અનુયાયીઓ

બુધવાર, 31 ઑગસ્ટ, 2011

ટેલિકોમ વિભાગ માત્ર ૮ ઓપરેટરનાં લાઇસન્સ રદ કરવા સંમત

ટેલિકોમ વિભાગ માત્ર ૮ ઓપરેટરનાં લાઇસન્સ રદ કરવા સંમત: ફરજિયાત કામગીરી પૂરી કરવામાં નિષ્ફળ જવા બદલ માત્ર આઠ ટેલિકોમ ઓપરેટરોનાં લાઇસન્સ રદ કરવાનો ટેલિકોમ વિભાગે (ડોટ) નિર્ણય...

નાણાભીડમાં સપડાયેલ એર ઇન્ડિયાને સરકારની રૂ. ૭૦૫ કરોડની મદદ

નાણાભીડમાં સપડાયેલ એર ઇન્ડિયાને સરકારની રૂ. ૭૦૫ કરોડની મદદ: એર ઇન્ડિયાને તેનાં દેવાં પેટે એડહોક ધોરણે રૂ. ૫૦૦ કરોડની ચુકવણી કરાયા બાદ સરકાર ટૂંક સમયમાં જ નેશનલ કેરિયરને...

માધુરી અને શીતલ મફતલાલનો કાનૂની જંગ વકર્યો

માધુરી અને શીતલ મફતલાલનો કાનૂની જંગ વકર્યો: મફતલાલ પરિવારમાં છેલ્લાં સાસુ અને પુત્રવધૂ વચ્ચે ચાલતું વારસાયુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. ૭૮ વર્ષનાં માધુરી...

ચીનનું જહાજ ભારતની જાસૂસી કરતાં ઝડપાયું

ચીનનું જહાજ ભારતની જાસૂસી કરતાં ઝડપાયું: ચીનનું એક જહાજ માછલી પકડવાના ટ્રોલર સ્વરૂપે ભારતની જાસૂસી કરતાં પકડાતાં નવી દિલ્હીની ચિંતા વધી ગઇ છે.

મુંબઈની હોટેલમાં સેક્સરેકેટનો પર્દાફાશ

મુંબઈની હોટેલમાં સેક્સરેકેટનો પર્દાફાશ: મુંબઈમાં અંધેરી-કુર્લા રોડ પર આવેલી એક હોટેલમાં સેક્સરેકેટનો પર્દાફાશ થયો છે. અંધેરીના જે. બી. નગરમાં આવેલી 'ધ સન-એન-શીલ'...

નવજાત શિશુના મૃત્યુદરમાં ૩૩ ટકાનો ઘટાડો

નવજાત શિશુના મૃત્યુદરમાં ૩૩ ટકાનો ઘટાડો: વર્ષ ૧૯૯૦થી વર્ષ ૨૦૦૯ વચ્ચેના ગાળામાં ભારતમાં નવજાત બાળકોનાં મોતની ટકાવારીમાં ૩૩ ટકાનો ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો...

ગંગા નદીની સફાઇ પાછળ સરકારે કર્યો રૂ. 896 કરોડનો ખર્ચ

ગંગા નદીની સફાઇ પાછળ સરકારે કર્યો રૂ. 896 કરોડનો ખર્ચ: કેન્દ્ર સરકારે ગંગા નદીની સફાઇ માટે બનાવવામાં આવેલી ગંગા કાર્ય યોજના હેઠળ અત્યાર સુધી 896.05 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. મંગળવારે આ માહિતી સંસદને આપવામાં આવી હતી.

મનિષ તિવારી સ્ટેન્ડિંગ કમિટિમાંથી બહાર

મનિષ તિવારી સ્ટેન્ડિંગ કમિટિમાંથી બહાર: જનલોકપાલ બીલને સ્ટેન્ડિંગ કમિટીની પાસે મોકલવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર કમિટિમાં કેટલાક બદલાવ કરવામાં આવી શકે છે. જન લોકપાલ બીલ મામ

સરકારને હચમચાવી મૂકનાર અણ્ણાને પણ લાગે છે ડર! શેનો?

