LinkedIn Groups | |||||
OK, I am about to blow your mind! I have put together a list of over 135 social media eBooks, guides, white papers and other resources for you, and they are all FREE! It's a cornucopia of everything from Facebook and Twitter to Pinterest and Google+ to Mastering Content to Maximizing LinkedIn... the list goes on and on. | |||||
| Don't want to hear from the manager? Unsubscribe here
|
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 4 જૂન, 2013
Unbelievable - over 900 free eBooks, guides, white papers and more, all complimentary!
Ahmedabad Product Fair on Sunday, 23rd June 2013
| On behalf of Forever Living Imports (India) Pvt. Ltd. Mailing Address: Forever Plaza, 74 Hill Road, Bandra (W), Mumbai 400 050 | 022 - 6641 4000. |
| if you are unable to view this mailer, please click here |
You are receiving this email because of your relationship with Forever Living Products. To ensure that you continue to receive emails from Forever Living Products, please add noreply@flpindia.net to your Address Book or Safe List. To safely unsubscribe or modify your subscription settings please click here
મહિને માત્ર રૂપિયા ૧૦૦૦ માં કેન્સરની દવા
મહિને માત્ર રૂપિયા ૧૦૦૦ માં કેન્સરની દવા
મુંબઈ, તા. ૩ :. એ સૌ કોઈ જાણે છે કે, કેન્સરની સારવારમાં મહિને લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. સમાજમાં કેન્સરના દર્દીઓ ખૂબ વધ્યા છે. દરેક કેન્સરના દર્દી સારવારનો લાખો રૂપિયાનો ખર્ચ ઉઠાવી શકવા સક્ષમ હોતા નથી ત્યારે મુંબઈની ટાટા મેમોરીયલ હોસ્પીટલના ડોકટરોની ટીમે એવી થેરાપી વિકસાવી છે જેમાં કેન્સરની સારવારનો ખર્ચ મહિને માત્ર રૂા. ૧૦૦૦ આવે છે! ટાટા મેમોરીયલ હોસ્પીટલના ડોકટરોએ લો-ડોઝ-લો-કોસ્ટ થેરાપી વિકસાવી છે કે જેમાં દવાનો પ્રમાણમાં હળવો અને સસ્તો ડોઝ આપી સારવાર કરવામાં આવે છે. એક સાથે ભારેખમ ડોઝ આપવાના બદલે દરરોજ ઓછા ડોઝની દવાઓનું મિશ્રણ આપવામાં આવે છે. ટાટા મેમોરીયલ હોસ્પીટલ, પરેલ, ના મેડીકલ ઓન્કોલોજી વિભાગના વડા ડો. શ્રીપદ બનવાલી કે જેઓ આ થેરાપી પર કાર્ય કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે, કેન્સરના દર્દીઓએ હવે લાખો રૂપિયાના ખર્ચની ચિંતા કરવાની જરૂર નથી. કેન્સરના સંશોધન પર કરાઈ રહેલા અબજો રૂપિયાના ખર્ચની ચિંતા પણ હવે કરવી નહીં પડે. અહીં જે નવી થેરાપી વિકસાવવામા આવી છે તેમા કેન્સરની સારવારનો ખર્ચ ઘણો ઘટી જશે. ડો. બનવાલીના સાથી ડો. સરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યુ કે, આ થેરાપીથી જે પરિણામ આવ્યા છે તે આヘર્યજનક છે. ભારતમાં દર વર્ષે અંદાજે કેન્સરના ૧૦ લાખથી વધુ કેસ જોવા મળે છે. આ સંશોધન કેન્સરની સારવારમાં ખૂબ ઉપયોગી નિવડશે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં કેન્સરની સારવારમાં દર્દીઓને મોટી રાહત થશે. જો કે કેન્સરની આ સારવાર પર હજુ સંશોધન કાર્ય ચાલી રહ્યુ છે. હાલ કેન્સરની સારવારમાં દર્દીને અપાતી કિમો થેરાપીમાં વધુમાં વધુ ડોઝનો ઉપયોગ થાય છે. જ્યારે નવી સારવાર હેઠળ દર્દીને ખૂબજ ઓછો ડોઝ પરંતુ નિયમીત રીતે આપવામાં આવે છે. મેટ્રોનોમીક નામની આ થેરાપીની આડઅસરો પણ ખૂબ ઓછી છે. જેના દ્વારા દર્દી વધુ સારી રીતે જીવન જીવી શકે છે. દર્દીને સતત ૨૧ દિવસ કે તેથી વધુ દિવસ માટે ચોક્કસ દવાનો હળવો ડોઝ લેવાનું જણાવવામાં આવે છે ત્યારબાદ એક સપ્તાહનો વિરામ આપવામાં આવે છે. ત્યારબાદ ફરી કેટલાક મહિનાઓ સુધી આ સારવાર ચાલુ રાખવામાં આવે છે. ડો. બનવાલીનું આ ચમત્કારીક સંશોધન કાર્ય મેડીકલ જર્નલ લાનસેટ ઓન્કોલોજીના મે મહિનાના ઈસ્યુમાં પ્રકાશીત થયુ છે. ટાટા મેમોરીયલ હોસ્પીટલમાં કેન્સરના હજારો દર્દીઓ આ નવી પદ્ધતિ હેઠળ સારવાર મેળવી રહ્યા છે.
મુંબઈ, તા. ૩ :. એ સૌ કોઈ જાણે છે કે, કેન્સરની સારવારમાં મહિને લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. સમાજમાં કેન્સરના દર્દીઓ ખૂબ વધ્યા છે. દરેક કેન્સરના દર્દી સારવારનો લાખો રૂપિયાનો ખર્ચ ઉઠાવી શકવા સક્ષમ હોતા નથી ત્યારે મુંબઈની ટાટા મેમોરીયલ હોસ્પીટલના ડોકટરોની ટીમે એવી થેરાપી વિકસાવી છે જેમાં કેન્સરની સારવારનો ખર્ચ મહિને માત્ર રૂા. ૧૦૦૦ આવે છે! ટાટા મેમોરીયલ હોસ્પીટલના ડોકટરોએ લો-ડોઝ-લો-કોસ્ટ થેરાપી વિકસાવી છે કે જેમાં દવાનો પ્રમાણમાં હળવો અને સસ્તો ડોઝ આપી સારવાર કરવામાં આવે છે. એક સાથે ભારેખમ ડોઝ આપવાના બદલે દરરોજ ઓછા ડોઝની દવાઓનું મિશ્રણ આપવામાં આવે છે. ટાટા મેમોરીયલ હોસ્પીટલ, પરેલ, ના મેડીકલ ઓન્કોલોજી વિભાગના વડા ડો. શ્રીપદ બનવાલી કે જેઓ આ થેરાપી પર કાર્ય કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે, કેન્સરના દર્દીઓએ હવે લાખો રૂપિયાના ખર્ચની ચિંતા કરવાની જરૂર નથી. કેન્સરના સંશોધન પર કરાઈ રહેલા અબજો રૂપિયાના ખર્ચની ચિંતા પણ હવે કરવી નહીં પડે. અહીં જે નવી થેરાપી વિકસાવવામા આવી છે તેમા કેન્સરની સારવારનો ખર્ચ ઘણો ઘટી જશે. ડો. બનવાલીના સાથી ડો. સરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યુ કે, આ થેરાપીથી જે પરિણામ આવ્યા છે તે આヘર્યજનક છે. ભારતમાં દર વર્ષે અંદાજે કેન્સરના ૧૦ લાખથી વધુ કેસ જોવા મળે છે. આ સંશોધન કેન્સરની સારવારમાં ખૂબ ઉપયોગી નિવડશે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં કેન્સરની સારવારમાં દર્દીઓને મોટી રાહત થશે. જો કે કેન્સરની આ સારવાર પર હજુ સંશોધન કાર્ય ચાલી રહ્યુ છે. હાલ કેન્સરની સારવારમાં દર્દીને અપાતી કિમો થેરાપીમાં વધુમાં વધુ ડોઝનો ઉપયોગ થાય છે. જ્યારે નવી સારવાર હેઠળ દર્દીને ખૂબજ ઓછો ડોઝ પરંતુ નિયમીત રીતે આપવામાં આવે છે. મેટ્રોનોમીક નામની આ થેરાપીની આડઅસરો પણ ખૂબ ઓછી છે. જેના દ્વારા દર્દી વધુ સારી રીતે જીવન જીવી શકે છે. દર્દીને સતત ૨૧ દિવસ કે તેથી વધુ દિવસ માટે ચોક્કસ દવાનો હળવો ડોઝ લેવાનું જણાવવામાં આવે છે ત્યારબાદ એક સપ્તાહનો વિરામ આપવામાં આવે છે. ત્યારબાદ ફરી કેટલાક મહિનાઓ સુધી આ સારવાર ચાલુ રાખવામાં આવે છે. ડો. બનવાલીનું આ ચમત્કારીક સંશોધન કાર્ય મેડીકલ જર્નલ લાનસેટ ઓન્કોલોજીના મે મહિનાના ઈસ્યુમાં પ્રકાશીત થયુ છે. ટાટા મેમોરીયલ હોસ્પીટલમાં કેન્સરના હજારો દર્દીઓ આ નવી પદ્ધતિ હેઠળ સારવાર મેળવી રહ્યા છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)