તેવો પ્રજાનો મણ જેવડો પ્રશ્ન.
રાજકોટ જીલ્લા પોલીસ વડા તપાસ કરે તો સત્ય બહાર આવે ?

નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્તેક રામનાથપરા વિસ્તાારમાં આરોગ્ય કેન્દ્ર નું થયેલું લોકાર્પણ

મહાનગરપાલિકા દ્વારા શહેરના રામનાથપરા વિસ્તાલરમાં નિર્મિત આરોગ્ય કેન્દ્ર૬નું નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળાએ સ્વાાતંત્ર્ય પર્વના દિવસે લોકાર્પણ કર્યું હતું. મંત્રીશ્રી વજુભાઇ વાળાએ વોર્ડ નં-૮માં બનેલા આરોગ્યા કેન્દ્રાને ખુલ્લુંવ મુકયું હતું. અને જણાવ્યું હતું કે, ‘‘પહેલું સુખ તે જાતે નર્યા’’-એ કહેવત મુજબ પ્રજાના આરોગ્ય્ અને સુખાકારી માટે સરકાર સતત ચિંતિત છે, અને એ માટે જ આરોગ્ય્ કેન્ર્ેવની સેવાઓ વિસ્તાયરવામાં આવી રહી છે. બાળકોના માનસિક વિકાસની સાથે-સાથે શારીરિક વિકાસ પ્રત્યેે પણ ધ્યાતન દેવા તેમણે શહેરીજનોને અનુરોધ કર્યો હતો. રાજયસભાના સંસદસભ્યાશ્રી વિજયભાઇ રૂપાણી, મેયરશ્રી જનકભાઇ કોટક વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સ્ટે‍. કમિટીના ચેરમેનશ્રી નરેન્દ્રવભાઇ સોલંકીએ સ્વારગત પ્રવચન કર્યું હતું. ધારાસભ્યહશ્રી ગોવિદભાઇ પટેલ, શહેર ભા.જ.પ. પ્રમુખશ્રી ધનસુખભાઇ ભંડેરી, ડેપ્યુ ટી મેયરશ્રી ભીખાભાઇ વસોયા, ભા.જ.પ. અગ્રણીઓશ્રી અનિલભાઇ રાઠોડ, શ્રી નીતિનભાઇ ભારદ્વાજ, શ્રી રાજભા ઝાલા, પૂર્વ મેયરો શ્રી ઉદયભાઇ કાનગડ અને સુશ્રી સંધ્યાઠબેન વ્યારસ, વિવિધ વોર્ડના કોર્પોરેટરો વગેરે આ પ્રસંગે ઉપસ્થિવત રહયા હતા. બાંધકામ સમિતિના ચેરમેન ડો. જૈમન ઉપાધ્યાિયે આભારદર્શન કર્યું હતું.


ડીસ્ટ્રી કટ હેલ્થો સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક મળશે.
રાજકોટ
ડીસ્ટ્રી કટ હેલ્થે સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક જિલ્લાે કલેકટરશ્રીના અધ્યટક્ષસ્થાઓને નવી કલેકટર કચેરી ખાતે તા.૧૭ ઓગસ્ટેર બપોરે ૪.૦૦ વાગ્યેર યોજાશે.


કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીની ઉપસ્થિથતિમાં જસદણના જીવાપર ખાતે જિલ્લાંકક્ષાના ૬૨માં વન મહોત્સિવની ઉજવણી થશે સવા લાખ રોપાઓનું વાવેતર કરનાર જીવાપર ગામ અન્યો ગામો માટે પ્રેરણારૂપ રાજકોટ
જિલ્લાપના જસદણ તાલુકાનાં જીવાપર ગામે આગામી તા. ર૦મી ઓગસ્ટટના રોજ બપોરે ૧૨/૦૦ કલાકે રાજકોટ જિલ્લાલના પ્રભારી મંત્રીશ્રી અને રાજયના કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના અધ્યનક્ષસ્થા/ને આંતરરાષ્ટ્રી ય વન વર્ષ અંતર્ગત જીલ્લા્ કક્ષાના ૬૨માં વન મહોત્સ વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત જીવાપર ગામે સમૂહમાં નાગરિકો વૃક્ષારોપણ કરશે. જસદણ તાલુકાનું આ જીવાપર ગામ વૃક્ષ-પ્રેમી છે. વૃક્ષ વાવેતરના ઉત્સાવમાં સવાલાખ રોપાઓનું વાવેતર કરનાર આ ગામનો વૃક્ષ-પ્રેમ અન્યા ગામો માટે પ્રેરણારૂપ છે. વનમહોત્સગવના આ કાર્યક્રમ પ્રસંગે સંસદ સભ્ય શ્રીઓ, જિલ્લા ના ધારાસભ્યાશ્રીઓ, જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ વગેરે અતિથિવિશેષ સ્થાસને ઉપસ્થિ ત રહેશે. રાજકોટ જિલ્લાઓ કલેકટરશ્રી ડો. રાજેન્દ્રિકુમાર તેમજ જિલ્લાલ વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાિય તેમજ નાયબ વન સંરક્ષકશ્રી બી.એફ.સિંધી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિાત રહેશે.


રાજકોટ જીલ્લાષના માળીયામીંયાણા અને વાંકાનેર ખાતે ચાલો તાલુકે કાર્યક્રમ યોજાશે
રાજકોટ
જીલ્લાકના માળીયામીંયાણાના રાસંગપર ખાતે રામદેવપીર મંદિરના હોલમાં તા. ૧૮/૮/૧૧ના રોજ સવારે ૯-૦૦ વાગે ચાલો તાલુકે કાર્યક્રમ યોજાશે. ગ્રામીણ સ્તમરે વહિવટી તંત્ર લોકાભિમુખ બને અને ગ્રામીણ સ્તારના પદાધિકારીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ થયેલ વિકાસ કામોનો ચિતાર મળે અને પદાધિકારીઓને આવા વિકાસ કાર્યોના આયોજનમાં સક્રિયપણે સામેલ કરવાના હેતૂથી રાજય સરકારે ચાલો તાલુકો કાર્યક્રમનું આયોજન કર્યું છે. જયારે વાંકાનેરનાં વીશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘની વાડી, દિવાનપરા ખાતે તા. ૧૯/૮/૧૧ના રોજ ‘ચાલો તાલુકે’ કાર્યક્રમ યોજાશે. રાજકોટ જિલ્લાછના પ્રભારી મંત્રી અને કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી તેમજ સંસદીય સચિવશ્રી હર્ષદભાઇ વસાવા આ બંને કાર્યક્રમોમાં ઉપસ્થિસત રહેશે. બન્નેમ સ્થલળે ‘‘ચાલો તાલુકે’’ કાર્યક્રમ સવારે ૯-૦૦ વાગે યોજાશે. ઉપરોકત કાર્યક્રમોમાં ઉચ્ચ્ અધિકારીઓ ઉપસ્થિહત રહેશે. ગામોના સરપંચો તેમજ પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિનત રહેશે.



પ્રતિબંધિત વિસ્તારોમાં ધુમ્રપાન – તમાકુ વિતરણ કરનાર સામે કડક પગલાં લેવાશે
પોરબંદર
પોરબંદર જિલ્લાણ તમાકુ નિયંત્રણ સમિતિની બેઠક કલેકટરશ્રી ગિરીશ શાહના અધ્યંક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં જિલ્લા‍ વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ્ટ, પોલીસ અધીકારીશ્રી, મુખ્ય૦ જીલ્લાર આરોગ્યન અધીકારીરી એ.જી. લાખાણી, તથાસાયસન્સક કોલેજના પ્રિન્સી પાલશ્રી જોષી, જી.એસ.આર.ડી.સી.ના ડીવિઝનલ કંટ્રોલર તથા સહાયક માહિતી નિયામકશ્રી વી.એ. કોટેચા સહીત સ્વૈલચ્છીક સંસ્થાજઓના પ્રતિનિધિઓએ ભાગ ચર્ચામાં લીધો હતો.
બેઠકમાં થયેલી ચર્ચા દરમિયાન જાહરે સ્થ ળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ, અઢાર વૃષથી નિચેની ઉંમરની વ્યકકતીને તમાકુની બનાવટોના વંચારણ પર કે વહન કરવા પર પ્રતિબંધ અને તમાકુની બનાવટોની સધી કે આડકતરી જાહેરાત પર પ્રતિબંધ અને તેની અમલવારી અંગે સમિક્ષા કરાઇ હતી. આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ અંગે યોજયેલી વિવિધ પ્રવૃતીઓ તથા ભાવિ આયોજનની વિગતો અપાઇ હતી.
કલેકટરશ્રીએ શાળા કોલેજ કે દવાખાના આસપાસ તમાકુની બનાવટો વેંચાનાર સામે કડક પગલાં લેવા કેબલ પ્રસારણ અને પ્રચાર માધ્યખમોના ઉપયોગ દ્વારા લોકોને જાગૃત કરવા અને જનજાગૃતિ કાર્યક્રમો વધુ અસરકારક બનાવવા સુચવ્યું હતું.



જિલ્લાક હેલ્થય સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠકમાં યોજનાકિય પ્રગતિની થયેલી સમિક્ષા
પોરબંદર
જિલ્લાં હેલ્થમ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક કલેકટર શ્રી ગિરીશભાઇ શાહના અધ્યંક્ષ સ્થા૬ને યોજાઇ હતી.આ બેઠકમાં આરોગ્યસ અને કટુંબ કલ્યાેણ, મહિલા અને બાળ આરોગ્યહ અને પ્રસુતા મહિલાોને લગતી યોજનાઓ, રસીકરણ, શુધ્ધીઆ કરણ સહિતની વિવિધ યોજનાઓની સમિક્ષા કરવામાં આવી હતી.
કલેકટરશ્રીએ લક્ષ્યાં કો મુજબની કામગીરી માટે વર્ષનું આયોજન સુનિશ્ચીીત કરીને તબકકાવાર સમીક્ષા સાથે સિધ્ધિ્ ખાસ કરીને તમામ યોજનાઓમાં અગ્રિમ સિધ્ધિો મેળવવા અમલીકરણ અધિકારીઓને ભારપૂર્વક સુચવ્યુંગ હતું. જિલ્લા્ વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ્ટે, આરોગ્યએ ક્ષેત્રની સેવાઓનું મહત્વપ સમજાવી પાણી શુધ્ધિુકરણ પર ભાર મુકયો હતો.
આ બેઠકમાં સગર્ભા નોંધણી, પ્રસુતિનોંધણી, ટી.ટી.સગર્ભા,બી.સી.જી., રસીકરણ, કુટુંબ કલ્યાઆણ, મેલેરીયા નાબૂદી, રકતપિત્ત નાબૂદી, માતૃ બાળ જન્મી-મૃત્યુકદર પાણીજન્યી રોગો અને તેનું નિવારણ, ઋતૃજન્યત રોગો અને તેનું નિવારણ,જંતુનાશક દવા છંટકાવ કામગીરી, અંધ્વ્રી નીવારણ કાર્યક્રમ, ડેન્ગનયું વિગેરે યોજનાઓની વિસ્તૃણત સમિક્ષા અને પ્રેઝન્ટેશન બાદ જરૂરી સુચનાઓ અપાઇ હતી.બેઠકમાં મુખ્યક જીલ્લા, આરોગ્યન અધીકારીશ્રી એ.જી. લાખાણી, આઇ સર્જન ડો. પાનખણીયા, ડો. ખુડખુડીયા ક્ષય નિવારણ કેન્દ્રના તબીબ તથા પ્રોજેકટ કોઓર્ડીનેટરશ્રી ઘનશ્યાઝમભાઇ મહેતાએ જિલ્લાામાં વિવિધ યોજનાઓ હેઠળ થયેલી કામગીરીની વિગતો પ્રસ્તૃડત કરી હતી. બેઠકમાં જિલ્લાલ હેલ્થં સોસાયટીની ગવર્નીંગ બોડીના સભ્યોા તથા આરોગ્યી વિભાગના ડોકરટો અને અધિકારીઓએ ભાગ લીધો હતો.



દેશસેવા સાથે રોજગારીની ઉત્તમ તક
ભાવનગર ખાતે તા. ૨૨મી થી ૨૮મી સપ્ટેલમ્બલર સુધી લશ્કીરી ભરતીમેળો યોજાશે.
પોરબંદર
આર્મી ભરતી કાર્યાલય જામનગર સેનામાં ભરતી કરવા માટે ભાવનગર યુનીવર્સીટી ગ્રાઉન્ડર અથવા સ્ટેમડીયમમાં તા. ૨૨/૯/૨૦૧૧ થી ૨૮/૯/૨૦૧૧ સુધી સવારે ૪-૩૦ કલાકેથી આયોજન કરવામાં આવશે. જેમાં તારીખ ૨૨મી સપ્ટે૨મ્બરરે સુરેન્દ્રમનગર અને અમરેલી, તા. ૨૩મી સપ્ટેેમ્બ રે ભાવનગર અને દિવ, તા. ૨૪મી સપ્ટેપમ્બેરે જુનાગઢ તથા ૨૬મી સપ્ટેમમ્બુરે રાજકોટ તથા ૨૭મી સપ્ટેટમ્બરરે જામનગર, પોરબંદર અને કચ્છ.ના જયારે ૨૮મી સપ્ટે‍મ્બરરે સવર્સમેન પુત્ર, એકસ સર્વીસમેન પુત્ર, અને સૈનિક વિધવા પુત્ર એન.સી.સી. કેડેટ સ્પોટર્ટસમેન નેશનલ તેમજ સ્‍ટેટના ઉમેદવારો માટે ભરતીમેળો યોજાશે. જેમાં સૌરાષ્ટ્રન કચ્છ. અને દિવના તમામ જિલ્લાઓના યુવાનો ભાગ લઇ શકશે.
આ ભરતીમેળામાં સોલ્જર કલાર્ક, સોલ્જમર જનરલ ડયુટી, સોલ્જકર ટેકનિકલ, સોલ્જેર નર્સીંગ તેમજ સ્ટોંર કિપરની જગ્યોં માટે યોજાનાર છે. જેમાં લધુત્તમ લાયકાત મેટ્રિક પાસ, તથા ઉંમર મર્યાદા, જનરલ કેટેગરી માટે ૧૭ થી ૨૧ અને અન્યસ માટે ૧૭ થી ૨૩ વર્ષની છે.
ભરતી મેળામાં હાજર થનારે તમામ ઓરીજનલ અને ટ્રુ કોપી માં ડોકયુમેન્ટ, રહેઠાણ પ્રુફ,જન્મતના દાખલા સાથે તથા જાતિ પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝના ફોટાઓ, જો એન.સી.સી. સર્ટી હોલ્ડોર હોય કે નેશનલ કે સ્ટેાટ ચેમ્પી્યન ખેલકુદમાં હોય તેવા કિસ્સાુમાં તેઓએ ડોકયુમેન્ટુ સાથે રાખવા અને તેઓને .ઉમર મર્યાદામાં છુટછાટ આપવામાં આવશે.



એરફોર્સના માજી સૈનિકોના સંતાનો માટે શૈક્ષણીક વર્ષ ૨૦૧૧-૧૨ની સ્કોનલર શિપ અંગે
પોરબંદર
એર ફોર્સ બેનીવોલન્ટ્ ફંડમાંથી એરફોર્સના માજી સૈનિકોના/ સ્વલ. માજી સૈનિકોના સંતાનો માટે શૈક્ષણિક વર્ષ ૨૦૧૧-૨૦૧૨ ની સ્કો૧લરશીપ મેળવવા માટેના ફોર્મ જિલ્લાં સૈનિક કલ્યાડણ અને પુનર્વસવાટ કચેરી, જામનગર ખાતે આવી ગયા છે. એરફોર્સ બેનીવોલન્ટે એસોસીએશન નવી દિલ્હીન ખાતે તમામ કોર્ષ માટે જમા કરવાની છેલ્લીર તારીખ ૩૦/૦૯/૨૦૧૧ અને પ્રોફેશનલ કોર્ષ માટેની છેલ્લીી તારીખ ૩૧/૧૦/૨૦૧૧ છે. સ્કોલરશીપ મેળવવા ઇચ્છુસક એરફોર્સના માજી સૈનીકો/સ્વછ.માજી સૈનિકોના ધર્મપત્નીષઓએ કચેરી સમય દરમિયાન અથવા ટપાલથી જિલ્લામ સૈનીક કલ્યાકણ અને પુનર્વસવાટ કચેરી જામનગર થી મેળવી લેવા આથી અધિકારીશ્રી જિલ્લાા સૈનીક કલ્યાવણ અને પુનર્વસવાટ કચેરી જામનગર ની યાદીમાં જણાવવામાં આવે છે.


આર્મી ભરતી કાર્યાલય-જામનગર દ્વારા ભાવનગર ખાતે યોજાનાર ભરતી મેળો
અમરેલી,
આર્મી ભરતી કાર્યાલય-જામનગર દ્વારા આગામી તા.૨૨ થી ૨૮/૦૯/૨૦૧૧ દરમ્યાાન ભાવનગર ખાતે ભરતી મેળો યોજાનાર છે. સોલ્જ ર ક્લાર્ક, સ્ટોાર કીપર, ટેક્નિકલ, સોલ્જર ટેક્નિકલ અને સોલ્જર નર્સિંગ આસિસ્ટ ન્ટગની જગ્યાઓ માટે ભરતી થનાર છે.
જેમાં ૨૨મી સપ્ટેરમ્બ રના રોજ અમરેલી અને સુરેન્દ્ર નગર, તા.૨૩મીના રોજ ભાવનગર અને દિવ, તા.૨૪મીના જુનાગઢ તથા તા.૨૬મીના રોજ રાજકોટ, તા. ૨૭મીના રોજ જામનગર, પોરબંદર અને કચ્છ જિલ્લા ના ઉમેદવારો માટે અને તા.૨૮મીના રોજ સર્વિસમેન, એક્સ સર્વિસમેન, સૈનિકના પુત્રો ઉપરાંત એન.સી.સી., સ્ટે૨ટ તથા નેશનલ કક્ષાના સ્પોનર્ટસમેન માટે ભરતી પ્રક્રિયા યોજાશે.
સોલ્જર જનરલ ડ્યૂટીની લાયકાત મેટ્રિક પાસ, સાડા ૧૭ થી ૨૧ વર્ષ અન્ય માટે સાડા ૧૭ થી ૨૩ વર્ષની ઉંમરમર્યાદાના ઉમેદવારો ભાગ લઇ શકશે. અસલ અને ખરી નકલ કરેલા દસ્તાનવેજ, મેટ્રિક ૧૦+૨ સર્ટિફિકેટ, રહેઠાણનું પ્રૂફ, જાતિનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝ ફોટો, એન.સી.સી. સર્ટિફિકેટ તથા ખેલકૂદમાં રાજ્ય તથા રાષ્ટ્રઠ કક્ષાએ ભાગ લીધાના દસ્તા વેજો પણ સાથે લાવવાના રહેશે. વિશેષ લાયકાત ધરાવતાં ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવશે, તેમ આર્મી ભરતી કાર્યાલય-જામનગરની યાદીમાં જણાવાયું છે.



ખાંભા તાલુકાના પાંચ મધ્યા હન ભોજન કેન્દ્રોામાં મહિલા સંચાલક કમ કુકની નિમણૂંક માટે અરજી કરવા જોગ
અમરેલી,
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પાંચ મધ્યાફહન ભોજન કેન્દ્રો માં મહિલા સંચાલક કમ કુકની નિમણૂંક માટે મહિલા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે. ગોરાણા, કાતરપરા, સમઢીયાળા નં.-૨, સરાકડીયા અને કોટડા ગામના કેન્દ્રોમાં હંગામી ધોરણે માનદ વેતનથી સંચાલક કમ કૂકની જગ્યાઓ ભરવાની છે. અરજી માટે નાયબ કલેક્ટરશ્રી-અમરેલી, મામલતદાર કચેરી-ખાંભા ખાતેથી અરજી ફોર્મ મેળવી જરૂરી આધાર પુરાવા સાથે તા.૨૫/૦૮/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ સુધીમાં અરજી ફોર્મ નાયબ કલેક્ટરશ્રી- મધ્યાહન ભોજન યોજના અને મામલતદારશ્રી-ખાંભાએ પહોંચતી કરવાની રહેશે.
અરજી કરનાર મહિલા ઉમેદવાર ઓછામાં ઓછી ૨૦ અને વધુમાં વધુ ૫૫ વર્ષની વય હોવી જોઇએ. તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ પરંતુ આવી વ્યક્તિ જે-તે ગામમાં ન મળે તો ધો. ૭ પાસને તક આપવામાં આવશે. નિમણૂંક પામતા ઉમેદવારને સરકારશ્રીના નિયમ મુજબ માનદ વેતન આપવામાં આવશે.
ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે જે સમય અને સ્થાળે બોલાવવામાં આવે તે સમયે અને સ્થંળે પોતાના ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. અને મુલાકાત દરમિયાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર નિમણૂંક મેળવવા હક્કદાર બનતા નથી, તેમ મામલતદારશ્રી-ખાંભાની યાદીમાં જણાવાયું છે.
છાટબાર



મકાન માલિકે ભાડુઆતની સંપૂર્ણ વિગતો સબંધિત પોલીસ સ્ટે્શને રજુ કરવી જરૂરી
સુરેન્દ્રકનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધશ કરાયું
સુરેન્દ્રકનગર
ભાડેથી મકાન આપતા મકાન માલિકો તેમજ આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યરકિત ઉપર નિયંત્રણ મુકવાનું જરૂરી જણાતા સુરેન્દ્ર નગરના અધિક જિલ્લાઆ મેજીસ્ટ્રે ટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્રાનગર જિલ્લારમાં ભાડેથી મકાન આપતા મકાન માલિકોને મકાન ભાડે આપેલ વ્યએકિતની માહિતી સબંધિત પોલીસ સ્ટેસશનને આપવા ફરમાવેલ છે.
આ જાહેરનામામાં રજૂ થયેલી વિગતો મુજબ મકાન માલિકોએ મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત, તે કયા વિસ્તાકરમાં આવેલ છે. તેની પૂરી વિગત તથા કેટલા ચોરસ મીટર બાંધકામ છે ? મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યવકિતનું નામ, મકાન ભાડે આપ્યાલની તારીખ તથા માસિક ભાડાની રકમ તેમજ જે વ્યસકિતઓને ભાડે આપેલ છે તેમના પાકા નામ-સરનામા તથા ફોટોગ્રાફ અને મકાન માલિક અને ભાડુઆતનો સંપર્ક કરાવનાર દલાલ કે ઓળખાણ આપનાર વ્યાકિતનું નામ સરનામું વગેરે વિગતો પોલીસ સ્ટેનશને રજુ કરવાની રહેશે.
આ જાહેરનામું તા.૩૧/૮/૨૦૧૧ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર કે તેમ કરવામાં મદદગારી કરનાર વ્યેકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.



સુરેન્દ્રરનગર જિલ્લા માં હથિયારબંધીનો અમલ જારી
સુરેન્દ્રરનગર
સુરેન્દ્ર નગર જિલ્લાામાં આગામી દિવસોમાં સુરેન્દ્રિનગર, ધ્રાંગધ્રા, વઢવાણ લીંબડી, હળવદ શહેરોમાં જન્માાષ્ટ૬મી તહેવાર-નિમિત્તે લોકમેળા ભરાનાર હોય તથા જન્મા ષ્ટમમીના દિવસે જિલ્લાદમાં કુલ-૧૨ શોભાયાત્રા નીકળનાર હોય હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યથવસ્થાી જળવાઇ રહે તે માટે સુરેન્દ્રેનગરના અધિક જિલ્લાા મેજીસ્ટ્રે ટશ્રી એમ. બી. પટેલે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્ર૨નગર જિલ્લા્ના સમગ્ર વિસ્તાિરમાં તા. ૩૧ મી ઓગષ્ટપ-૨૦૧૧ સુધી હથિયારબંધીનો અમલ જાહેર કરી સુરૂચિ કે નીતિનો ભંગ થાય તેવા કોઇપણ કૃત્યો‍ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યોધ છે.
આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્ય કિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.
સુરેન્દ્રધનગર જિલ્લાવમાં સભા સરઘસબંધીનો અમલ જારી
સુરેન્દ્રધનગર,તા.૧૬/૮/– સુરેન્દ્રાનગર જિલ્લાબમાં આગામી દિવસોમાં સુરેન્ર્તાનગર, ધ્રાંગધ્રા, વઢવાણ લીંબડી, હળવદ શહેરોમાં જન્માાષ્ટસમી તહેવાર-નિમિત્તે લોકમેળા ભરાનાર હોય તથા જન્મા ષ્ટમમીના દિવસે જિલ્લાદમાં કુલ-૧૨ શોભાયાત્રા નીકળનાર હોય હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યોવસ્થાઆ જળવાઇ રહે તે માટે સુરેન્દ્રેનગરના અધિક જિલ્લાા મેજીસ્ટ્રે્ટશ્રી એમ. બી. પટેલ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્ર૨નગર જિલ્લા્ના સમગ્ર વિસ્તાેરમાં તા. ૩૧ મી ઓગષ્ટ‍ - ૨૦૧૧ સુધી સંબંધિત એકઝીકયુટીવ મેજીસ્ટ્રે ટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યાા સિવાય પાંચ કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યોથ છે.
આ પ્રતિબંધ કલેકટર કચેરીના મુખ્યા દરવાજા પાસે જમણી બાજુએ ફુટપાથ તરફ દરવાજાથી પાંચ મીટરનું અંતર રાખીને ત્યાેરબાદની પચાસ મીટર સુધીની ફુટપાથ ઉપરની જગ્યાતના વિસ્તાીરને તેમજ લગ્નનના વરઘોડાને - સ્મીશાન યાત્રાને લાગુ પડશે નહીં.
આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યબકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.
સુરેન્દ્રિનગર જિલ્લામાં સ્વા્તંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે



ધ્રાંગધ્રા ખાતે બદલાયેલી જીવનશૈલી આધારિત થતાં બિનચેપી રોગો માટે નિઃશુલ્કા નિદાન કેમ્પ યોજાયો
સુરેન્દ્ર્નગર,
સુરેન્દ્રિનગર જિલ્લામાં સ્વાયતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે સુરેન્દ્ર્નગર જિલ્લાશ એન.સી.ડી. સેલ અને જૈન સોશ્ય્લ ગૃપ - ધ્રાંગધ્રાનાં ઉપક્રમે લોકોમાં બદલાયેલી જીવનશૈલી આધારિત થતાં બિનચેપી રોગો જેવા કે ડાયાબિટીસ, હ્રદયરોગ, લકવા, હાયપરટેન્શાન, શ્વશનતંત્રના રોગો, કિડની, ઉત્સ/ર્ગતંત્રના રોગો, સંધિવા, પેટનાં રોગો, સ્ત્રીંઓનાં રોગોનું વહેલું નિદાન થાય અને તેઓને તાત્કારલિક તથા સમયસર સારવાર મળી રહે તે માટે અને આવા રોગ ફેલાતા અટકાવવા અને લોકજાગૃતિ કેળવવા માટે તાજેતરમાં ધ્રાંગધ્રા ખાતે નિઃશુલ્કે નિદાન કેમ્પલ યોજાયો હતો.
આ નિદાન કેમ્પવમાં ૧૧૨ લાભાર્થીઓને ડાયાબીટીસ માટે લોહી અને પેશાબની તપાસ, બ્લોડપ્રેસર તપાસ, ઇ.સી.જી. (ઇલેકટ્રોનિક કાર્ડીયોગ્રામ) તપાસ કરી જરૂરિયાત મંદ લાભાર્થીઓને એક માસની દવા વિના મૂલ્યેન આપવામાં આવી હતી.
આ નિદાન કેમ્પેમાં ફીઝીશીયન ર્ડા. ડી. કે. પરમાર, ધ્રાંગધ્રાના અધિક્ષક ર્ડા. જયોતીબેન ગુપ્તાં, જનરલ સર્જન ર્ડા. નિર્મળ સોલંકી, ર્ડા. બી. વી. જાડેજા તથા જિલ્લાઅ એન. સી. ડી. સેલની ટીમે સેવાઓ આપી હતી.
દવે/બલોલીયા

૬પમા આઝાદી દિવસે મુખ્ય મંત્રીશ્રીની મહત્વની જાહેરાતો રાજ્ય સરકારની નોકરીઓમાં યુવાશક્તિનો સાક્ષાત્કાર કરવા આ વર્ષે ૬૦,૦૦૦ યુવાનોની વિવિધ સરકારી સેવાઓમાં ભરતી કરાશે.





સ્વામી વિવેકાનંદની દોઢસોમી જન્મજયંતિનું વર્ષ યુવાશક્તિ કૌશલ્ય વર્ષ તરીકે ઉજવાશે.
રપ લાખ યુવાનોનું કૌશલ્યવર્ધન કરીને રોજગારીના વિશાળ અવસરો ઉપલબ્ધ કરાશે.
મિશન મંગલમ્‍ યોજના હેઠળ સખી મંડળોનું આર્થિક સશક્તિકરણ કરીને, ગરીબ માતાઓ-બહેનોના લાખો હાથમાં રૂ. પ૦૦૦ કરોડનો નાણાંકીય કારોબાર સોંપાશે.
આ વર્ષે ગુજરાતના ૧૦,૦૦૦ ગામોને નિર્મળ ગ્રામ બનાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક.
આખા દેશમાં ઔઘોગિક વિકાસની હરણફાળ સાથોસાથ કૃષિ વાવેતર જમીન વિસ્તારમાં વધારો એકમાત્ર ગુજરાતે જ કર્યોઃ આઠ લાખ હેકટર વાવેતર વિસ્તારની વૃદ્ધિ થઇ.
સમગ્ર દેશમાં એકલા ગુજરાતની યુવા રોજગારી આપવાની સૌથી ઉંચી પ૯ ટકા ટકાવારી-અન્ય તમામ રાજ્યો મળીને ભારતની રોજગારીની ટકાવારી માત્ર ૪૧ ટકા.
ગુજરાતના ખેડૂતોની, ખેતીની, ગામડાના વિકાસની અને હિતોની રખેવાળી કરવાની પ્રતિબદ્ધતા.
ગુજરાતમાં જમીન કાયદાઓ અને નીતિઓની સર્વોચ્ચ અદાલતે પણ મોડેલ ગણાવી પ્રસંશા કરી.
નરેન્દ્રભાઈ મોદી
છ કરોડ ગુજરાતીઓના ભારતના વિકાસ માટેના પુરૂષાર્થમાં સહભાગી બનવાને બદલે ગુજરાતને તબાહ કરવાના પેંતરા રચતા તત્ત્વોને "રૂકજાવ'નો પડકાર કરતા મુખ્ય મંત્રીશ્રી
ગુજરાતની સર્વાંગીણ વિકાસયાત્રા માટેની સમ્યક નીતિઓ ધાર્યા પરિણામો લાવી છે તેનાથી આવા સત્તા વગર તરફડતા લોકોના પેટમાં તેલ રેડાયું છે
ગુજરાતે ઔઘોગિક વિકાસની હરણફાળ સાથે દશકામાં આઠ લાખ હેકટર કૃષિ વાવેતર વિસ્તારમાં વૃદ્ધિ કરી છે
પશુપાલન દ્વારા દૂધ ઉત્પાદન ૬૦ ટકાથી અધિક વધ્યું
મુખ્ય મંત્રીશ્રીના હસ્તે ૬પમા આઝાદી દિવસે ધ્વજવંદન
સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદમાં ત્રિરંગા રાષ્ટ્રધ્વજની આન, બાન, શાન જાળવવાનો નિર્ધાર
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬પમા આઝાદી દિવસે નડિયાદમાં ત્રિરંગા ધ્વજને સરદાર પટેલની જન્મભૂમિ ઉપર શાનદાર સલામી આપતા ભારતને શક્તિશાળી બનાવવા માટે લગાતાર ગુજરાતનો વિકાસ કરી રહેલા છ કરોડ ગુજરાતીઓના પુરૂષાર્થમાં સહભાગી થવાને બદલે ગુજરાતને બદનામ અને તબાહ કરવા સતત કારસા કરનારા પરિબળોને "રૂકજાવ'નો સ્પષ્ટ સંકેત આપ્યો હતો.
માછલી જેમ પાણી વગર તરફડે તેમ સત્તા વગર તરફડીયા મારતા લોકો બંધારણીય સિદ્ધાંતોની લાજશરમ છોડીને ગુજરાતને તબાહ કરવા કોઇ કચાશ છોડતા નથી તેમને પડકારતાં મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાત સરકારની વિકાસની સમ્યક નીતિઓની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
નડિયાદમાં ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવી મુખ્ય મંત્રીશ્રીએ નાગરિકોને આઝાદી પર્વની શુભકામના પાઠવતાં જણાવ્યું કે, અનેક મહાપુરૂષોએ, વીર સ્વાતંત્ર્ય લડવૈયાઓ ભારત માતાને ગુલામીની ઝંઝીરોમાંથી મુકત કરવા ત્યાગ, તપસ્યા અને જીવન ખપાવી દીધા તેના પરિણામે આપણે આઝાદીની હવામાં શ્વાસ લઇ રહ્યા છીએ. એમનો ઋણ સ્વીકાર કરીએ અને સ્વરાજ્ય મેળવ્યા પછી સુરાજ્યનું સપનું જે અધુરું છે તે પુરું કરવા ગુજરાતના છ કરોડ નાગરિકોએ કમર કસી છે. જેણે દેશમાં સમૃદ્ધિ અને સુખશાંતિ માટે નવી આશા જન્માવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસના મંત્રને ચરિતાર્થ કરવા ગુજરાત કોઇ પાછી પાની નહીં કરે એવો નિર્ધાર વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશના અન્ન ભંડાર ભરવા માટે ગુજરાતનો કિસાન પુરો પરિશ્રમ કરશે. આ દેશમાં કૃષિ વિકાસ સ્થગિત થઇ ગયો છે. વડાપ્રધાને પણ તેની ચિંતા વ્યકત કરી છે. ખેડૂત, ગામડા નિરાશામાં ગરકાવ છે ત્યારે ગુજરાતે કૃષિ વિકાસનો દર દશકામાં લગાતાર દશ ટકાનો દર હાંસલ કરી કમાલ કરી છે.
ઔઘોગિક વિકાસ થાય તો દેશમાં કૃષિની જમીન ધટે છે તેમ છતાં ગુજરાત એકમાત્ર અપવાદ છે કે કૃષિ અને ઉઘોગના વિકાસની સમ્યક નીતિ કરીને એક દશકમાં આઠ લાખ હેકટર ખેતીના વાવેતરલાયક વિસ્તારમાં વૃદ્ધિ કરી છે.
ગૌવંશ રક્ષા કાયદા માટે સુપિ્રમ કોર્ટ સુધી ગુજરાતે લડત આપી અને ગૌરક્ષા જીવદયા માટે ગુજરાતે જ કાયદો કર્યો છે પણ ગુજરાતને બદનામ કરવા જાૂઠાણા ફેલાવી રહ્યા છે. પરંતુ એક દશકમાં ગુજરાતમાં પશુ આરોગ્ય મેળા કરીને દૂધ ઉત્પાદનમાં ૬૦ ટકાથી વધારે વૃદ્ધિ હાંસલ કરી છે અને ૧૦૦ કરતાં વધુ પશુરોગો સદંતર નાબૂદ કરી દીધા છે. ગામડાની નારીશક્તિ પશુપાલકમાં સમૃદ્ધિ લાવી રહી છે. જે લોકોને ગુજરાતની આ સમૃદ્ધિ ગમતી નથી તેવા લોકો પૈસાના જોરે, ગુજરાતને બદનામ કરનારા તત્ત્વોને અને બંધારણીય સત્તાનો દુરૂપયોગ કરનારા લોકોને રૂકજાવનો સ્પષ્ટ સંદેશો આપ્યો હતો.
ગુજરાતને બરબાદ કરનારા તત્ત્વો માછલી પાણી વગર તરફડે તેમ સત્તા વગર તરફડતા તત્ત્વો ગુજરાતને તબાહ કરવા બંધારણીય સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે તેમણે લાજી મરીને ગુજરાતની શરમ નેવે મુકી છે તેમને પડકારતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવા તત્ત્વો જૂઠાણાને બદલે ગુજરાતના વિકાસમાં લોકશાહી ઢબે ભાગીદાર બને તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
ગુજરાતે ગરીબી સામે સર્વગ્રાહી જંગ માંડયો છે પરંતુ જે લોકો ગુજરાત વિશે જાૂઠાણા ફેલાવી રહ્યા છે તેને સરદારની ભૂમિ ઉપરથી પડકારતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ૦ થી ૧૬ના બીપીએલ આંક ધરાવતા તમામ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને આવાસના પ્લોટ એકલા ગુજરાતે આપી દીધા છે અને પાંચ લાખ ગરીબી રેખા નીચેના પરિવારોને આવાસ આપવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતના રપ લાખ યુવાનોને કૌશલ્ય નિર્માણ માટે તાલીમબદ્ધ કરી તેમને રોજગારીના લાખો વિશાળ અવસરો આપવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો અને સ્વામી વિવેકાનંદજીના ૧પ૦મા વર્ષની ઉજવણી યુવાશક્તિના કૌશલ્ય વર્ધન વર્ષ તરીકે કરવાનો નિર્ધાર પણ વ્યકત કર્યો હતો.
આ ઉપરાંત, ગુજરાતની આવતી આખી શતાબ્દી યુવાશક્તિ, યુવા કૌશલ્યથી ધબકતી થાય તે માટે ૬૦ હજાર સરકારી નવી નોકરીમાં યુવાશક્તિ માટે ભરતી કરવાનું અભિયાન આ વર્ષે હાથ ધરાશે અને ગુજરાતના વહીવટીતંત્રમાં દશ ટકા યુવાધન પ્રશાસનિક સેવાઓમાં કાર્યરત થશે એવી જાહેરાત મુખ્ય મંત્રીશ્રીએ કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ ર૧મી સદીની શરૂઆતમાં ગુજરાતમાં ૪ ગામો નિર્મળ ગ્રામ હતા જે આજે ૪ર૦૮ ઉપર પહોંચી ગયા છે અને આ વર્ષે ૧૦,૦૦૦ ગામો નિર્મળ ગ્રામ કરવાનો લક્ષ્યાંક પાર પાડવો છે. શા માટે પરિસ્થિતિ બદલાય નહીં? તેવો પ્રશ્ન કરતાં તેમણે શહેરી ગરીબોની સુખાકારી અને જીવનધોરણ સુધારવાની નેમ વ્યકત કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ સમાજની પ૦ ટકા નારીશક્તિને વિકાસ અને નિર્માણમાં ભાગીદાર બનાવી મિશન મંગલમ્‍ યોજના નીચે બે લાખ સખી મંડળો દ્વારા ગરીબ માતા-બહેનોનું કૌશલ્ય વધારીને આર્થિક પ્રવૃત્તિને રૂ. એક હજાર કરોડનો કારોબાર રૂ. પાંચ હજાર કરોડ ઉપર લઇ જવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.
ગુજરાતમાં ઉઘોગો આવે નહીં તે માટે કારસા કરનારાને પડકારતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતમાં ઉઘોગોના વિકાસની નવી સ્થિતિ સર્જીને ગુજરાતે એકલાએ આખા દેશની રોજગારીની ટકાવારીમાં પ૯ ટકા રોજગારી યુવાનોને ઉઘોગોના વિકાસ દ્વારા આપી છે. એક બાજુ એકલા ગુજરાતે પ૯ ટકા રોજગારી યુવાનોને આપી બીજી બાજુ આખો દેશ માત્ર ૪૧ ટકા રોજગારી આપી શકયો છે.
દેશની સુપિ્રમ કોર્ટે ગુજરાતની જમીનના કાયદાની નીતિની પ્રસંશા કરી તેનાથી પણ ગુજરાતને બદનામ કરનારા તત્ત્વોના પેટમાં તેલ રેડાયું છે પણ આ ગુજરાત સરકારે ખેડૂતોના હિતોની ખેડૂતોની ખેતીની અને જમીનની રક્ષા-રખેવાળી કરીને ઔઘોગિક વિકાસ માટેની સમ્યક નીતિ અપનાવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજની આન, બાન, શાન જાળવવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત એની જવાબદારી સંપૂર્ણપણે નિભાવશે અને સરદાર સાહેબની આ ધરતી ઉપર ગુજરાત દેશના કલ્યાણ માટે સમૃદ્ધ ગુજરાત માટે યુવાશક્તિ, માતૃશક્તિ, કિસાન શક્તિ, વનવાસી, સાગરખેડુ, દલિત, ગરીબો સહુને વિકાસ યાત્રામાં ભાગીદાર બનવાનું આહ્વાીન આપ્યું હતું. સૌનો સાથ, સૌના વિકાસના ધ્યેય સાથે ભારત માતાને વિશ્વગુરૂ બનાવવાની નેમ પણ તેમણે વ્યકત કરી હતી.
આ પ્રસંગે રાજ્યકક્ષાની આઝાદી પર્વની ઉજવણીના ઉમંગમાં સાંસ્કૃતિક અને દેશભક્તિના ભાવનાસભર કાર્યક્રમો નિહાળવા વિશાળ સંખ્યામાં નગરજનો ઉમટયા હતા.
૬પમા સ્વાતંત્ર્ય પર્વના ધ્વજવંદન સમારોહમાં સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ, મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઇ, સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી અને શ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી રાકેશ રાવ, વીસ મુદ્દા અમલીકરણ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી કૌશિકભાઈ પટેલ, મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયા, નડિયાદના નગરપતિ શ્રી સંજય દેસાઇ, પૂર્વ મંત્રી શ્રી બિમલ શાહ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ, રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક માટે પસંદ થયેલા રાજ્યના પોલીસ વડા શ્રી ચિત્તરજન સિંધ, અગ્ર સચિવશ્રીઓ, સચિવશ્રીઓ, ઉચ્ચ પોલીસ અમલદારો, જિલ્લા કલેકટર શ્રી એમ. વી. પારગી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય સાંગલે સહિત વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી.
આઝાદીનો આ રાષ્ટ્રીય અવસર વિકાસ માટેના સંકલ્પ અને પ્રતિબદ્ધતાનું પર્વ બને તે માટે પ્રેરક આહ્્ ‍વાન આપતા મુખ્યમંત્રીશ્રી
સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ ખમીરવંતો ખેડા જિલ્લો રાષ્ટ્રભકિતના કર્તવ્યભાવથી બન્યો ભાવવિભોર
નડિયાદમાં શાનદાર સાંસ્કૃતિક સમારોહ સંપન્ન
જિલ્લાના સાર્વજનિક વિશિષ્ટ સેવા પ્રવૃત્તિમાં યોગદાન આપનારા મહાનુભાવોનું સન્માન
"ગુજરાત' સભ્ય નોંધણીના એક લાખના અભિયાનને બિરદાવતા મુખ્યમંત્રીશ્રી
રાજયકક્ષાની સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીની સ્મૃતિભેટ રૂપે ખેડા જિલ્લાને વિકાસ પુરસ્કાર તરીકે રૂ. ત્રણ કરોડ જાહેર કરતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાતના વિકાસની જેને તકલીફ થાય છે તેની સાન જનતા જ ઠેકાણે લાવશેઃ નરેન્દ્ર મોદી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬૫માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ નડિયાદમાં શાનદાર સાંસ્કૃાતિક સમારોહ પ્રસંગે આઝાદીના અવસરને વિકાસના સંકલ્પનું, પ્રતિબદ્ધતાનું પર્વ બનાવવા આહ્વા્ન કર્ર્યું હતું. સૌનો સાથ અને સૌનો વિકાસ મંત્ર લઇને ગુજરાત વિકાસની નવી ઊંચાઇ સર કરે તે માટે લોકશકિત અને સરકારના સાથ સહયોગનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
આઝાદીની લડતમાં ખમીરવંતુ યોગદાન આપનારા ખેડા જિલ્લામાં આઝાદી દિવસની પૂર્વ સંધ્યાએ રાત્રે મેધરાજાની હેલી વચ્ચે પણ મન મૂકીને સાંસ્કૃૃતિક ઉત્સવ માણવા અનેરા ઉમંગથી વિશાળ જનમેદની ઉમટી હતી. મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાની વિશિષ્ઠ સેવા પ્રવૃત્તિમાં યોગદાન આપનારા ખેડા જિલ્લાના મહાનુભાવોનું રાજય સરકાર વતી આદરપૂર્વક સન્માન કર્ર્યું હતું. ખેડા જિલ્લાની પ્રવાસન પુસ્તિકાનું વિમોચન કર્ર્યું હતું અને માહિતી ખાતા "ગુજરાત' પાક્ષિકના એક લાખ સભ્ય નોંધણી અભિયાનની પ્રશંસા કરી હતી. સત્યબોધની સીડી પણ અર્ર્પણ કરી હતી.
"ખમીરવંતુ ખેડા'ની સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં ખેડા જિલ્લાનાં જ કલાકાર કસબીઓના કૌશલ્યને નિહાળી જનતા અત્યંત અભિભૂત થઇ હતી. લોકશકિતના સહયોગ અને જનભાગીદારી વડે રાષ્ટ્્‍ભકતનું પ્રેરક વાતાવરણ સર્ર્જવા માટે નડિયાદ અને ખેડા જિલ્લાની જનતાને અભિનંદન આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નડિયાદની ઐતિહાસિક ધરોહરનો મહિમા મંડિત કર્યો હતો.
આપણા ઉજજવળ ઇતિહાસને સમજવા અને આઝાદીનાં પર્વને વિકાસનું, સંકલ્પ, પ્રતિબદ્ધતાનું પર્વ અને દેશ કાજે ત્યાગ-તપસ્યાનો અવસર બનાવીશું તો આઝાદીની લડતમાં નેતૃત્વ આપનારા, જીવન ખપાવી દેનારા મહાપુરૂષોનાં સ્વપ્ના સાકાર થશે અને ગુજરાતે વિકાસ કોને કહેવાય તેવી ઓળખ દુનિયાને બતાવી છે. જનતા જનાર્દન અને સરકાર સાથે મળીને વિકાસના કેવા ચમત્કારિક પરિણામો લાવી શકે તેનાથી દેશને ચક્તિ કર્યો છે, એમ તેમણે સહર્ષ જણાવ્યું હતું.
ગુજરાતે ગામડું સમૃદ્ધ બને, ખેતી સમૃદ્ધ બને તે માટે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ કરીને દેશને દ્રષ્ટાંત પૂરું પાડયું છે. આખો દશકો દશ ટકાથી વધુ ગુજરાતે કૃષિ વિકાસ દર મેળવ્યો છે. ગુજરાત આખું યુવાનોને રોજગારી આપવામાં અગ્રેસર રહ્યું છે પરંતુ કેટલાક લોકોને આની તકલીફ થાય છે. પરંતુ જનતા જ એવા લોકોની સાન ઠેકાણે લાવશે. આ સરકારની પુરી શક્તિ માત્ર વિકાસમાં લગાવી દઇશું અને દેશના કલ્યાણ માટે બધા રાજ્યો સારું કરે તે માટે વિકાસની નવી ઊંચાઇને આંબીશું, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડા જિલ્લાના આંગણે રૂ. ૭પ૭ કરોડના કામો વિકાસની હેલી તરીકે આવ્યા છે. આ નાની ધટના નથી. ખેડા જિલ્લાએ આ વિકાસના પર્વને વધાવ્યો તેને ધ્યાને લઇને રૂ. એક કરોડ ખેડા ગ્રામ જિલ્લાને, રૂ. એક કરોડ ખેડા જિલ્લાની તમામ નગરપાલિકાઓને મળીને તથા રૂ. એક કરોડ નડિયાદ નગરપાલિકાને ઇનામ આપવાની જાહેરાતો કરી હતી અને સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવી હતી.
સરદાર પટેલની જન્મભૂમિના શ્રદ્ધાંજલિરૂપે ઉલ્લેખ કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, આજે દરેકના મનમાં પ્રશ્ન ઉઠે છે કે, "સરદાર પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન હોત તો?'' અને ""સરદાર સાહેબ આજે હોત તો?'' એ પ્રશ્નોમાં જ સરદાર સાહેબ પ્રત્યેની ભાવાંજલિ ઉત્તમ રીતે અપાઇ જાય છે. આવા સરદાર પટેલ અને આઝાદીના ખમીરવંતા લડવૈયાને શતશત વંદન તેમણે કર્યા હતા.
ખમીરવંતુ ખેડાના પ્રબુદ્ધ દર્શકોને આવકારતાં સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાઓના મંત્રી શ્રી ફકીરભાઈ વાધેલાએ જણાવ્યું હતું કે, ખેડા એ સરદાર સાહેબની જન્મભૂમિ છે અને મહાગુજરાતના શિલ્પી ઇન્દુચાચા આ ભૂમિના સપૂત છે, એટલે ૬પમા સ્વતંત્રતા પર્વની રાજ્યસ્તરની ઉજવણી માટે ખેડાની પસંદગી સાર્થક છે. મુખ્ય મંત્રીશ્રીની પ્રેરણા પામીને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ રાષ્ટ્રીય પર્વોની પૂર્વસંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત દ્વારા ગરવી ગુજરાતના યશસ્વી ઇતિહાસના માનબિંદુઓનું પ્રજાને દર્શન કરાવીને ગરવા ગુજરાતીનું આત્મગૌરવ જગાડે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમ "ખમીરવંતુ ખેડા'' દ્વારા જિલ્લાના ઉજળા ઇતિહાસની પ્રભાવશાળી રજૂઆત અને જિલ્લાના વિશિષ્ટ મહાનુભાવોના સન્માનના આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી અને શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઇ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ, સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ, મહિલા આયોગ અધ્યક્ષા લીલાબેન અંકોલીયા, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી રાકેશ રાવ, નગરપતિ શ્રી સંજયભાઈ દેસાઇ, પદાધિકારીઓ અને અગ્રણીઓ, અગ્ર સચિવશ્રીઓ, જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજકુમાર, સાંસ્કૃતિક સચિવ શ્રી ભાગ્યેશ જહા સહિત સચિવશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી એમ. વી. પારગી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત વિશાળ જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતો. જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રમણલાલ વોરાએ ઋણ સ્વીકાર કર્યો હતો.


શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે પ્રસ્થાપિત કર્યું અનોખું સિમાચિન્હ
વિઘાસહાયકોની ભરતી પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્તઃ શિક્ષકો ગુણવત્તા સાથે સંસ્કારસભર શિક્ષણ આપેઃ શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરા
રાજ્ય વિઘાસહાયક ભરતી નીતિ અન્વયે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ભાષા-ગણિત અને વિજ્ઞાન વિષયના ૧૩,૦૦૦ શિક્ષકોની
ઓનલાઇન ભરતીનો પ્રારંભ કરાવતા શ્રી રમણલાલ વોરા
ગાંધીનગર,
ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે અનોખું સિમાચિન્હ પ્રસ્થાપિત કર્યું છે. ગાંધીનગર ખાતે આજથી રાજ્યની વિઘાસહાયક ભરતી નીતિ અનુસાર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ૧૩,૦૦૦ જેટલાં વિઘાસહાયકોની ભરતીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આજથી તા. ૧૬-૮-ર૦૧૧થી તા. રપ-૮-ર૦૧૧ દરમિયાન વિઘાસહાયકોની ભરતી કરાશે. જેમાં મેરીટના ધોરણે ઓનલાઇન ભરતીની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ઓનલાઇન ભરતી પ્રક્રિયાનો મંગલદીપ પ્રગટાવી પ્રારંભ કરાવતાં શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ જ્ઞાનશક્તિની જ્યોત દ્વારા ગુજરાતને સિદ્ધિઓના શિખરે લઇ જવા અવિરત પ્રયાસો થઇ રહ્યા છે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ગતવર્ષે દશ હજાર વિઘાસહાયકોની ભરતી કરવામાં આવી હતી. આ વર્ષે વધુ ૧૩,૦૦૦ વિઘાસહાયકોની ભરતી મેરીટના ધોરણે ઓનલાઇન પ્રક્યિાથી કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયામાં સ્ક્રીન ઉપર વિઘાર્થીઓ અને વાલીઓ જોઇ શકે છે. આ પ્રક્રિયા બિલકૂલ પારદર્શક હોઇને કોઇપણ પ્રકારના ભ્રષ્ટાચાર થાય જ નહિ તેની સતત ચિંતા રાજ્ય સરકારે કરી છે તેમ પણ શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શિક્ષણમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં કન્યા કેળવણી રથયાત્રા અને શાળાપ્રવેશોત્સવ થકી સો ટકા નામાંકન હાંસલ કરી શકાયું છે. ભ્રષ્ટાચાર નિર્મૂલન માટેના થઇ રહેલા પ્રયાસોનો ઉલ્લેખ કરીને શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે વિઘાસહાયકોની ભરતી ઓનલાઇન-મેરીટના ધોરણે પ્રક્રિયા અપનાવીને રાજ્ય સરકારે દિશાસૂચક કાર્ય કર્યું છે. પ્રાથમિક શાળાઓમાં નવી નિમણૂંક પામેલાં શિક્ષકોને ગુણવત્તા સાથે સંસ્કારસભર શિક્ષણ આપવા મંત્રીશ્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
સ્થળપર જ પસંદગી પામેલાં ઉમેદવારો પૈકી રાજકોટના શ્રી કમલેશ તૈરૈયા, સાવરકુંડલાના શ્રી ચંદ્રેશ પરમાર અને મહેસાણાના શ્રી અશોક પ્રજાપતિએ ઓનલાઇન ભરતી પ્રક્રિયાની સરાહના કરતાં કહ્યું કે, સમાજમાં શિક્ષણનું મહાત્મ્ય સવિશેષ છે ત્યારે એક પાઇના પણ ભ્રષ્ટાચાર વિના માત્ર મેરીટના ધોરણે જ શિક્ષકોની ભરતી થાય તેવું કયાંય જોયું નથી. આ પ્રક્રિયામાં પસંદ થવાથી ખૂબજ સારી રીતે રોજગારી પ્રાપ્ત કરવાની તૃષ્તિનો અનુભવ થયો છે. આવા ભ્રષ્ટાચારમુક્ત સુસાશનન માટે મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ વિભાગને અભિનંદન આપીએ તેટલાં ઓછા છે.
વિઘાસહાયક ઉમેદવારો સાથે આવેલાં વાલીઓ પૈકી બનાસકાંઠા જિલ્લલાના પાલનપુરથી આવેલાં હર્ષાબેન ડાહ્યાભાઇ ગજ્જર અને મહેસાણાના નંદકિશોર શર્માએ કહ્યું કે, ભરતી પ્રક્રિયામાં આ યોગ્ય દિશાનું અને ખૂબજ પ્રશંસનીય પગલું છે. ભૂતકાળમાં કયારેય આ પ્રકારની કાર્યરીતી જોવા મળી નથી તેનો ઉલ્લેખ કરીને આ વાલીઓએ કહ્યું કે, આયોજનબધ્ધ અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટની ચાવી અપનાવીને આ સરકારે શિક્ષણ વિભાગની કાયાપલટ કરી છે. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી જયસિંહ ચૌહાણ અને પ્રાથમિક શિક્ષણ સચિવ શ્રી આર.પી. ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી આર. સી. રાવલે વિઘાસહાયક ભરતી અંગેની જાહેરાતથી માંડીને પસંદ થયેલાં ઉમેદવારોને જિલ્લા કક્ષાએ સ્થળ પસંદગીના કેમ્પો યોજીને નિમણૂંકના હૂકમો આપવા અંગેની સમગ્ર પારદર્શી પ્રક્રિયાની વિગતો આપી હતી. આ પ્રસંગે સંયુક્ત સચિવ શ્રી ગરાસિયા, પ્રાથમિક શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ શ્રી પંડિત, શ્રી એચ.વી. ભટ્ટ સહિત વિઘાસહાયકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જેતપુરમાં વહુઓએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ ...


સારા ઘરની મહિલાઓ જુગાર રમતા પકડાઈ
પોલીસ ની આંખમાં ધૂળ નાખતી મહિલાઓ,ખોટા નામો પોલીસને આપ્યા.
પોલીસ ને ગેર માર્ગે દોરવા બદલ કોઈ પગલા ભરાશે ? આ જુગારી મહિલાઓ પર ?
ડીવાયએસપી ચૌહાણ અને પીઅઇ લીમ્બાસીયાની કામગીરી પર પ્રજાને ભારે શંકા ?
જુગાર કોણ રમાડતું હતું ?= POLISE કીધું રમ્ભા ભાખર ...
ક્યાં જુગાર રમાડતો હતો ? = પોલીસ ઉવાચ .. રમ્ભા ભાખર ના મકાનમાં ..
કઈ રીતે જુગાર રમાડાતો હતો = નાલ ઉઘરાવીને..POLISE કહ્યું
કોણ કોણ રમતું હતું જુગાર ?
રમ્ભા ભાખર ,PRAGNA જગદીશ, દયા MGAN, વર્ષા પ્રકાશ , મુક્ત VIJAY, ILA દિનેશ, ક્રિષ્ના પ્રવીણ,કિરણ પરષોત્તમ ,હન્શા KAANTI , SANGITAA BHARAT , KUNDAN ATUL, SUBHADRA પનેચંદ, રેખા કિરીટ, ઉષા જેન્તી, સરોજ હસું, મૂકતા કિશોર, જયા ગીરધર , મીના નરશી વિગેરે..
માત્ર બે કલાક માં જુગારી મહિલાઓ છૂટી કઈ રીતે તેવો પ્રજાનો મણ જેવડો પ્રશ્ન.
રાજકોટ જીલ્લા પોલીસ વડા તપાસ કરે તો સત્ય બહાર આવે ?

જેતપુરમાં વહુઓએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ ...


સારા ઘરની મહિલાઓ જુગાર રમતા પકડાઈ
પોલીસ ની આંખમાં ધૂળ નાખતી મહિલાઓ,ખોટા નામો પોલીસને આપ્યા.
પોલીસ ને ગેર માર્ગે દોરવા બદલ કોઈ પગલા ભરાશે ? આ જુગારી મહિલાઓ પર ?
ડીવાયએસપી ચૌહાણ અને PIAAI લીમ્બાસીયાની કામગીરી પર પ્રજાને ભારે શંકા ?
જુગાર કોણ રમાડતું હતું ?= POLISE કીધું રમ્ભા ભાખર ...
ક્યાં જુગાર રમાડતો હતો ? = પોલીસ ઉવાચ .. રમ્ભા ભાખર ના મકાનમાં ..
કઈ રીતે જુગાર રમાડાતો હતો = નાલ ઉઘરાવીને..POLISE કહ્યું
કોણ કોણ રમતું હતું જુગાર ?
રમ્ભા ભાખર ,PRAGNA જગદીશ, દયા MGAN, વર્ષા પ્રકાશ , મુક્ત VIJAY, ILA દિનેશ, ક્રિષ્ના પ્રવીણ,કિરણ પરષોત્તમ ,હન્શા KAANTI , SANGITAA BHARAT , KUNDAN ATUL, SUBHADRA પનેચંદ, રેખા કિરીટ, ઉષા જેન્તી, સરોજ હસું, મૂકતા કિશોર, જયા GIRDHR , મી ના નરશી વિગેરે..
માત્ર બે કલાક માં જુગારી મહિલાઓ છૂટી કઈ રીતે તેવો પ્રજાનો મણ જેવડો પ્રશ્ન.
રાજકોટ જીલ્લા પોલીસ વડા તપાસ કરે તો સત્ય બહાર આવે ?

આઝાદીની ૬પમા પર્વની ઉજવણીનો વિકાસ ઉત્સવ ઉજવતા ખેડા જિલ્લામાં રૂ. ૭પ૭ કરોડના ખર્ચે ૩૮ર૭ વિકાસકામોથી ધબકતાં ગામ-નગરો




ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં ""જ્ઞાનોદયને દ્વારેઃ ગુજરાત'' વિષયક વિઘાર્થીઓ સાથે ગોષ્ઠી
ગુજરાતમાં વર્લ્ડકલાસ ઇન્કયુબેશન સેન્ટર સ્થાપીને યુવા સંશોધકોને સંપૂર્ણ મદદ કરાશેઃ શ્રી નારાયણ મૂર્તિના નેતૃત્વમાં નવા શોધ સંશોધનને પ્રોત્સાહિત કરવાની આગવી પહેલ
"ગુજરાતની જનતાએ મને બધા જ ક્ષેત્રોમાં (દૂષણોની) સફાઇ કરવાની જવાબદારી સોંપી છે તે પૂર્ણ કરીશ''- મુખ્ય મંત્રીશ્રી
નડિયાદ શહેરઃ મહી આધારીત પાણી પુરવઠા યોજના રૂ. પ૭ કરોડ
ભૂગર્ભ ગટર વિસ્તૃતિકરણ યોજના રૂ. ૧૧૧.ર૦ કરોડ
નડિયાદ-કપડવંજ-મોડાસા રાજ્ય ધોરીમાર્ગ રૂ. ર૪૪ કરોડ
મુખ્ય મંત્રીશ્રીના હસ્તે સંપન્ન થયા ત્રણ વિકાસ પ્રોજેકટના કુલ રૂ. ૪૧૨ કરોડના ખાતમુહૂર્ત
સંતરામમંદિરમાં દર્શનાર્થે જઇ પૂજય મહારાજના આશીર્વાદ મેળવ્યા
હિન્દુ અનાથાશ્રમની પ્રવૃત્તિઓને બિરદાવી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ૬પમા આઝાદી પર્વના રાજ્યકક્ષાના શાનદાર મહોત્સવની ઉજવણી કરી રહેલા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે દેશભક્તિનો સાક્ષાત્કાર કરાવતા નગરજનોના અભૂતપૂર્વ ઉમંગ-ઉત્સાહમાં આજે આખો દિવસ સહભાગી બન્યા હતા.
ઝરમર વર્ષાની ધારા વચ્ચે પણ સાક્ષરભૂમિ નડિયાદના સમસ્ત નગરવાસીઓ વિકાસ ઉત્સવ નિહાળવા હિલોળે ચડયા હોય તેવા આનંદ ઉલ્લાસમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નડિયાદમાં લોહપુરૂષ સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત લઇને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને આઝાદી પર્વની પૂર્વ સંધ્યાના વિકાસ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ નડિયાદમાં ત્રણ મહત્વના વિકાસકામોના ખાતમુર્હૂત કર્યા હતા. જેમાં નડિયાદ શહેર માટે મહી આધારિત રૂ. પ૭ કરોડની પાણી પુરવઠા યોજના, નડિયાદ શહેરની ભૂગર્ભ ગટર વિસ્તૃતિકરણની રૂ. ૧૧૧.ર૦ કરોડની જનસુખાકારી યોજના તથા નડિયાદ-કઠલાલ-કપડવંજ-મોડાસા રાજ્ય ધોરીમાર્ગના રૂ. ર૪૪ કરોડના માર્ગ વિકાસ પ્રોજેકટના ખાતમુર્હૂતનો સમાવેશ થાય છે.
ધર્મસંસ્કૃતિ રક્ષા અને માનવસેવા માટે પ્રસિદ્ધ સંતરામ મંદિરના દર્શનાર્થે જઇને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજય મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મુખ્ય મંત્રીશ્રીએ હિન્દુ અનાથાશ્રમની અનેકવિધ પ્રવૃત્ત્િાઓનું નિરીક્ષણ કરીને તેની પ્રસંશા કરી હતી.
વિકાસ પર્વ તરીકે આઝાદી પર્વની રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન ખેડા જિલ્લામાં દશ જ દિવસમાં એકંદરે રૂ. ૭પ૭ કરોડના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને નવા કામોની જાહેરાતો સાથે ૩૮ર૯ વિકાસકામોની અવિરત પ્રગતિયાત્રા રાજ્ય સરકારના તમામ મંત્રીશ્રીઓએ કરી હતી, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં વિશ્વકક્ષાનું, યુવાસંશોધકો માટે સંપૂર્ણ સહાય કરતું ઇન્કયુબેશન સેન્ટરઃ ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં મુખ્ય મંત્રીશ્રી
મુખ્ય મંત્રીશ્રીએ નડિયાદની ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીના વિઘાર્થી સંશોધકો દ્વારા નિર્મિત વિવિધ સંશોધન પ્રોજેકટની પ્રસ્તુતિ નિહાળીને જ્ઞાનોદયના દ્વારે ગુજરાત વિષયક યુવાગોષ્ઠી કરી હતી.
તેમણે ગુજરાત સરકાર કોઇપણ ક્ષેત્રમાં નવીનત્તમ વિચારો, શોધ સંશોધનો માટે સંપૂર્ણ પ્રોત્સાહન આપવા તત્પર છે તેવી નેમ વ્યકત કરી જણાવ્યું કે, રાજ્યમાં યુવા સંશોધનકારોને સંપૂર્ણપણે પ્રોત્સાહન, સમર્થન, પ્રેરણા અને સહાયરૂપ થવા વર્લ્ડકલાસ ઇન્કયુબેશન સેન્ટર ફોર યુથપાવર સ્થાપવાની દિશામાં રાજ્ય સરકારે પહેલ કરી છે અને શ્રી નારાયણ મૂર્તિજી તેનું સંચાલન નેતૃત્વ હાથ ધરે એવી વિનંતી પણ કરેલી છે.
મુખ્ય મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતના કોઇપણ યુવાને કોઇપણ ક્ષેત્રમાં સંશોધનના પ્રોજેકટ બનાવ્યા હશે અને યુનિવર્સિટીના માધ્યમથી તેમની સમક્ષ પ્રસ્તુત કરાશે તો આવા યુવા સંશોધકોને પણ પ્રેરણા અને પ્રોત્સાહન આપવા તેઓ તત્પર રહેશે.
૧પમી ઓગસ્ટ અને ર૬મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય દેશભક્તિના પર્વની ઉજવણી વિકાસ ઉત્સવ તરીકે જનશક્તિને જોડીને ઉજવવાનો નિર્ણય ગુજરાતમાં લોકપિ્રય બની ગયો છે તેને આવકારતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીના યુવા સંશોધકો અને તેમનામાં પ્રેરણા સિંચન કરનારા યુનિવર્સિટી સંચાલકોને વિશેષ અભિનંદન આપ્યા હતા.
આપણે રાષ્ટ્રીય પર્વોને દેશ અને સમાજ માટેના કર્તવ્યભાવના ઉજાગર કરવાના અવસર તરીકે ઉજવવા જોઇએ, એવી પ્રેરણા આપતા મુખ્ય મંત્રીશ્રીએ નડિયાદ શહેરમાં સફાઇનું અભિયાન સફળ બન્યું છે, તેનો ઉલ્લેખ કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ માર્મિક શબ્દોમાં એમ પણ જણાવ્યું કે, જનતા જનાર્દને તેમને બધા જ ક્ષેત્રોમાં (દૂષણો)ના સફાઇની જવાબદારી સોંપી છે અને આ કાર્ય તેઓ પૂરી નિષ્ઠાથી નિભાવશે.
ગુજરાતે નવા વિચારો અને નવી શોધને ઉત્તેજન આપવા ઇનોવેશન કમિશન ફોર એજ્યુકેશન કાર્યરત કર્યું છે તેની ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી અને સમાજમાં નિરંતર નવા વિચારો, નવા સંશોધનોનો આવિષ્કાર થવો જોઇએ એમ જણાવ્યું હતું.
ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં ચાલતા વિવિધતાપૂર્ણ સમાજોપયોગી સંશોધનકાર્યને મુખ્ય મંત્રીશ્રીના આશીર્વાદથી નવું ચાલકબળ મળશે તેવી લાગણી સાથે સહુને આવકારતાં કુલપતિ ર્ડા. એચ. એમ. દેસાઇએ જણાવ્યું હતું કે, હાલમાં યુનિવર્સિટીમાં ર૮ સંશોધન પ્રોજેકટ ચાલી રહ્યા છે. આ સંસ્થામાં શોધાયેલું પોટ્રેઇટ બિલ્ડીંગનું સોફટવેર દેશભરની પોલીસ ગુનેગારોનો સ્કેચ બનાવવા વાપરે છે. કોમ્પ્યુટર એન્જીનિયરિંગના ભાષાકીય એકસૂત્રતા માટેના મેધધનુષ પ્રોજેકટ માટે પસંદ થયેલી દેશહની ૭ સંસ્થાઓમાં ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
શહેરી વિકાસ અને શહેરી સુખ સુવિધા માટે નડિયાદમાં પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના ખાતમુર્હૂર્ત
નડિયાદ શહેરની મહી કેનાલ આધારિત રૂ. પ૭ કરોડની પાણી પુરવઠા યોજના અને રૂ. ૧૧૧.ર૦ કરોડની ભૂગર્ભ શહેર ગટર વિસ્તૃતિકરણ યોજનાના ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત શહેરીકરણમાં ૪૦ ટકા વસતિ સાથે શહેરી વિકાસના નવા આયામો અપનાવી રહ્યું છે. ગુજરાતની શહેરી જનતાની સુખસુવિધા માટે સ્વર્ણિમ જયંતી મંત્રીશ્રી, શહેરી વિકાસ યોજના હાથ ધરી છે. સૌનો સાથ, સૌનો વિકાસ મંત્ર સાથે વિકાસમાં લોકશક્તિને જોડીને ગુજરાત નવી ઊંચાઇ ઉપર પ્રગતિ કરવા પ્રતિબદ્ધ બન્યું છે.
નડીયાદ-મહુધા-કઠલાલ-કપડવંજ-મોડાસા માર્ગનું વિસ્તૃતિ અને મજબૂતીકરણ થશે
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂ. ર૪પ કરોડના ખર્ચે તૈયાર થનારા નડિયાદ-મહુધા-કઠલાલ-કપડવંજ-મોડાસા રસ્તાના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણના કામનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, આ રસ્તો હવે બમણો પહોળો અને વધુ મજબૂત બનશે. તેનાથી નડિયાદ સીધેસીધું મુંબઇ-ઉદેપુર અને વાપી-શામળાજીથી જોડાશે. નડિયાદથી ઉત્તમ કામ શરૂ થાય તેવી પરંપરા આ આયોજનથી જળવાઇ છે. રાષ્ટ્રીય પર્વો હવે વિકાસના પર્વો બન્યા છે, તેવી લાગણી સાથે તેમણે જણાવ્યું હતું કે, લોકજાગૃતિ, લોક સહયોગ અને લોકશક્તિના સમન્વયથી રાજ્યના વિકાસની અભિનવ દિશા ખુલી છે.
આ માર્ગ વિકાસ પ્રોજેકટ ગુજરાત સરકારના રાજ્ય ધોરીમાર્ગ વિકાસની મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત હાથ ધરવામાં આવ્યો છે.
હિન્દુ અનાથાશ્રમની સેવા પ્રવૃત્તિઓની ભરપૂર પ્રસંશા
મુખ્ય મંત્રીશ્રીએ ૧૦૪ વર્ષથી સમાજના અનાથ બાળકોના સ્વમાનભેર જીવન ધડતર અને પુનઃસ્થાપન માટે સેવારત નડિયાદના પ્રસિદ્ધ હિન્દુ અનાથાશ્રમની સેવા પ્રવૃત્ત્િાઓનું નિરીક્ષણ કર્યું હતું અને ૧૦૦ જેટલા બાળકોને સમાજના વાલીઓ તથા સરકાર ભેગા મળીને જે આત્મવિશ્વાસથી જીવન જીવવવાનો અવસર આપી રહ્યા છે, તેને પ્રેરક ગણાવ્યો હતો. સમાજની શક્તિ શાસનની શકિત કરતા વધારે છે તેનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ હિન્દુ અનાથાશ્રમના સંચાલનમાં સહયોગી સહુને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દિનશા પટેલે ખાસ ઉપસ્થિત રહી મુખ્ય મંત્રીશ્રી, સામાજિક સુરક્ષા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી શ્રી ફકીરભાઈ વાધેલા તથા જિલ્લા પ્રભારી શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાનું ભાવભર્યું સ્વાગત કરી હિન્દુ અનાથાશ્રમની સેવાવૃત્તિની રૂપરેખા આપી હતી.
આજના વિવિધ કાર્યક્રમોમાં જિલ્લા પ્રભારી અને શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ફકીરભાઈ વાધેલા, પાણી પુરવઠા મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ, માર્ગ અને મકાન રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ, શહેરી વિકાસ અને મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઇ, ધારાસભ્યશ્રીઓ શ્રી દેવુસિંહ, કનુભાઈ ડાભી, નડિયાદ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી સંજય દેસાઇ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી રાકેશ રાવ, પૂર્વ મંત્રી શ્રી બિમલ શાહ, પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ-નાથધામ છેઃ મુખ્ય મંત્રીશ્રી
હિન્દુ અનાથાશ્રમની અભિપ્રાય પોથીમાં નરેન્દ્રભાઇ મોદીનાં શબ્દ પુષ્પો
સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે નડિયાદ પધારેલા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રી હિન્દુ અનાથાશ્રમની મુલાકાત લઇ બાળકો સાથે સંવાદ કર્યો હતો.
આશ્રમની અભિપ્રાયપોથીમાં મુખ્યમંત્રીશ્રીએ લખેલ નોંધ અક્ષરશઃ આ પ્રમાણે છે.
આ સ-નાથધામ છે, પૂ. બાપુના ચરણરજથી પાવન થયેલ તીર્થભૂમિ છે- તપોવન છે. અહીં ભાવિ પેઢીને સનાથ બનાવવાના સંસ્કારયજ્ઞને હું વંદન કરું છું ખૂબખૂબ શુભેચ્છા, અભિનંદન - નરેન્દ્ર મોદી ૧૪/૦૮/૧૧
અનાથાશ્રમના બાળકોને વહાલપૂર્વક સંબોધન કર્યાબાદ મુખ્યમંત્રીશ્રીએ તેઓ સાથે સંવાદ કરતાં પૂછયું હતું કે, તમને ખબર છે, આવતી કાલે શું છે? બાળકોએ જવાબ આપ્યોઃ ""૧૫મી ઓગસ્ટ''
૧૫મી ઓગસ્ટે શું હોય? મુખ્યમંત્રીશ્રી - બાળકો કહેઃ સ્વાતંત્ર્ય દિન.
આમ વાતવાતમાં મુખ્યમંત્રીશ્રીએ મહાત્માગાંધીજી અને તેમના અનાથાશ્રમ સાથેના અનુસંધાન અંગે બાળકોને જાણકારી આપી હતી. પૂ. ગાંધીજીની લડતમાં એમના મહત્ત્વના સાથીદાર તરીકે સરદાર પટેલની પણ સ્મૃતિ બાળકોને કરાવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગાંધી-સરદાર સ્મૃતિભવન, લાયબ્રેરી, કૉમ્પ્યુટરરૂમ વગેરેની મુલાકાત લીધી હતી.

મુખ્ય.મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીનો ૬પમાં આઝાદી પર્વે પ્રજાજોગ સંદેશ સૌનો સાથ સૌનો વિકાસ માટેનો સંકલ્પ

ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા કેટલાક લોકો જૂઠાણા ફેલાવવાની સ્પરર્ધામાં ઉતર્યા છે પણ ગુજરાત દશે દિશાઓમાં વિકાસની નવી ઊંચાઇ સર કરશે જ
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ૬પમાં આઝાદી પર્વની ગુજરાતના સૌ નાગરિકોને અંતઃકરણથી શુભકામના પાઠવતા ગુજરાત દશેય દિશાઓમાં વિકાસની નીતનવી સિધ્ધિ ઓ મેળવે તે માટે સૌનો સાથ-સૌનો વિકાસનો સંકલ્પં સાકાર કરવાનો નિર્ધાર વ્યળકત કર્યો હતો.
ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરનારા લોકો જૂઠાણા ફેલાવવાની સ્પ્ર્ધામાં ઉતર્યા છે, પરંતુ ગુજરાતીઓએ રાષ્ટ્રેના કલ્યાોણ માટે કયારેય પાછી પાની નથી કરી અને ‘‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ''-એ મંત્ર લઇને, આઝાદી માટે પોતાના જીવન ખપાવી દીધાં એ સૌ વીરપુરૂષોને વંદન કરીને તેમના સપના સાકાર કરવાનું આહ્્ર‌વાન મુખ્યામંત્રીશ્રીએ આઝાદી દિવસના પ્રજાજોગ સંદેશમાં આપ્યુંન હતું.
મુખ્યામંત્રીશ્રીએ ગુજરાતમાં કૃષિવિકાસ, યુવા કૌશલ્યપ વિકાસ અને નારીશકિતના આર્થિક પ્રવૃતિમાં સશકિતકરણ, ગરીબ કલ્યાતણ મેળા અને આપણો તાલુકો વાઇબ્રન્ટન તાલુકો, જેવી વિશિષ્ઠર સાફલ્ય્ સિધ્ધિરઓની ભૂમિકા આપી જણાવ્યું છે કે ગુજરાત એવું એક અપવાદરૂપ રાજ્ય છે જયાં ઔદ્યોગિક વિકાસ પણ સતત થયો છે અને સાથે સાથે ખેતી કરવા લાયક જમીનમાં પણ વધારો થયો છે.
શ્રી નરેન્દ્રથભાઇ મોદીનો 6પમાં આઝાદી પર્વ નિમિત્તે પ્રજાજોગ સંદેશ અક્ષરશઃ આ પ્રમાણે છેઃ-
વહાલા નાગરિક ભાઇઓ અને બહેનો. આપને આઝાદી પર્વની ખુબ ખુબ શુભકામનાઓ. આઝાદીનું આ પર્વ આ દેશના અનેક વીરપુરુષો, મહાપુરુષોને યાદ કરવાનું પર્વ છે. શ્રદ્ધાંજલિ આપવાનું પર્વ છે અને એમણે દેશ માટે જે બલિદાન આપ્યાઆ, પોતાની જવાની ખપાવી દીધી એવા સૌ મહાપુરુષોને યાદ કરીને એમણે જે સ્વ પ્ના સેવ્‍યાં હતા એ સપના સાકાર થાય તેવા સંકલ્પઆ કરવાનું આ પર્વ છે.
આપણા સૌની સહિયારી જવાબદારી છે કે, આપણે બધા સાથે મળીને મા ભારતીના કલ્યાએણને માટે, આ દેશના ગરીબોના કલ્યા ણને માટે, આ દેશના યુવાનોના સપના સાકાર કરવા માટે યથાશક્તિ,, પુરેપૂરો પ્રયાસ કરીએ. ગુજરાતની આ ધરતી મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના નેતૃત્વિવાળી ધરતી અનેક મહાપુરુષોના આશીર્વાદથી પુલકિત થયેલી ધરતી એની સવિશેષ જવાબદારી છે અને તેથી જ આપણો સંકલ્પા રહ્યો છે, ભારતના વિકાસને માટે ગુજરાતનો વિકાસ. ભારત માતાની સેવા કરવાની આનાથી બીજી કોઇ ઉત્તમ પદ્ધતિ ન હોઇ શકે. આપણને જે જવાબદારી સોંપી હોય, જે કામ સોંપ્યું્ હોય એને નિષ્ઠા પૂર્વક, પરિશ્રમપૂર્વક પરિપૂર્ણ કરીએ અને જનતા જનાર્દનના સ્વરપ્ના સાકાર કરવા માટે કોઇ કચાશ ન રાખીએ. જેને માથે જે જવાબદારી હોય તે નિભાવવી રહે.
ગુજરાતની જનતાએ રાષ્ટ્રીના કલ્યાસણને માટે ક્યાં ય પાછીપાની કરી નથી. રાષ્ટ્રરના વિકાસની યાત્રામાં ગુજરાતે ખુબ મોટું યોગદાન આપ્યુંક છે. આજે હિન્દુપસ્તાાનનો કોઇ જિલ્લો એવો નહીં હોય કે જેના નાગરિકો ગુજરાતમાં સુખચેનથી પોતાની જિન્દ‍ગી ન જીવતા હોય, પોતાના સ્વાપ્ના સાકાર ન કરતા હોય. અમારે માટે ગર્વની બાબત છે કે હિન્‍દુસ્તાેનના ખૂણે ખૂણેથી લોકો ગુજરાત આવ્યાસ છે. ગુજરાતની ધરતી પર એમના પોતાના પરસેવાથી, એમણે પોતાના પરિવારને સુખી કરવાનો પ્રયાસ કર્યો છે.
આ દેશ કૃષિ પ્રધાન દેશ છે અને છતાંયે આ દેશમાં ખેડૂતોને આત્મજહત્યાો કરવાની નોબત આવે એનાથી વધારે કમનસીબી કોઇ ન હોઇ શકે અને તેથી જ ગુજરાતે ખેતી વિકાસને પ્રાધાન્યવ આપ્યું . દેશનો કૃષિ વિકાસ દર 2 ટકા 3 ટકાની આસપાસ અટવાતો હોય ત્યાારે, ગુજરાતે આખો દશકો 10 ટકા કરતાં વધારે કૃષિ દર મેળવીને ગુજરાતના ગામડાંને, ગુજરાતના ખેડૂતને સમૃદ્ધ કરવાની દિશામાં પ્રયાસ કર્યો છે. સામાન્યમ રીતે ઔદ્યોગિક વિકાસ જ્યાકરે થતો હોય ત્યાશરે ખેતીની જમીનમાં ઘટાડો થાય અને આ સ્વા ભાવિક બાબત છે. પરંતુ આખા દેશ માટે ગુજરાત એક અપવાદ છે કે અહિંયાં ઔદ્યોગિક વિકાસ પણ થયો છે. સાથે - સાથે ખેતી કરવાલાયક જમીનમાં પણ વૃદ્ધિ થઇ છે. આ નાની સુની સિદ્ધિ નથી. ગુજરાતનો ખેડૂત, ગુજરાતનું ગામડું સમૃદ્ધ થાય એને માટે આપણે પ્રયાસ આદર્યો છે. સમગ્ર દેશમાં એની ચર્ચા છે, દૂનિયામાં ચર્ચા છે અને મારે ગર્વ સાથે કહેવું છે. હમણાં જ તાજેતરમાં ભારતની સુપ્રિમ કોર્ટ, ગુજરાતની જમીન બાબતની જે નીતિઓ છે એના ભરપેટ વખાણ કર્યા. જે લોકો ગુજરાતમાં છાશવારે પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે એવા લોકોને સુપ્રિમ કોર્ટે જ બરાબરની લપડાક મારી છે. એના પરિણામે આપણો સાચી દિશામાં કામ કરવાનો ઉત્સાિહ વધ્યોન છે. એક જમાનો હતો કે ગુજરાતના ખેડૂતની જમીન એકરના ભાવે વેચાતી હતી ત્રણ હજાર, પાંચ હજાર, સાત હજારથી વધારે એની જમીનનું કોઇ મૂલ્યજ ન હતું. આજે ગુજરાતના ખેડૂતની જમીન વાર અને ફૂટના ભાવે અને ખેડૂત જે માંગે તે ભાવે વેચાય એવી વિકાસની સ્થિૂતિ પહોંચી છે. 3 હજાર રૂપિયે પણ જે જમીન નહોતી લેવાતી એના આજે 3 લાખ, પ લાખ, 7 લાખ રૂપિયા બોલાય છે. ખેડૂતની જમીનનું આ મૂલ્યમ શેના કારણે વધ્યુંચ ? જો ઔદ્યોગિક વિકાસ ન થયો હોત, માળખાકીય સુવિધાનો વિકાસ ન થયો હોત તો, ખેડૂતની જમીન પાણીના ભાવે વેચાઇ ગઇ હોત. ખેડૂતને દિકરી પરણાવવી હોય તો વિઘુ-બે વિઘુ જમીન વેચવી પડતી હતી. એ દિવસો ગયા. આજે ખેડૂત પોતે ટર્મસ અને કન્ડી શન નક્કી કરે છે અને એનું કારણ સરકારની ગામડા તરફી નીતિઓ, ગરીબ તરફી નીતિઓ, લાંબાગાળના કલ્યાકણ માટેની નીતિઓ છે જેના કારણે આ શક્યફ બન્યું છે.
ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરનારાં લોકો જુઠ્ઠાણાં ફેલાવવાની અંદર જાણે સ્પાર્ધામાં ઉતર્યા છે ત્યાગરે મારે આઝાદી પર્વના પવિત્ર દિવસે મહાપુરૂષોને સ્મ રણ કરીને કહેવું છે કે, આજ ગુજરાતની ધરતી જ્યાંન એક દશકામાં દૂધ ઉત્પારદનમાં 60 ટકા કરતાં વધારે વધારો થયો છે. આપ વિચાર કરો, જો ગુજરાતના પશુધનને સાચવવાની વ્યપવસ્થામ ન થઇ હોત તો આ ડેરીઓ ક્યાં થી ફુલીફાલી હોત? દુનિયાના દેશોમાં દૂધ આપણે એક્ષપોર્ટ ક્યાંવથી કરી શક્યા હોત? આ દિવા જેવું સત્યત આપણને ઘર આંગણે દેખાય છે. સવાર-સાંજ દૂધના કેન લઇને દોડતી ગાડીઓ જોઇએ ત્યાતરે આપણને ધ્યાંનમાં આવે છે કે, જૂઠ્ઠાણા ફેલાવનારા કેટલા જૂઠ્ઠા છે. કૃષિ ક્ષેત્રે દૂધ ઉત્પાહદન હોય, કૃષિ ક્ષેત્રે પાક ઉત્પાઆદન હોય, કૃષિ ક્ષેત્રે પાકની મૂલ્યઠ વૃદ્ધિ હોય, આ બધા જ કામમાં ગુજરાતે આગવી ઓળખ ઉભી કરીછે.
ગુજરાતનું યુવાધન એ હિન્દુ સ્તાાનની આવતીકાલ માટેની શક્તિલ છે. ભારતના વિકાસની અંદર સૌથી મોટું કોઇ પરિબળ હોય તો તે ભારતની યુવાશક્તિન છે. દુનિયાનો સૌથી યુવાન દેશ આપણો છે અને આ યુવાની, એને જો અવસર મળે, એના કૌશલ્યકની ચિંતા થાય, એના હુન્નૌરની ચિંતા થાય અને એ આયોજન, યોજનાઓ એવી હોય કે જેમાં યુવાશક્તિૌનો ભરપૂર ઉપયોગ થાય તો, આ દેશ સોળે કળાએ ખીલી શકે એવી સ્થિનતિ છે અને તેથી જ ગુજરાતે યુવાશક્તિ પર ધ્યાોન કેન્દ્રી ત કર્યું છે. હવે સમય બદલાયો છે. યુવાનો પણ આપણે ધારીએ તેના કરતાં જલ્દીય પરિપકવ થતા હોય છે. જવાબદારીઓનો અહેસાસ કરાવતા હોય છે. એમને વર્ષો સુધી શાળા-કોલેજોના પગથીયાં ચડીને પ્રમાણપત્રો એકઠાં કરવાના હવે શોખ રહ્યા નથી. એને તો પોતાના બાહુબલની અંદર શક્તિ જોઇએ છે, સામર્થ્ય જોઇએ છે, એને તરવરાટ છે, એને ઇશ્વરે જે શક્તિી આપી છે એનો તાત્કાપલિક ઉપયોગ કરવો છે. પરિવારને કામમાં આવવું છે અને તેથી જ તે ટેકનીકલ શિક્ષણ તરફ વળ્યાા છે. કૌશલ્ય વર્ધન તરફ વળ્યામ છે. પોતાની શક્તિિના કૌશલ્યક દ્વારા વિકાસની અંદર ભાગીદાર બનવા માટે ઉત્સાછહિત થઇને દોડની અંદર સામેલ થયા છે. આ યુવાનોને ધ્યાાનમાં રાખીને ગુજરાતે જે યોજનાઓ બનાવી એનું પરિણામ કેવું આવ્યુંય? હિન્દુાસ્તા નમાં ગુજરાતની વસતિ કેટલી ? છ ટકા, માત્ર છ ટકા, છતાંયે રોજગારી આપવામાં ગુજરાત 55 ટકા, 56 ટકા, 60 ટકા સુધી પહોંચે છે. આખો દેશ એક તરફ અને એક તરફ ગુજરાત. ગુજરાતની અંદર સમગ્ર દેશમાં જે રોજગારી અપાય છે એમાંથી 56 ટકા માત્ર ગુજરાતમાં અપાઇ છે એવું ભારત સરકારે જાહેર કર્યું છે. 44 ટકામાં આખુ હિન્દુ સ્તાગન. આપ વિચાર તો કરો, જો ગુજરાતમાં વિકાસ થયો ન હોત તો યુવાધનનું ભાગ્યે પણ ન ખૂલ્યું હોત.
જ્યાંરે વિદ્યાર્થીઓની અંદર ટેકનીકલ શિક્ષણની રૂચિ ઊભી થઇ છે ત્યાએરે આ સરકારે મહત્વા6કાંક્ષી નિર્ણયો કર્યા છે. આપણે એવો નિર્ણય કર્યો છે કે, આઠમાં ધોરણ પછી જે લોકો આઇ.ટી.આઇ.માં જાય છે એ બે વર્ષનો કોર્ષ કરે તો તેને ધોરણ-10માંના સમકક્ષ ગણવામાં આવશે. ધોરણ-10મા પછી જે લોકો આઇ.ટી.આઇ.માં જાય છે તે બે વર્ષનો ડિપ્લોવમાં કરે તો એને ધોરણ-12મા ધોરણની સમકક્ષ ગણવામાં આવશે. જેથી ભવિષ્ય માં ધોરણ-10માની આગળ એને ભણવું હોય, 12માંની આગળ એને ભણવું હોય, ટેકનીકલની ઉચ્ચય ડીગ્રી પ્રાપ્ત- કરવી હોય એના માટે દ્વાર ખુલી ગયા છે. ગુજરાતમાં યુવાશક્તિઉના કૌશલ્યીને માટે વિશાળ આવશ્યનતા ઊભી થઇ છે. એના માટે યોગ્યસ વ્ય વસ્થાજઓ કરી છે. ચીનની સાથે સ્પ્ર્ધા કરવાની સાથે આપણે કૌશલ્યભવર્ધન તરફ ધ્યા ન કેન્દ્રી ત કર્યુ છે. હિન્દુઓસ્તાઉનના કોઇ એક રાજ્યતમાં વધુને વધુ કૌશલ્યશના હુન્નનર શીખવાડવાના પ્રયાસ થતા હોય તો આજે ગુજરાતની ધરતી પર થઇ રહ્યા છે. કારણ મને મારા યુવાધનની શક્તિેમાં ભરોસો છે, યુવાનો મારો તમારામાં ભરોસો છે. યુવાનો, મને વિશ્વાસ છે, આપણી ઇશ્વરીય શક્તિવ અને સરકાર દ્વારા થયેલું આયોજન બન્ને જો ભેગા મળે તો હિન્દુાસ્તાયની અંદર ગુજરાત નવી શક્તિો બનીને ઉભરે અને ગુજરાત આખા વિશ્વની આખામાં એક નવી શક્તિવ અને સામર્થ્યદ બનીને ઉભૂં રહી જાય તેવી મને પુરી શ્રદ્ધા છે.
આપણે આપણી શક્તિરના ભરોસે આગળ વધવું છે. ગુજરાતની અંદર વિકાસની યાત્રામાં 50 ટકા નારીશક્તિઆ જો ભાગીદાર બને તો આ વિકાસની યાત્રા કેટલી ઝડપી બને, કેટલી વ્યા5પક બને અને કેટલી ફળદાયી બને એનો મને પ્રત્યનક્ષ અનુભવ છે.
ગુજરાતની નારી શક્તિોના કૌશલ્યોને મારે વિકાસમાં જોડવું છે, એને નિર્ણયમાં મારે ભાગીદાર બનાવવી છે. એને મારે આર્થિક પ્રવૃત્તિનો અધિકાર આપવો છે. તેથી જ ગરીબ બહેનોના નાના-નાના સખીમંડળોની જાળ આખા ગુજરાતમાં પાથરી છે. મિશન મંગલમ્‌ એક એવું મીશન હાથમાં લીધું છે કે, જેને કારણે ગુજરાતની ગરીબમાં ગરીબ બહેન જેને ક્યાદરેય વ્યા જે પૈસા લેવા ન પડે અને ક્યા રેક ઓશિયાળા ન થવું પડે, દીકરો માંદો હોય, દીકરીને ભણાવવી હોય, દીકરીના લગ્ન‍ કરાવવા હોય, બાળકોની ચિંતા કરવી હોય, તેના હાથમાં પૈસા હાથવગા હોવા જોઇએ. ઓશિયાળી જીંદગી ન જોઇએ અને પરિવારના લોકોને પણ ઓશિયાળી જીંદગી જીવવી ન પડે તેવી ગૌરવપૂર્વક સ્થિનતિ માટે મારી માતાઓ અને બહેનો માટે આ મિશન મંગલમ્‌ હાથ ધર્યું છે.
ગુજરાતમાં લાખો સખી મંડળો બન્યામ છે. બેંકો સાથેના જોડાણ કર્યા છે. રૂપિયા હજાર કરોડ કરતાં વધારે માતબર રકમ આજે આ બહેનોના હાથમાં આવી છે. આ રકમ પાંચ હજાર કરોડ રૂપિયા સુધી લઇ જવાની નેમ છે.
આપ વિચાર તો કરો, ગરીબ બહેનોના નાના નાના સખીમંડળો પાસે મળીને હજાર કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફરતી થાય તો, ગુજરાતના ગ્રામીણ જીવનમાં ગરીબના કુટુંબની આર્થિક પ્રવૃત્તિ અંદર કેટલો મોટો વેગ આવશે, કેટલી વૈજ્ઞાનિક ઢબે પ્રગતિ થશે! મને તો પુરો વિશ્વાસ છે કે, ગુજરાતની વિકાસ યાત્રાને ખૂબ મોટી તાકાત આપવાનું કામ આવનારા દશકામાં માતાઓ-બહેનો કરવાની છે અને તેનો પાયો આ સરકારે રચી દીધો છે. આ મજબૂત પાયા પર વિકાસની નવી ઇમારત આપણે ઊભી કરવાના છીએ.
ગરીબ કલ્યાઆણ મેળા દ્વારા ગુજરાતે ગરીબીની કેટલી ચિંતા કરી, સામે જઇને સરકારની યોજનાના લાભ એમના ઘર સુધી પહોંચાડયો. હજારો કરોડો રૂપિયાના લાભો આપ્યા . પહેલીવાર ગરીબીની રેખા નીચે જીવનારા 0 થી 16 આંકના જે ભાઇઓ - બહેનો હતા એમને જમીનના પ્લોછટ આપવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું . હિન્દુકસ્તાઆનની અંદર ક્યાં ય આ કામ થયું નથી. જે લોકો ઉદ્યોગ ગૃહોના નામે ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માંગે છે એમને મારે ડંકાની ચોંટ પર કહેવું છે કે, હિન્દુ સ્તાનનમાં આ એક સરકાર જ એવી છે કે, જેણે 0 થી 16 અંકો નીચે જીવનારા ગરીબો, જેઓ ઘર માટે, જમીનના ટુકડા લેવા માટે હકદાર છે તેવા સૌને ઘરથાળની જમીન આપવાનું કામ આ સરકારે પરિપૂર્ણ કર્યું છે. 60-60 વર્ષોથી જે કામ નહોતા થયા તે કામો પરિપૂર્ણ કરી દીધા છે.
મને સંતોષ છે અને મને ગર્વ છે. મારી સરકાર ગરીબોના કલ્યાોણ માટે પ્રતિબદ્ધ છે. ભારત સરકારે ગરીબોના કલ્યાઅણ માટે 20 મુદ્દાની યોજના કાર્યરત કરી છે. એનું દર ત્રણ માસે મૂલ્યાંધકન થાય છે અને મારે સંતોષ સાથે કહેવું છે કે, ગરીબોના કલ્યાાણ માટેની યોજનાઓમાં સર્વોત્તમ કામ કરનારી સિદ્ધિ સતત કોઇએ પ્રાપ્તવ કરી હોય તો તેમાં ગુજરાતનું નામ પ્રથમ આવે છે.
ગુજરાતમાં ગરીબોને ઓશિયાળા નથી રાખવા, ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવા માટે કામ આપવું છે, હિંમત આપવી છે, યોજનાઓ આપવી છે એનો હાથ પકડીને એને બહાર લાવવા છે અને એના માટેનું અમે આયોજન કર્યું છે અને તેથી જ ગુજરાતે વિકાસનો જે મંત્ર લીધો છે તે મંત્રનો અર્થ શું છે? અમે કહીએ છીએ, સૌનો સાથ....સૌનો વિકાસ તેથી આઝાદીના આટલા વર્ષ પછી વહીવટી માળખામાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઇ. તો પ્રાંત કચેરીઓ ડબલ કરી નાંખી. જેથી કરીને સામાન્યજ માનવીને પોતાના ઘર આંગણે વધુ સુવિધા મળે. તાલુકા સરકાર, આપણો તાલુકો, વાયબ્રન્ટય તાલુકો, એક એવું અભિયાન ઉપાડયું છે. સાચા અર્થમાં સત્તાનું વિકેન્દ્રીોકરણ કેવી રીતે થાય, નાનામાં નાનો માનવી પણ સત્તાની અંદર ભાગીદાર કેવી રીતે બને, આયોજનની અંદર નાનામાં નાના આદમીની વાત કેવી રીતે સંભળાય એનું એક અદ્‌ભૂત કામ ગુજરાતે ઉપાડયું છે.
આપણો તાલુકો, વાયબ્રન્ટ તાલુકો-આ પ્રોજેકટ આવનારા દિવસોમાં સફળતા પ્રાપ્ત કરશે તેવી મારી પુરી શ્રદ્ધા છે. એના કામને વેગ આપવા માટે, હમણાં ચલો તાલુકેનું અભિયાન ચાલી રહ્યું છે. આખી રાજ્ય સરકાર તાલુકે, તાલુકે જઇને, સરપંચો સાથે બેસીને વિકાસનું આયોજન કરી રહી છે. હિન્દુજસ્તાસનમાં વિકેન્દ્રી કરણની વાતો વર્ષોથી થતી આવી છે. પણ વિકેન્દ્રી કરણ કરવા માટેનો રસ્તોુ કોઇને સુઝતો ન હતો. આપણો તાલુકો, વાયબ્રન્ટથ તાલુકો, ચલો તાલુકે અને ગરીબ કલ્યાોણ મેળા આ એવા નવતર પ્રયોગો છે કે જેના કારણે તાલુકા તાલુકા વચ્ચે, વિકાસની સ્પસર્ધા થવાની છે. એક તાલુકો બીજા તાલુકા કરતા આગળ નીકળે, એક તાલુકો ઇચ્છેસ કે મારી તાલુકાની પ્રજાને આ રીતે સુખી કરવી છે. બીજો તાલુકો વિચાર કરશે કે મારે તેના કરતાં પણ વધારે સુખી કરવાની છે. એક તાલુકો વિચાર કરે કે મારે મારા ગામડાંઓને આટલી સુવિધા આપવી છે તો બીજો તાલુકો વિચાર કરશે કે ના, એના કરતાં મારે વધારે આપવી છે. તાલુકે તાલુકે આવી તંદુરસ્તુ સ્પ ર્ધા ઊભી કરવી છે. અત્યાાર સુધી રાજ્યેની રચના અને ગતિવિધિ જિલ્લાઓ આધારિત હતી. હવે મારે તાલુકાઓ આધારિત કરવી છે. 25-26 જિલ્લાઓના ઉપર ઉભેલું રાજ્યિ હવે 225 તાલુકાઓના પિલર પર ઉભું રહેશે. આપ વિચાર કરો, 225 તાલુકાઓના આધાર સ્થં્ભી આ તાકાત કેટલી મોટી હશે? મારી શ્રદ્ધા છે-તાલુકાની ટીમમાં, મારી શ્રદ્ધા છે.-તાલુકાના નેતૃત્વ2ની અંદર, મારો ભરોસો છે-તાલુકાની સામર્થ્ય વાન શક્તિં ઉપર, આ ભરોસાના આધારે ગુજરાતને નવી ઉચાઈઓ પર લઇ જવાનું અભિયાન ઉપાડયું છે. અને આપ જોં જોં, જોત જોતામાં ગુજરાત દશેય દિશાઓમાં વિકાસની નવી સિદ્ધિઓ પ્રાપ્તત કરવા માટે આગળ ધપશે.
આઝાદીના આ 65માં પર્વે મહાપુરૂષોનું સ્મેરણ કરી રહ્યા છીએ ત્યા રે સંકલ્પર પણ કરવો જોઇએ. હવે આપણે અટકવું નથી. આપણે આ વિકાસયાત્રાને વધુને વધુ વેગ આપતા જ રહેવું છે. પ્રત્યેણક ક્ષેત્રમાં વિકાસ કરવો છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, રમતગમત હોય, યુવાનો હોય, માતાઓ, બહેનો હોય, ખેડૂત હોય, શહેરી-ગરીબો હોય, ગામડું હોય, શહેર હોય, દરેક આદિવાસી ભાઇ હોય, કે મારો સાગરખેડુ ભાઇ હોય, મારે સૌનો વિકાસ કરવો છે. આ વિકાસની યાત્રામાં આવો, આપણે સાથે મળીને આગળ વધીએ.
એક જ મંત્ર. સૌનો સાથ, સૌનો વિકાસ. એક વાર ગુજરાત વધુ વિકાસ કરશે તો દેશ વિકાસ પામશે. અને ભારતના વિકાસને માટે ગુજરાતનો વિકાસ એ જ મંત્ર.
આ પાવન પર્વે આવો, દેશના સ્વાેતંત્ર્ય વીરોને પ્રણામ કરીએ. દેશ માટે જીવન આપનારાઓનું પણ મહત્વર છે. દેશ માટે જીવી જનારાઓનું પણ મહત્વણ છે. આપણા માટે સૌ આદરણીય અને - શ્રધ્ધેવય છે જેમણે પણ બીજાના કલ્યા ણ માટે કંઇ પણ કર્યું છે એવા સૌને, હું નમન કરૂ઼ છું. સૌ આઝાદીના વીરોને નમન કરૂ઼ં છું.
જય જય ગરવી ગુજરાત...
ભારત માતા કી જય...
ભારત માતા કી જય...
વન્દેમ માતરમ્‌
વન્દેમ માતરરમ્‌
.......


૬૫મું આઝાદી પર્વઃ ર૦૧૧ ખેડા જિલ્લોઃ રાજયકક્ષાનો મહોત્સવ


સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાના દિને મુખ્ય મંત્રીશ્રી નડીયાદમાં દેશભક્તિથી છલકાતા નગરજનોના ઉમંગમાં સહભાગી બન્યા

ઝરમર વર્ષાની ધારા વચ્ચે પણ સમસ્ત નડિયાદ નગરમાં મુખ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિથી નગરજનો રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં હિલોળે ચડયા

સરદાર પટેલના જન્મસ્થળે જઇને લોહપુરૂષને શ્રદ્ધાસુમન અર્પણ કરી પૂર્વ સંધ્યાએ વિકાસના જનઉત્સવનો પ્રારંભ કરતા મુખ્ય મંત્રીશ્રી

આઝાદીની ૬પમા પર્વની ઉજવણીનો વિકાસ ઉત્સવ ઉજવતા ખેડા જિલ્લામાં રૂ. ૭પ૭ કરોડના ખર્ચે ૩૮ર૭ વિકાસકામોથી ધબકતાં ગામ-નગરો

ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં ""જ્ઞાનોદયને દ્વારેઃ ગુજરાત'' વિષયક વિઘાર્થીઓ સાથે ગોષ્ઠી

ગુજરાતમાં વર્લ્ડકલાસ ઇન્કયુબેશન સેન્ટર સ્થાપીને યુવા સંશોધકોને સંપૂર્ણ મદદ કરાશેઃ શ્રી નારાયણ મૂર્તિના નેતૃત્વમાં નવા શોધ સંશોધનને પ્રોત્સાહિત કરવાની આગવી પહેલ

""ગુજરાતની જનતાએ મને બધા ક્ષેત્રોમાં (દૂષણોની) સફાઇ કરવાની જવાબદારી સોંપી છે તે પૂર્ણ કરીશ''- મુખ્ય મંત્રીશ્રી

નડિયાદ શહેરઃ મહી આધારીત પાણી પુરવઠા યોજના રૂ. પ૭ કરોડ

ભૂગર્ભ ગટર વિસ્તૃતિકરણ યોજના રૂ. ૧૧૧.ર૦ કરોડ

નડિયાદ-કપડવંજ-મોડાસા રાજ્ય ધોરીમાર્ગ રૂ. ર૪૪ કરોડ

મુખ્ય મંત્રીશ્રીના હસ્તે સંપન્ન થયા ત્રણ વિકાસ પ્રોજેકટના કુલ રૂ. ૪૧૨ કરોડના ખાતમુહૂર્ત

સંતરામમંદિરમાં દર્શનાર્થે જઇ પૂજય મહારાજના આશીર્વાદ મેળવ્યા

હિન્દુ અનાથાશ્રમની પ્રવૃત્તિઓને બિરદાવી

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ૬પમા આઝાદી પર્વના રાજ્યકક્ષાના શાનદાર મહોત્સવની ઉજવણી કરી રહેલા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે દેશભક્તિનો સાક્ષાત્કાર કરાવતા નગરજનોના અભૂતપૂર્વ ઉમંગ-ઉત્સાહમાં આજે આખો દિવસ સહભાગી બન્યા હતા.