સરકારને હચમચાવી મૂકનાર અણ્ણાને પણ લાગે છે ડર! શેનો?: અણ્ણાને એ વાતની જાણકારી છે કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ તેમનું સારું કવરેજ કર્યું છે. લોકોએ તેમને બહુ સારો પ્રતિભાવ આપ્યો છે. મંગળવારની સવારની શરૂઆત અણ્ણાએ વૉક કરીને

લોકસભામાં 5 સપ્ટેમ્બરના રોજ જસ્ટીસ સેન કરશે મહાભિયોગનો સામનો

લોકસભામાં 5 સપ્ટેમ્બરના રોજ જસ્ટીસ સેન કરશે મહાભિયોગનો સામનો: સંસદના ઉચ્ચ સદનમાં મહાભિયોગનો સામનો કરી ચૂકેલા જસ્ટીસ સૌમિત્ર સેનના વિરૂદ્ધ લોકસભામાં 5 સપ્ટેમ્બરના રોજ મહાભિયોગ ચલાવવામાં આવશે. લોકસભા સચિવાલયે જસ્ટી

એર ઈન્ડિયાના વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

એર ઈન્ડિયાના વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ: એર ઈન્ડિયાના જેદ્દા-મુંબઈ વિમાનમાં ટેકનિકલ ખાલી બુધવારે મુંબઈ હવાઈ મથક પર કટોકટીની સ્થિતિમાં ઉતારવામાં...

સહારાના 16 અરબ ડોલર ચૂકવી દીધાના દાવાથી આરબીઆઇ પરેશાન

સહારાના 16 અરબ ડોલર ચૂકવી દીધાના દાવાથી આરબીઆઇ પરેશાન: સહારા ઇન્ડિયા ફાઇનાન્સીયલ કોર્પોરેશને (એસઆઇએફએલ) મંગળવારે બજાર અને નિયામકોને અચંબિત કરી દીધા છે. કંપનીએ એવો દાવો કર્યો છે કે તે 73,000 કરોડ

લાંચ લેનારા આઈટી કમિશ્નર 10 દિવસના રિમાંડ પર

લાંચ લેનારા આઈટી કમિશ્નર 10 દિવસના રિમાંડ પર: સીબીઆઈની વિશેષ અદાલતે એક ખાનગી સંસ્થાન સાથે બે લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપસર ગત સોમવારે અટકાયતમાં લેવાયેલા ઈન્કમટેક્ષ કમિશ્નર દયા શંકરને આગામી સાત સપ્ટેમ્બર...

ટ્રેનમાં સ્ટંટ કરવા મોંઘા પડી શકે છે... જરા આ નમૂનો જોઇ લો !

ટ્રેનમાં સ્ટંટ કરવા મોંઘા પડી શકે છે... જરા આ નમૂનો જોઇ લો !: મુંબઇની એક લોકલ ટ્રેનમાં સ્ટંટ કરતા બે યુવકોની નકલ કરવી એક યુવાનને ભારે પડી ગઇ. આ ચિત્રો જોઇને તમને ખ્યાલ આવશે કે આ ખતરનાક સ્ટંટનો શું અંજામ આવી

અણ્ણા હઝારેના સ્વાસ્થ્યમાં સુધારો : ડોક્ટર

અણ્ણા હઝારેના સ્વાસ્થ્યમાં સુધારો : ડોક્ટર: જન લોકપાલ બિલની માંગણીને લઈને 288 કલાકના અનશન કરનારા સામાજીક કાર્યકર અણ્ણા હઝારેનું સ્વાસ્થ્ય સુધરી...

ભાદર નદીમાં લાપતા ગોવિંદ રામ ની પણ લાશ મળી.

ભાદર નદીમાં લાપતા ગોવિંદ રામ ની પણ લાશ મળી.
જેતપુર ની ભાદર નદીમાં તણાયેલા બે બિહારી યુવાનો પૈકી આજે સવારે ધર્મેન્દ્ર ની લાશ મળ્યા બાદ આ લખાય છે ત્યારે રાત્રીના આઠ વાગ્યાની આસપાસ લાપતા ગોવિંદ રામ ની પણ લાશ જેત્પુર્પના કેરાળી ગામ નાઝીકની ભાદર નદીમાંથી મળી હોવાનું કેરલીના સરપંચ દ્વારા જેતપુર જાણ કરતા સુધરી સભ્ય હિતેશ રામાણી એ જેતપુર પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ તેમજ જેતપુરના મામલતદાર વિગેરે સરકારી તંત્રોને બનાવ જગ્યા એ પહોચવાની તાકીદ કરી છે.

