જેતલસરના માજી સરપંચ
પરબતભાઈ ઠુંમરનું અવસાન
જેતલસર: જેતલસર ગામના માજી સરપંચ પરબતભાઈ તેજાભાઈ ઠુંમર (ઉ.વ.78)
તે તનસુખભાઈ અને હિતેશભાઈના પિતા તા.30 નારોજ અવસાન પામેલ છે. બેસણું તા.2.2. ને સોમવારે, બપોરે 3 થી 6, તેમના નિવાસસ્થાને, આસોપાલવના ઓટા સામે, જેતલસર ગામ ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812