ઝરમર વર્ષાની ધારા વચ્ચે પણ સાક્ષરભૂમિ નડિયાદના સમસ્ત નગરવાસીઓ વિકાસ ઉત્સવ નિહાળવા હિલોળે ચડયા હોય તેવા આનંદ ઉલ્લાસમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નડિયાદમાં લોહપુરૂષ સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત લઇને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને આઝાદી પર્વની પૂર્વ સંધ્યાના વિકાસ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો.

મુખ્ય મંત્રીશ્રીએ નડિયાદમાં ત્રણ મહત્વના વિકાસકામોના ખાતમુર્હૂત કર્યા હતા. જેમાં નડિયાદ શહેર માટે મહી આધારિત રૂ. પ૭ કરોડની પાણી પુરવઠા યોજના, નડિયાદ શહેરની ભૂગર્ભ ગટર વિસ્તૃતિકરણની રૂ. ૧૧૧.ર૦ કરોડની જનસુખાકારી યોજના તથા નડિયાદ-કઠલાલ-કપડવંજ-મોડાસા રાજ્ય ધોરીમાર્ગના રૂ. ર૪૪ કરોડના માર્ગ વિકાસ પ્રોજેકટના ખાતમુર્હૂતનો સમાવેશ થાય છે.

ધર્મસંસ્કૃતિ રક્ષા અને માનવસેવા માટે પ્રસિદ્ધ સંતરામ મંદિરના દર્શનાર્થે જઇને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજય મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મુખ્ય મંત્રીશ્રીએ હિન્દુ અનાથાશ્રમની અનેકવિધ પ્રવૃત્ત્િાઓનું નિરીક્ષણ કરીને તેની પ્રસંશા કરી હતી.

વિકાસ પર્વ તરીકે આઝાદી પર્વની રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન ખેડા જિલ્લામાં દશ દિવસમાં એકંદરે રૂ. ૭પ૭ કરોડના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને નવા કામોની જાહેરાતો સાથે ૩૮ર૯ વિકાસકામોની અવિરત પ્રગતિયાત્રા રાજ્ય સરકારના તમામ મંત્રીશ્રીઓએ કરી હતી, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં વિશ્વકક્ષાનું, યુવાસંશોધકો માટે સંપૂર્ણ સહાય કરતું ઇન્કયુબેશન સેન્ટરઃ ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં મુખ્ય મંત્રીશ્રી

મુખ્ય મંત્રીશ્રીએ નડિયાદની ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીના વિઘાર્થી સંશોધકો દ્વારા નિર્મિત વિવિધ સંશોધન પ્રોજેકટની પ્રસ્તુતિ નિહાળીને જ્ઞાનોદયના દ્વારે ગુજરાત વિષયક યુવાગોષ્ઠી કરી હતી.

તેમણે ગુજરાત સરકાર કોઇપણ ક્ષેત્રમાં નવીનત્તમ વિચારો, શોધ સંશોધનો માટે સંપૂર્ણ પ્રોત્સાહન આપવા તત્પર છે તેવી નેમ વ્યકત કરી જણાવ્યું કે, રાજ્યમાં યુવા સંશોધનકારોને સંપૂર્ણપણે પ્રોત્સાહન, સમર્થન, પ્રેરણા અને સહાયરૂપ થવા વર્લ્ડકલાસ ઇન્કયુબેશન સેન્ટર ફોર યુથપાવર સ્થાપવાની દિશામાં રાજ્ય સરકારે પહેલ કરી છે અને શ્રી નારાયણ મૂર્તિજી તેનું સંચાલન નેતૃત્વ હાથ ધરે એવી વિનંતી પણ કરેલી છે.

મુખ્ય મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતના કોઇપણ યુવાને કોઇપણ ક્ષેત્રમાં સંશોધનના પ્રોજેકટ બનાવ્યા હશે અને યુનિવર્સિટીના માધ્યમથી તેમની સમક્ષ પ્રસ્તુત કરાશે તો આવા યુવા સંશોધકોને પણ પ્રેરણા અને પ્રોત્સાહન આપવા તેઓ તત્પર રહેશે.

૧પમી ઓગસ્ટ અને ર૬મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય દેશભક્તિના પર્વની ઉજવણી વિકાસ ઉત્સવ તરીકે જનશક્તિને જોડીને ઉજવવાનો નિર્ણય ગુજરાતમાં લોકપિ્રય બની ગયો છે તેને આવકારતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીના યુવા સંશોધકો અને તેમનામાં પ્રેરણા સિંચન કરનારા યુનિવર્સિટી સંચાલકોને વિશેષ અભિનંદન આપ્યા હતા.

આપણે રાષ્ટ્રીય પર્વોને દેશ અને સમાજ માટેના કર્તવ્યભાવના ઉજાગર કરવાના અવસર તરીકે ઉજવવા જોઇએ, એવી પ્રેરણા આપતા મુખ્ય મંત્રીશ્રીએ નડિયાદ શહેરમાં સફાઇનું અભિયાન સફળ બન્યું છે, તેનો ઉલ્લેખ કર્યો હતો.

મુખ્ય મંત્રીશ્રીએ માર્મિક શબ્દોમાં એમ પણ જણાવ્યું કે, જનતા જનાર્દને તેમને બધા ક્ષેત્રોમાં (દૂષણો)ના સફાઇની જવાબદારી સોંપી છે અને કાર્ય તેઓ પૂરી નિષ્ઠાથી નિભાવશે.

ગુજરાતે નવા વિચારો અને નવી શોધને ઉત્તેજન આપવા ઇનોવેશન કમિશન ફોર એજ્યુકેશન કાર્યરત કર્યું છે તેની ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી અને સમાજમાં નિરંતર નવા વિચારો, નવા સંશોધનોનો આવિષ્કાર થવો જોઇએ એમ જણાવ્યું હતું.

ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં ચાલતા વિવિધતાપૂર્ણ સમાજોપયોગી સંશોધનકાર્યને મુખ્ય મંત્રીશ્રીના આશીર્વાદથી નવું ચાલકબળ મળશે તેવી લાગણી સાથે સહુને આવકારતાં કુલપતિ ર્ડા. એચ. એમ. દેસાઇએ જણાવ્યું હતું કે, હાલમાં યુનિવર્સિટીમાં ર૮ સંશોધન પ્રોજેકટ ચાલી રહ્યા છે. સંસ્થામાં શોધાયેલું પોટ્રેઇટ બિલ્ડીંગનું સોફટવેર દેશભરની પોલીસ ગુનેગારોનો સ્કેચ બનાવવા વાપરે છે. કોમ્પ્યુટર એન્જીનિયરિંગના ભાષાકીય એકસૂત્રતા માટેના મેધધનુષ પ્રોજેકટ માટે પસંદ થયેલી દેશહની સંસ્થાઓમાં ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

શહેરી વિકાસ અને શહેરી સુખ સુવિધા માટે નડિયાદમાં પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના ખાતમુર્હૂર્ત

નડિયાદ શહેરની મહી કેનાલ આધારિત રૂ. પ૭ કરોડની પાણી પુરવઠા યોજના અને રૂ. ૧૧૧.ર૦ કરોડની ભૂગર્ભ શહેર ગટર વિસ્તૃતિકરણ યોજનાના ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત શહેરીકરણમાં ૪૦ ટકા વસતિ સાથે શહેરી વિકાસના નવા આયામો અપનાવી રહ્યું છે. ગુજરાતની શહેરી જનતાની સુખસુવિધા માટે સ્વર્ણિમ જયંતી મંત્રીશ્રી, શહેરી વિકાસ યોજના હાથ ધરી છે. સૌનો સાથ, સૌનો વિકાસ મંત્ર સાથે વિકાસમાં લોકશક્તિને જોડીને ગુજરાત નવી ઊંચાઇ ઉપર પ્રગતિ કરવા પ્રતિબદ્ધ બન્યું છે.

નડીયાદ-મહુધા-કઠલાલ-કપડવંજ-મોડાસા માર્ગનું વિસ્તૃતિ અને મજબૂતીકરણ થશે

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂ. ર૪પ કરોડના ખર્ચે તૈયાર થનારા નડિયાદ-મહુધા-કઠલાલ-કપડવંજ-મોડાસા રસ્તાના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણના કામનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, રસ્તો હવે બમણો પહોળો અને વધુ મજબૂત બનશે. તેનાથી નડિયાદ સીધેસીધું મુંબઇ-ઉદેપુર અને વાપી-શામળાજીથી જોડાશે. નડિયાદથી ઉત્તમ કામ શરૂ થાય તેવી પરંપરા આયોજનથી જળવાઇ છે. રાષ્ટ્રીય પર્વો હવે વિકાસના પર્વો બન્યા છે, તેવી લાગણી સાથે તેમણે જણાવ્યું હતું કે, લોકજાગૃતિ, લોક સહયોગ અને લોકશક્તિના સમન્વયથી રાજ્યના વિકાસની અભિનવ દિશા ખુલી છે.

માર્ગ વિકાસ પ્રોજેકટ ગુજરાત સરકારના રાજ્ય ધોરીમાર્ગ વિકાસની મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત હાથ ધરવામાં આવ્યો છે.

હિન્દુ અનાથાશ્રમની સેવા પ્રવૃત્તિઓની ભરપૂર પ્રસંશા

મુખ્ય મંત્રીશ્રીએ ૧૦૪ વર્ષથી સમાજના અનાથ બાળકોના સ્વમાનભેર જીવન ધડતર અને પુનઃસ્થાપન માટે સેવારત નડિયાદના પ્રસિદ્ધ હિન્દુ અનાથાશ્રમની સેવા પ્રવૃત્ત્િાઓનું નિરીક્ષણ કર્યું હતું અને ૧૦૦ જેટલા બાળકોને સમાજના વાલીઓ તથા સરકાર ભેગા મળીને જે આત્મવિશ્વાસથી જીવન જીવવવાનો અવસર આપી રહ્યા છે, તેને પ્રેરક ગણાવ્યો હતો. સમાજની શક્તિ શાસનની શકિત કરતા વધારે છે તેનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ હિન્દુ અનાથાશ્રમના સંચાલનમાં સહયોગી સહુને અભિનંદન આપ્યા હતા.

પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દિનશા પટેલે ખાસ ઉપસ્થિત રહી મુખ્ય મંત્રીશ્રી, સામાજિક સુરક્ષા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી શ્રી ફકીરભાઈ વાધેલા તથા જિલ્લા પ્રભારી શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાનું ભાવભર્યું સ્વાગત કરી હિન્દુ અનાથાશ્રમની સેવાવૃત્તિની રૂપરેખા આપી હતી.

આજના વિવિધ કાર્યક્રમોમાં જિલ્લા પ્રભારી અને શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ફકીરભાઈ વાધેલા, પાણી પુરવઠા મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ, માર્ગ અને મકાન રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ, શહેરી વિકાસ અને મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઇ, ધારાસભ્યશ્રીઓ શ્રી દેવુસિંહ, કનુભાઈ ડાભી, નડિયાદ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી સંજય દેસાઇ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી રાકેશ રાવ, પૂર્વ મંત્રી શ્રી બિમલ શાહ, પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ-નાથધામ છેઃ મુખ્ય મંત્રીશ્રી

હિન્દુ અનાથાશ્રમની અભિપ્રાય પોથીમાં નરેન્દ્રભાઇ મોદીનાં શબ્દ પુષ્પો

સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે નડિયાદ પધારેલા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રી હિન્દુ અનાથાશ્રમની મુલાકાત લઇ બાળકો સાથે સંવાદ કર્યો હતો.

આશ્રમની અભિપ્રાયપોથીમાં મુખ્યમંત્રીશ્રીએ લખેલ નોંધ અક્ષરશઃ પ્રમાણે છે.

આ સ-નાથધામ છે, પૂ. બાપુના ચરણરજથી પાવન થયેલ તીર્થભૂમિ છે- તપોવન છે. અહીં ભાવિ પેઢીને સનાથ બનાવવાના સંસ્કારયજ્ઞને હું વંદન કરું છું ખૂબખૂબ શુભેચ્છા, અભિનંદન - નરેન્દ્ર મોદી

અનાથાશ્રમના બાળકોને વહાલપૂર્વક સંબોધન કર્યાબાદ મુખ્યમંત્રીશ્રીએ તેઓ સાથે સંવાદ કરતાં પૂછયું હતું કે, તમને ખબર છે, આવતી કાલે શું છે? બાળકોએ જવાબ આપ્યોઃ ""૧૫મી ઓગસ્ટ''

૧૫મી ઓગસ્ટે શું હોય? મુખ્યમંત્રીશ્રી - બાળકો કહેઃ સ્વાતંત્ર્ય દિન.

આમ વાતવાતમાં મુખ્યમંત્રીશ્રીએ મહાત્માગાંધીજી અને તેમના અનાથાશ્રમ સાથેના અનુસંધાન અંગે બાળકોને જાણકારી આપી હતી. પૂ. ગાંધીજીની લડતમાં એમના મહત્ત્વના સાથીદાર તરીકે સરદાર પટેલની પણ સ્મૃતિ બાળકોને કરાવી હતી.

પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગાંધી-સરદાર સ્મૃતિભવન, લાયબ્રેરી, કૉમ્પ્યુટરરૂમ વગેરેની મુલાકાત લીધી હતી.