નાસિકમાં કિશોરીને બળાત્કાર બાદ જિવતી સળગાવી

નાસિકમાં કિશોરીને બળાત્કાર બાદ જિવતી સળગાવી: મહારાષ્ટ્રના નાસિકમાં એક કિશોરી સાથે બળાત્કાર કરીને તેને જિવતી સળગાવી દેવાની કોશિશ કરવામાં આવી છે. ગંભીર હાલતમાં આ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

નાસિકમાં કિશોરીને બળાત્કાર બાદ જિવતી સળગાવી

નાસિકમાં કિશોરીને બળાત્કાર બાદ જિવતી સળગાવી: મહારાષ્ટ્રના નાસિકમાં એક કિશોરી સાથે બળાત્કાર કરીને તેને જિવતી સળગાવી દેવાની કોશિશ કરવામાં આવી છે. ગંભીર હાલતમાં આ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિના વિમાનમાં ટેક્નીકલ ખરાબી

રાષ્ટ્રપતિના વિમાનમાં ટેક્નીકલ ખરાબી: રાષ્ટ્રપતિ આશ્રમ્મ મેદાનથી સવારના 10 વાગ્યે હેલિકોપ્ટરથી રવાના થવાનો કાર્યક્રમ હતો. તેઓ 11 વાગ્યે તિરૂવનંતપુરમમાં એક મહત્વના કાર્યક્રમમાં હાજરી આપવા જઇ રહ્યા હતા

કપિલ સિબ્બલને ત્યાં મોકલવામાં આવી એક લાખની ‘લાંચ’!

કપિલ સિબ્બલને ત્યાં મોકલવામાં આવી એક લાખની ‘લાંચ’!: હવે દિલ્હી પોલીસ આ મુદ્દાની તપાસ કરી રહી છે કે આ ચેક કોઇ કાવતરા અંતર્ગત તો મોકલવામાં નહતો આવ્યો ને. મજાની વાત તો એ છે કે 'લાંચ' મોકલનાર વ્યક્તિએ જે એકાઉન્ટનો

નવેમ્બર સુધી ભારતમાં 9/11ને અંજામ આપી શકે છે અલકાયદા

નવેમ્બર સુધી ભારતમાં 9/11ને અંજામ આપી શકે છે અલકાયદા: અલ કાયદા તેના પ્રમુખ ઓસાબા બિન લાદેનની મોતનો બદલો લેવા માટે ભારત પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. અલકાયદાના આતંકી હુમલામાં અમેરિકામાં

જેતપુર ની ભાદર નદીમાં લાપતા બેમાંના એક બિહારી યુવાનની લાશ મળી.

આજથી ૩૬ કલાક પહેલા ભાદર ડેમ ના પાટિયા ખોલતા જેતપુર ની ભાદર નદીમાં આવેલા ઘોડાપૂરમાં ચાર બિહારી યુવાનો તણાયા હતા. જેમાના બેને તરતા આવડતું હોય પવન અને વિકાસ નામના યુવાનો બચી ગયા હતા.
પણ ધર્મેન્દ્રરામ અને ગોવિંદરામ નામના બે યુવાનો નદીના પાણીમાં ગરક થઇ ગયા હતા. જેતપુર રાજકોટ અને ગોંડલ ના તરવૈયાઓ એ ભારે જહેમત ઉઠાવી લાપતા યુવાનોને શોધવા કવાયત આદરી હતી. પણ બંનેની લાશો હાથ આવી નહોતી.
દરમિયાન આજે સવારે ભાદર નદીના જુના પુલ હેઠળના પાણીમાં લાશ પડી હોવાની પોલીસ તેમજ જેતપુર નગર પાલિકાને જાણ કરતા પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ, સુધરાઇ સભ્ય હિતેશ રામાણી, કે.બી.પટેલ., કેતન પંડ્યા વિગેરે કાફલો ઘટના સ્થળે દોડી જઈ મૃતકની(ધર્મેન્દ્રરામ ) ની લાશ ને હારુન રફાઇ, કિશોર રાંક વિગેરે દ્વારા પાણીમાંથી કઢાવી સરકારી દવાખાને ખસેડી હતી. જયારે હિતેશ રામાણી અને કિશોરભાઈ સહિતનો કાફલો અત્યારે જેતપુર છેક ઉપલેટા પંથકના નદી ના કાંઠાળ વિસ્તારો ખુંદી નદી કાંઠાના ખેડૂતોને બનાવથી વાકેફ કરી કોઈ (ગોવિંદ રામ ) કે યુવાનની લાશ જોવા મળે તો તેઓને જાણ કરવા અનુરોધ કરી રહ્યા હોવાનું યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવેલ.