અનુયાયીઓ

શનિવાર, 30 જૂન, 2012

અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓએ અરજી કરવી સાહસિક પગપાળા વન વિસ્તાધર પરિભ્રમણ કાર્યક્રમ

અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃતતિક પ્રવૃતિના ઉપક્રમે સાહસિક પગપાળા વન વિસ્તા ર
પરિભ્રમણ ઓગષ્ટી-૨૦૧૨ દરમ્યાેન દાહોદ જિલ્લાકના જંગલોમાં ૧૦ દિવસનો
કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ગુજરાતના રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય
મર્યાદા (તા.૩૦/૦૬/૨૦૧૨ના રોજ)હોય અને ભાગ લેવા ઈચ્છુ ક યુવક–યુવતિઓએ
પુરૂં નામ, સરનામું, જન્મ તારીખ (પુરાવા સાથે), શૈક્ષણિક લાયકાત,
વ્યકવસાય, એન.સી.સી./પર્વતારોહણ, રમતગમત સ્પ્ર્ધામાં ભાગ લીધેલ હોય તો
તેની વિગત, શારિરીક તંદુરસ્તીથ અંગેનું દાકતરી પ્રમાણપત્ર, જાતિ અંગેના
દાખલાની નકલ, અગાઉ આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગતો,
વાલીનો સમંતિપત્રક, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સાથે
તા.૨૫-૦૭-૨૦૧૨ સુધીમાં લેખિત અરજી જિલ્લાવ રમત ગમત અધિકારીશ્રીની કચેરી,
બહુમાળી ભવન, જિલ્લાી સેવા સદન, ભાગ-૨, પ્રથમ માળે, રૂમ નં.-૩૫ ગોધરા જિ.
પંચમહાલને મોકલી આપવા કમિશ્ન ર, યુવક સેવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિ
ગાંધીનગર અને જિલ્લાજ રમતગમત અધિકારીશ્રી-અમરેલીની સંયુક્ત યાદીમાં
જણાવાયું છે.

સામાન્યિ જાતિના ૮ થી ૧૩ વર્ષ વયમર્યાદા ધરાવતા બાળકો ભાગ લઇ શકશે
ડાંગ જિલ્લાકમાં યોજાનાર એડવેન્ચીર કોર્સ
અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃ ત્તિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર દ્વારા ડાંગ
જિલ્લાૃમાં ૭ દિવસીય એડવેન્ચાર કોર્સ નું આયોજન કરવામાં આવ્યુક છે.
આ માટે રાજ્યના સામાન્યછ જાતિના ૮ થી ૧૩ વર્ષ વયમર્યાદા (તા.૩૦/૦૬/૨૦૧૨ના
રોજ) ધરાવતા ૧૦૦ બાળકો ભાગ લઇ શકશે. અરજી સાથે (૧) પુરૂ નામ, (૨) સરનામુ
(ફોન નંબર સાથે), (૩) જન્મબતારીખ, (૪) શૈક્ષણિક લાયકાત, (૫) રમતગમત
સ્પનર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, (૬) શારીરિક તંદુરસ્તીન ધરાવતાં
હોવાનું ડોક્ટરી પ્રમાણપત્ર, (૭) વાલીનો સંમતિપત્ર, (૮) તાજેતરના
પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી તા.૨૫/૦૭/૨૦૧૨ સુધીમાં જિલ્લા
રમતગમત અધિકારીશ્રી, આશ્રમ રોડ, ડાંગ ક્લબ, આહવા જિ. ડાંગને મોકલી આપવાની
રહેશે. અધૂરી વિગતવાળી અરજી ધ્યાીને લેવાશે નહી. પસંદગી પામેલ
શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે, તેમ યુવક સેવા અને
સાંસ્કૃિત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગર તથા જિલ્લાર રમતગમત
અધિકારીશ્રી-અમરેલીની સંયુક્ત યાદીમાં જણાવાયુ છે.

કોઇપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર ચિંતિત છે
-કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી

અમરેલી શહેરની ૧૩ પ્રાથમિક શાળામાં ૧૪૬ કુમાર અને ૨૦૪ કન્યાેઓ સહિત ૩૫૦
બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યોઇ

અમરેલી
પટેલ વાડી-હિરામોતી ચોક-અમરેલી ખાતે શહેરી વિસ્તારરના શાળા
પ્રવેશોત્સાવમાં દીપ પ્રાગ્ટય કરી અમરેલી શહેરની ૧૩ પ્રાથમિક શાળાના ૧૪૬
કુમાર અને ૨૦૪ કન્યાાઓ સહિત ૩૫૦ બાળકોને પ્રવેશ આપતા કૃષિમંત્રીશ્રી
દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યુે હતુ કે, શાળા પ્રવેશની ઉંમરે કોઇપણ બાળક શાળા
પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર ચિંતિત છે.
મંત્રીશ્રીએ ઉર્મયુ હતુ કે, સરકાર તરફથી વિદ્યાર્થીઓને શાળામાં ભોજન,
પાઠ્યપુસ્તળક, ગણવેશ અને સાયકલ જેવી સુવિધા આપવામાં આવે છે તેમજ
શિક્ષકોને અપીલ કરતા મંત્રીશ્રી સંઘાણીએ કહ્યુ હતુ કે, સમાજમાં શિક્ષણ
માટે જાગૃત્તિ આવે અને વિદ્યાર્થીઓને વધુ સારુ શિક્ષણ મળી રહે તેવા
પ્રયાસો કરવાની આવશ્યકતા છે.
મંત્રીશ્રીએ જણાવ્યુિ હતુ કે, વિકાસના પાયામાં શિક્ષણનું મહત્વય છે
ત્યાતરે ગુજરાતના વિકાસની ધરોહરને વધુ મજબૂત બનાવવા બાળકોને શૈક્ષણિક
રીતે વધુ આગળ કરવા આવશ્યક રહે છે. આથી મુખ્યેમંત્રીશ્રી નરેન્દ્રભાઇ
મોદીના શાસન હેઠળની સરકાર છેવાડાના વિસ્તાકરમાં પણ શિક્ષણનું સ્તાર ઉંચુ
આવે તે માટે પ્રયત્નરશીલ છે.
શાબ્દિનક સ્વા ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-વ- માર્કેટ યાર્ડ ચેરમન શ્રી
પી.પી. સોજીત્રાએ તથા પ્રાસંગિક પ્રવચન જિલ્લાિ વિકાસ અધિકારી શ્રી
આલોકકુમાર પાંડેએ કર્યુ હતુ.

સ્કોમપ અંતર્ગત પાર્ટ ટાઇમ અંગ્રેજી તાલીમ વર્ગ યોજાશે

યુવાનોનું અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વં વધે તે માટે રોજગાર કચેરી દ્વારા
સ્કોેપ અંતર્ગત પાર્ટ ટાઇમ અંગ્રેજી તાલીમ વર્ગ યોજાશે. એસસી, એસટી,
બીપીએલ તથા મહિલા ઉમેદવારોને રૂ.૧૫૦૦ અને બક્ષી પંચ તથા જનરલ ઉમેદવારોને
રૂ.૧૦૦૦ સ્ટા,ઇપેન્ડ, આપવામાં આવશે.
રોજગાર કચેરીમાં નામ નોંધાવેલ ધો. ૧૦ પાસથી સ્નાાતક સુધીના ઉમેદવારો
અંગ્રેજી તાલીમ વર્ગના ફોર્મ મેળવીને અરજી કરી શકશે. તેમ રોજગાર
કચેરી(આઇટીઆઇ કેમ્પનસ, બસ સ્ટેાશન સામે), જામનગરની યાદીમાં જણાવાયુ છે.

શિક્ષણ વ્ય કિતના જીવનને ઉજાળે છે નાણાં મંત્રીશ્રી વજુભાઇ વાળા

વઢવાણ શહેરની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવતાં નાણાં મંત્રીશ્રી
સુરેન્દ્રરનગર,
સમગ્ર રાજયમાં યોજાયેલા શહેરી વિસ્તાોરના શાળા પ્રવેશોત્સણવ કાર્યક્રમના
અંતિમ દિવસે આજરોજ સુરેન્દ્રયનગર જિલ્લાવના પ્રભારી મંત્રીશ્રી અને
ગુજરાતના નાણાં મંત્રીશ્રી વજુભાઇ વાળાએ વઢવાણ શહેરની વિવિધ શાળાઓમાં
જઇને પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કિટ્સ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યુંક હતું કે, બાળક શાળામાં
પ્રવેશ મેળવે તેનાથી મોટો કોઇ ઉત્સગવ નથી. રાજય સરકારે આ ઉત્સજવ સાથે
લોકોને જોડીને રાજયમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે શાળા પ્રવેશોત્સમવ
રૂપી યજ્ઞ છેલ્લાણ કેટલાય વર્ષોથી આરંભ્યોય છે.
તેમણે વધુમાં જણાવ્યુંપ હતું કે, શિક્ષણ વ્ય્કિતના જીવનને ઉજાળે છે,
ગુજરાતના પ્રત્યેસક સમાજના દિકરા-દિકરી ભણે, સુ-સંસ્કાેરીત શિક્ષણ મેળવે
તે માટે રાજય સરકાર કાર્ય કરી રહી છે, ત્યા રે વાલીઓએ પણ તેમને
દિકરા-દિકરીઓને અભણ ન રાખતા તે વધુ સારૂં શિક્ષણ મેળવી આગળ વધે તેવા
વાતાવરણનું નિર્માણ કરી બાળકોને પ્રોત્સા હિત કરવા પડશે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજના જ્ઞાનના યુગમાં પરિવાર પાસે
કેટલી મૂડી છે તે મહત્વાનું નથી, પરંતુ પરિવારમાં શિક્ષણનું પ્રમાણ
કેટલું છે તે મહત્વાનું છે.
આ પ્રસંગે ધારાસભ્યં શ્રીમતી વર્ષાબેન દોશીએ જણાવ્યુંછ હતું કે, શાળા અને
શિક્ષક એ એક બીજાના પૂરક છે, આજે શિક્ષકો બાળક શાળામાં આવીને
સુ-સંસ્કાીરિત શિક્ષણ મેળવે તે માટેનું કાર્ય કરી રહયાં છે, ત્યાપરે
વાલીઓએ પણ તેમનું બાળક સ્વવચ્છ- બની શાળામાં નિયમિત જાય તેની કાળજી લેવી
પડશે.
થોરાળા(રાજકોટ)ની ઘટના સંદર્ભે સ્થયળ મુલાકાત લેતા નેશનલ કમિશન ફોર
શેડયુલ્ડર કાસ્ટ ના સભ્યસશ્રી રાજુભાઇ પરમાર ઘટના સંદર્ભે પોલીસ
અધિકારીઓ-અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠકને સંબોધતા શ્રી રાજુભાઇ
પરમાર રાજકોટ

નેશનલ કમિશન ફોર શેડયુલ્ડા કાસ્ટક, નવી દિલ્હીંના સભ્યેશ્રી રાજુભાઇ
પરમારે આજે થોરાળા (રાજકોટ)ની દલિત હત્યા ની ઘટના સંદર્ભે સ્થ ળ મુલાકાત
લઇ, કલેકટર કચેરી સભાખંડ ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આ
કમિશનની અમદાવાદ કચેરીના શ્રી મુદલીયાર અને શ્રી મકવાણા ઉપરાંત જિલ્લાસ
કલેકટર ડો. રાજેન્દ્ર કુમાર, એડિ.સી.પી. શ્રી કે.એલ.એન.રાવ, પોલીસ
વડા-રાજકોટ શ્રી પ્રેમવીરસિંધ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિદત હતા.
થોરાળામાં શ્રી ગુણવંતભાઇ રાઠોડ નામક એક દલિતની હત્યા ના દુઃખદ બનાવ
સંદર્ભે એક આરોપીની ઘરપકડ બાદ બાકીના નાસતા ફરતા આરોપીઓની તાત્કાકલિક
ધરપકડ કરી તેઓ પર કડક કાનૂની કાર્યવાહી હાથ ધરીને તથા સમગ્ર વિસ્તા રમાં
દલિતોમાં જે ભયનું વાતાવરણ છે તેને નિષ્ઠાડભર્યા-ભેદભાવ વિનાના પગલાં લઇ
સત્વેરે દૂર કરવાનો પોલીસ અધિકારીઓને અનુરોધ કરતા શ્રી રાજુભાઇ પરમારે આ
વિસ્તા રમાં કાયમી શાંતિનું વાતાવરણ ઉભું થાય તે માટે સામાજીક આગેવાનોનો
પણ સહયોગ મેળવી, કોઇ એક વર્ગને ભેદભાવની લાગણી ન અનુભવાય તે રીતે
પોલીસતંત્રને નિષ્પુક્ષતાથી કામ કરવા સલાહ આપી હતી.
શ્રી રાજુભાઇ પરમારે થોરાળાની ઘટનામાં દલિતની હત્યા થયા પછી, પ૪ જેટલા
દલિત ભાઇ બહેનોની જે ધરપકડ કરવામાં આવી છે, તેની પુનઃ સમીક્ષા કરી તેમને
ન્યાછય આપવા, ખરા આરોપીઓ પકડવા ખાસ તાકીદ કરી, સમાજના અનુસૂચિત જાતિ સમાજ
તરફ ભેદભાવ દાખવનારા અધિકારીઓ સામે કડક પગલાં લેવા અને થોરાળા ઘટનાની
સ્વસતંત્ર ન્યારયિક તપાસ એક પંચ દ્વારા કરાવવામાં આવશે તેમ જણાવ્યુળ
હતું.
પ્રારંભે એડી. પોલીસ કમિશ્નરશ્રી કે.એલ.એન.રાવે સમગ્ર થોરાળા ઘટનાની
વિગતો આપી, નેશનલ કમિશન ફોર શેડયુલ્ડ કાસ્ટનના સદસ્ય શ્રી રાજુભાઇ
પરમારને ખાત્રી આપી હતી કે, આ ઘટનામાં તેઓ કોઇ પણ આરોપી પછી તે ગમે તે
વર્ગ-સમાજનો હશે તેને બક્ષવામાં નહીં આવે અને કોઇ શેહશરમ વિના તેઓ સાથે
કાનૂની પગલાં ભરવામાં આવશે.
જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રેકુમારે પણ સમગ્ર ઘટનાના દોષિતો સામે કડક
કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. ઉલ્લેેખનીય છે કે, સમાજ કલયાણ ખાતા
દ્વારા આ ઘટના સંદર્ભે ભોગ બનનાર દલિત યુવાનના માતુશ્રીને રૂ.
૩,૭૫,૦૦૦/-ની આર્થિક સહાય ચૂકવવામાં આવેલ છે.
આ બેઠકમાં એ.સી.પી. (વેસ્ટમ) શ્રી જે.ટી.ચુડાસમા, એ.સી.પી. (ઇસ્ટપ) શ્રી
વિશાલ વાઘેલા, એ.સી.પી. શ્રી રબારી, ડી.સી.પી. શ્રી આર.એમ.પાંડે, સમાજ
કલ્યાનણ કચેરીના શ્રી સિમોન ક્રિશ્ચયન, આગેવાનો સર્વશ્રી ડો. સુનિલ જાદવ,
વશરામભાઇ સાગઠિયા, બાબુભાઇ ડાભી, મનોજ ટિમાણીયા, નિવાસી અધિક કલેકટરશ્રી
એ.બી.ગોર, સંયુકત માહિતી નિયામકશ્રી પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિરત
રહ્યા હતા.

શાળા પ્રવેશોત્સથવ અને કન્યા‍ કેળવણી મહોત્સ વથી વાલીઓમાં બાળકના શિક્ષણ પ્રત્યેણ જાગૃતતા આવી છે - અનુસૂચિત જાતિ વિકાસ નિગમના અધ્ય ક્ષશ્રી ઝવેરભાઇ ચાવડા

રાજકોટ
શહેરના શ્રમજીવી વિસ્તાિરની શાળાઓમાં ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સલવ સંપન્ન રાજકોટ
છેલ્લા દશ વર્ષથી રાજયમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સાવ કન્યા‍ કેળવણી
મહોત્સ‍વથી વાલીઓમાં બાળકના શિક્ષણ પ્રત્યે ની જાગૃતતા આવી છે તેમ આજે
શહેરી વિસ્તાતરના શાળા પ્રવેશોત્સાવના છેલ્લાી દિવસે રાજકોટના પછાત
વિસ્તા્રની પ્રિયદર્શીની પ્રાથમિક શાળા નં.૯૬માં શાળા
પ્રવેશોત્સ્વ-૨૦૧૨ના યોજાયેલ કાર્યક્રમમાં રાજયના અનુસુચિતિ જાતિ વિકાસ
નિગમના અધ્યનક્ષશ્રી ઝવેરભાઇ ચાવડાએ જણાવ્યુ હતું. તેઓએ વધુમાં ઉમેર્યુ
કે. મુખ્યકમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ રાજયના સર્વાગી વિકાસ માટે
શિક્ષણની મહતા સમજી છેલ્લાધ ૧૦ વર્ષથી રાજયમાં શાળા પ્રવેશોત્સીવ અને
કન્યાર કેળવણી મહોત્સટવનું અભિયાન ઉપાડી રાજયનું એકપણ શાળા પ્રવેશપાત્ર
બાળક શાળા શિક્ષણથી વંચિત ન રહે તે માટેનું ધ્યેનય સેવ્યું છે અને આ
માટે શાળાઓને તમામ રીતે સુવિધાસભર બનાવી છે તેમ જણાવી દરેક વાલીઓ પણ
પોતાના બાળકને પુરતુ શિક્ષણ અપાવી રાજય સરકારના આ અભિયાનમાં સહયોગી બને
તેમ જણાવ્યુપ હતું. આ પ્રસંગે મહાનગરપાલીકા સ્થાહઇ સમિતિના ચેરમેન ડો.
જૈમનભાઇ ઉપાધ્યાીયે જણાવ્યુંમ હતુ કે આવનારો સમય જ્ઞાન અને શિક્ષણનો છે.
જીવનનો વિકાસ અને પ્રગતિ કરવી હશે તો શિક્ષણ અનિવાર્ય છે. માટે વાલીઓ
પોતાના બાળકના ઉજળા ભવિષ્ય માટે બાળકોને પુરતુ શિક્ષણ આપે તેમ જણાવ્યુન
હતું.
ગુજરાત રાજય અનુસુચિત જાતિ વિકાસ નિગમના અધ્યકક્ષ શ્રી ચાવડા તથા
ઉપસ્થિવત મહાનુભાવો દ્વારા શ્રમજીવી વિસ્તા ર દેવકીનંદન સોસાયટીની
પ્રિયદર્શીની પ્રાથમિક શાળા નં. ૯૬માં ૬૭ બાળકો તેમજ સરસ્વાતી પ્રાથમિક
શાળા નં. ૯૭ ડો. હોમી જહાંગીર ભાભા પ્રાથમિક શાળા નં. ૭૮, છત્રપતી શીવાજી
પ્રાથમિક શાળા નં. ૬૬, એકલવ્ય પ્રાથમિક શાળા નં. ૧૮ના બાળકોને કુમકુમ
તિલક કરી મોં મીઠા કરાવી શૈક્ષણીક કીટ અર્પણ કરી પ્રથમ ધોરણમાં શાળા
પ્રવેશ કરાવ્યોક હતો તથા દાતાઓ દ્વારા આંગણવાડીના બાળકો માટે મળેલ
રમકડાઓની કીટ આંગણવાડી વર્કરને અર્પણ કરી આંગણવાડીના નાના ભુલકાઓને પણ
આંગણવાડીમાં પ્રવેશ અપાયો હતો.
અધ્યરક્ષશ્રી ચાવડા તથા મહાનુભાવોના હસ્તેગ શિષ્ય વૃત્તિ વિતરણ તથા
ધોરણ-૪ થી ૭ના તેજસ્વીં બાળકોનું પુરસ્કા ર અને પુસ્તરકો આપી સન્માાન
કરાયું હતું. અધ્યપક્ષશ્રી ઝવરેભાઇ ચાવડા અને ઉપસ્થિાત મહેમાનોએ શાળાઓના
પરિસરમાં વૃક્ષારોપણ કર્યુ હતું.
શાળાના બાળકોએ સ્વારગત ગીત, દેશભકિતગીત, યોગાસનો અને ભવાઇના કાર્યક્રમો
રજુ કર્યા હતા.
શાળા પ્રવેશોત્સ્વના કાર્યક્રમમાં શાસનાધિકારીશ્રી મુનીયા, રૂટ
અધિકારીશ્રી ભુવાત્રા, નગરસેવક શ્રીગેલાભાઇ રબારી, શિક્ષણ સમિતિના સભ્યોર
સર્વશ્રી સતીષભાઇ સોલંકી, શ્રી નયનાબેન પેઢડીયા, શ્રી દિગ્વીતજયસિંહ
ગોહિલ, શ્રી દિલીપભાઇ ભટ્ટ તથા શ્રી સોમાભાઇ ભાલીયા, શાળાના આચાર્યશ્રી
બહાદુરસિંહ તથા શિક્ષકો, આંગણવાડી વર્કરો, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિીત
રહ્યા હતા.
મિયાગામ - ઈટોલા સેકશનમાં કરજણ પાસેના લેવલ ક્રોસિંગ પરથી અવરજવર થતા
વાહનો માટે ડાયવર્ઝન

વડોદરા
વડોદરા જિલ્લાના મિયાગામ ઈટોલા સેકશનમાં કરજણ પાસેના લેવલ ક્રોસિંગ
નં.૨૧૩ ઉપર આર.ઓ.બી બનાવવનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ ક્રોસિંગ પરથી
પસાર થતા તમામ પ્રકારના વાહનોના વાહનવ્યવહાર માટે તા. ૨૬-૬-૧૨થી તા.
૧૫-૩-૨૦૧૩ સુધી કામ પુરું થાય ત્યાં સુધી વૈકલ્પિક રસ્તાઓનું ડ્રાયવર્ઝન
આપવા વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિનોદ રાવે જાહેરનામું બહાર પાડયું
છે. તદ્અાનુસાર પાદરા અણસ્તુ નેશનલ ઉપરથી નેશનલ હાઈવે તરફ નીકળતો વાહન
વ્યવહાર જલારામ ચોકડી પાસે થઈને કરજણ આમોદ રસ્તાના ત્રણ રસ્તા પાસે થઈને
નેશનલ હાઈવે ઉપર જશે. જયારે નેશનલ હાઈવે ઉપરથી અણસ્તુ પાદરા તરફ નીકળતો
વાહન વ્યવહાર કરજણ આમોદ રસ્તાના ત્રણ રસ્તા પાસે થઈને જલારામ ચોકડી પાસે
થઈ અણસ્તુ પાદરા રોડ ઉપર જશે. જેની વાહનચાલકો માલિકોએ નોંધ લેવી.

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આફરીન પઠાણના અપહરણનો ભેદ ઉકેલાયો

વડોદરા,
વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી સતીષ શર્માએ એક બેઠકમાં જણાવ્યું હતું કે,
વડોદરા શહેરના મકરપુરા ઈન્દિરાનગર ખાતે રહેતી કુ.આફરીન કાલુમીયા પઠાણ -
ઉમર વર્ષ ૭ (સાત)નું તા. ૧/૬/૧૨ના રોજ સાંજના ૭.૦૦ વાગ્યાના સુમારે વડસર
બિ્રજ નીચે ઝૂપડપટૃીમાં રહેતા કપીલ રામાશીશી મંડળ, ઉંમર વર્ષ-૨૨ જેને
આઈસ્ક્રીમ તથા ચોકલેટ આપવાના બહાને અપહરણ કર્યું હતું. જેની ફરિયાદ
મકરપુરા, પોલીસ સ્ટેશનમાં તા. ૨/૬/૧૨ના રોજ દાખલ કરવામાં આવી હતી.
ફરિયાદના આધારે ગુનાની તપાસ શરૂ થતાં જ કપિલ મંડળ રેલવે દ્વારા બિહાર
ભાગી ગયો હતો અને ત્યાંથી મૃતકના માતા-પિતાને દૂરસંચાર દ્વારા વારંવાર
ધમકી આપતો હતો. તેના આધારે ક્રાઈમ બ્રાંચના પી.આઈ.શ્રી એસ.એલ.ચૌધરીની
ટીમે આરોપીના ધર પુરુષોત્તમનગર તા.જિ.દરભંગા ખાતે પહોંચાડીને સતત નિગરાની
રાખી હતી. ત્યાંથી કપીલ બિહારના મધુબની જિલ્લાના મનહઈ ખાતે રહેલી માસીના
ધરે છુપાયો હોવાનું જાણ થતાં ત્યાંની સ્થાનિક પોલીસના સહયોગથી રેડ પાડીને
આરોપીને પકડી પાડયો હતો. જયાં સકરી પોલીસ સ્ટેશનમાં આરોપીની અટક કરી
પૂછપરછ કરતાં કપીલે કબુલ્યું હતું કે જે દિવસે આફરીનનું અપહરણ કર્યું તું
તેજ દિવસે તેના પર બળાત્કાર ગુજારી ગળુ દબાવી હત્યા કરી લાશને વડસર ગામની
ગૌચરવાળી જગ્યામાં ફેંકી દીધી હતી. આરોપી તપાસ હેઠળ છે અને આ હત્યા પાછળ
પ્રેમ પ્રકરણ હોવાનું આરોપી જણાવે છે.

કચ્છના નાના રણમાં ફસાયેલા રાપર તાલુકાના દસ માલધારીઓના બચાવ માટે રાજય સરકારની ત્વરિત કામગીરી બનાવની ગંભીરતાને ધ્યાને લઇને વહીવટી તંત્ર દ્વારા એર ફોર્સના હેલિકોપ્ટરની મદદ લઇને માલધારીઓને બચાવી લેવાયા

આપત્ત્િાના સમયે બનાવની ગંભીરતાને ધ્યાને લઇને ત્વરિત અને યોગ્ય પગલાં
ભરવામાં આવે તો આપત્ત્િાનો સામનો કરી શકાય છે અને મોટું નુકશાન થતું ટાળી
શકાય છે. રાજ્યના વહિવટી તંત્રે કચ્છના નાના રણમાં ફસાયેલાં દસ
માલધારીઓને સમયસર અને આયોજનબદ્ધ નક્કર પગલાં ભરીને માત્ર ત્રણ જ કલાકમાં
બચાવી લીધા હતા.
આ સમગ્ર બનાવની વિગત એવી છે કે, ગયા ગુરુવારે કચ્છના કલેક્ટરે બપોરના ચાર
વાગ્યાને એકવીસ મીનિટે રાહત કમિશનરશ્રીને ફોન કરી જાણ કરી હતી કે, તા.
૨૭/૦૬/૧૨ની રાત્રે ૧૦ લોકો પલાસવા ટીકર રણમાં ખોવાઇ ગયા છે તેમજ રણમાં
પાણી ભરાઇ ગયેલું હોઇ પોલીસને સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી થઇ રહી છે. આ
ઉપરાંત રણમાં દલદલને કારણે તેમની પાસે પહોંચવામાં મુશ્કેલી હોઇ
હેલીકોપ્ટર દ્વારા રાહત બચાવની કામગીરી થાય તેવું સુચન કર્યુ હતું. કચ્છ
પૂર્વ વિભાગની પોલીસ દ્વારા આ અંગે શોધખોળ કરાવતાં અસરગ્રસ્ત પૈકી એક
વ્યકિત દવારા મોબાઇલ સંપર્ક કરેલ હોવાથી તે આધારે તપાસતાં સંભવિત જગ્યા
હળવદ તાલુકાના એંજાર ગામ (જિ.સુરેન્દ્રનગર) ની હદમાં જણાતાં, કલેકટરશ્રી
સુરેન્દ્રનગરને પણ બચાવ કામગીરી હાથ ધરવા જણાવવામાં આવ્યું હતું. બંન્ને
કલેકટરશ્રીઓએ સ્થાનિક મામલતદાર, પોલીસ, અને લોકોનો સહકાર મેળવી શોધખોળ
ચાલુ રાખી હતી.
દરમ્યાનમાં એક વ્યક્તિની ભાળ મળતા તેમની સાથે પાણી, ખોરાક લઈ પગપાળા શોધ
ટીમ રવાના કરવામાં આવી હતી. પરંતુ તેઓને અન્ય વ્યક્તિઓને શોધી શક્યા ન
હતાં. રાહત કમિશ્નરશ્રી દવારા ૧૬.૨૭ કલાકે ઈન્ડિયન એરફોર્સ ના વિંગ
કમાન્ડર શ્રી દિનેશ વાસવાણીનો સંપર્ક કરી હેલિકોપ્ટરની તૈયારી રાખવા
જણાવેલું હતું. દરમ્યાન મોબાઈલ સંદેશા દ્વારા સ્થળના અક્ષાંશ-રેખાંશ
મેળવી વિંગ કમાન્ડરશ્રીને આપવામાં આવ્યાં. દોઢ કલાકની શોધ બાદ સમિક્ષા
કરતા સફળતા મળી ન હોવાથી બંન્ને કલેકટરશ્રીઓ દ્વારા હેલિકોપ્ટોરની માંગણી
થતા રેસ્ક્યુ માટે બે હેલિકોપ્ટર એમઆઇ-૮ અને ચેતક ૧૭.૩૦ કલાકે જામનગરથી
રવાના કરી સંધ્યા પહેલા રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હેલિકોપ્ટરની માંગણી કરેલ ૯ અસરગ્રસ્તોને ખોડ ગામ નજીકના રણ માંથી એરીયલ
શોધ બાદ બચાવી લેવામાં આવ્યા હતાં એટલું જ નહીં પરંતુ આ શખ્સોની શોધમાં
ગયેલાં અન્ય ૫ વ્યક્તિઓ જે રણમાં ચાલી ચાલીને ખુબ થાકી ગયેલા હોવાથી તથા
વધુ ચાલી શકે તેમ ન હોવાથી તેમને પણ હેલિકોપ્ટર દ્વારા ૧૯.૧૯ કલાકે બચાવી
લેવામાં આવ્યા હતાં આ ૯ વ્યક્તિઓ પૈકી એકની તબિયત બગડેલી હોઈ તેને અને
તમામ અસરગ્રસ્તોને હળવદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં જરૂરી પ્રાથમિક
સારવાર આપી રજા આપવામાં આવી હતી ફસાયેલી આ વ્યક્તિઓમાં આધોઇ, પલાસવા અને
લખપત ગામના રહીશોમાં સવજી પાંચા ભરવાડ, રામજી વિરમ ભરવાડ,મહાદેવા દેવશી
ભરવાડ,લખમણ પબા ભરવાડ, ટપુ ગણેશા ભરવાડ, રામા ગણેશા ભરવાડ, બબા દેવા
ભરવાડ, રામા વિભા ભરવાડ, લક્ષ્મણ પબા ભરવાડનો સમાવેશ થાય છે. જ્યારે
અસરગ્રસ્તોની શોધમાં ગયેલા અને ચાલીને ખૂબ થાકી ગયેલા અધોઇ અને વેણું
ગામના પાંચ વ્યક્તિઓ હિન્દુભાઈ ડાહ્યાભાઈ ભરવાડ,મેરાભાઈ વાલાભાઈ ભરવાડ,
ભાબુભાઈ દેવાભાઈ ભરવાડ, જગાભાઈ ગણેસભાઈ ભરવાડ, સત્તાભાઈ દેવાભાઈ ભરવાડને
પણ હેલીકોપ્ટરથી બચાવી લેવામાં આવ્યા હતા.
આમ મોબાઈલ સંદેશા ના આધારે પ્રાપ્ત થયેલ અક્ષાંશ, રેખાંશની જાણકારી,
ભારતીય હવાઈ દળના બે હેલીકોપ્ટરની તાત્કાલીક મદદ, તથા સ્થાનીક વહીવટી અને
પોલીસ તંત્ર તથા બંન્ને જિલ્લાનાં કલેક્ટરશ્રીઓ અને રાજયના રાહત
કમિશ્નરશ્રીની સતત દેખરેખ અને દોરવણી હેઠળ કચ્છના નાના રણમાં ફસાયેલ
ઈસમોને બચાવી રાજય સરકારે નાગરીકોની સુરક્ષા માટે ખડે પગે સતત જાગ્રત અને
અસરકારક હોવાનું સેવાકીય ઉદાહરણ પુરુ પાડયુ હતું. રાજયના
મુખ્યમંત્રીશ્રી, રાજયના મહેસૂલ મંત્રીશ્રી, મુખ્યસચિવશ્રી વગેરે એ બચાવ
કામગીરીની સતત દેખરેખ રાખી તંત્રને સજાગ રાખ્યુ હતું.

અઘતન ટેકનોલોજી થકી રાજયને ઉચ્ચ ગુણવત્તાવાળા આંકડાશાસ્ત્રીઓ ઉપલબ્ધ બની શકેઃ શ્રી વી.એન.માયરા, અધિક મુખ્ય સચિવશ્રી

વિકાસના મૂુલ્યાંકન માટે આંકડાકીય માહિતી સમયમર્યાદામાં અને અઘતન મળવી જોઇએ
અમદાવાદ ખાતે સ્વ.પી.સી.મહાલાનોબીસની જન્મ જયંતી નિમિત્તે છઠ્ઠા
સ્ટેટીસ્ટીક્સ ડે ની ઉજવણી

ભારત સરકારે સ્વ. પી.સી.મહાલાનોબીસે આયોજન પ્રક્રિયા અને પંચવર્ષીય યોજના
ઘડવા માટે જરૂરી એવી આંકડાકીય માહિતી માટે કરેલ પ્રદાનના ભાગરૂપે તેમના
જન્મ દિવસ ૨૯ જૂનની કાયમી સ્મૃતિ રહે તે માટે સ્ટેટીસ્ટીક્સ ડે તરીકે
ઉજવવામાં આવે છે. રાજય સરકારની અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરી,
યુનિવર્સિટી તથા કોલેજોના અઘાપકો અને વિઘાર્થીઓના સહયોગથી આદાવાદ ખાતે
ગઇકાલે એક કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.
કોન્ફરન્સનું ઉદઘાટન કરતાં સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી
શ્રી વી.એન.માયરાએ સ્ટેટીસ્ટીક્સ ડેની ઉજવણીની સાથે મુખ્યત્વે આ વિષય તરફ
વિઘાર્થીઓ વધુને વધુ જોડાય અને રાજય તેમજ દેશની આયોજન પ્રક્રિયામાં
ભાગીદાર બને તે તરફ ખાસ ભાર મૂક્યો હતો અને યુનિવર્સિટીમાંથી ઉપસ્થિત
રહેલ વિભાગના વડા અને પ્રાઘાપકોને સૂચન કર્યુ હતું કે આંકડાશાસ્ત્ર
વિષયમાં ટેકનોલોજીકલ બદલાવ જેવી બાબતોનો સમાવેશ કરવો જરૂરી છે. અગાઉ
ભારતીય આંકડાકીય સેવાઓ માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યુ હતું જે
હાલમાં કાર્યરત નથી. તેને પુનઃ શરૂ કરવા માટે સઘન પ્રયત્નો કરવા જરૂરી છે
જેથી રાજયને ઉચ્ચ ગુણવત્તાવાળા આંકડાશાસ્ત્રીઓ ઉપલબ્ધ થઇ શકે તેમ છે. દર
વર્ષે સ્ટેટીસ્ટીક્સ ડે માટે ભારત સરકાર તરફથી એક ખાસ થીમ નક્કી કરવામાં
આવે છે. આ વર્ષે Industrial Statistics ઔઘોગિક આંકડા વિષય નક્કી કરવામાં
આવ્યો છે.
દહેજ સેઝના સી.ઇ.ઓ શ્રી આર.જે.શાહે પ્રાસંગિક પ્રવચનમાં ઔઘોગિક આંકડાની
મહત્તા, ઉઘોગોની વાર્ષિક મોજણીના પરિણામો પરથી મળતી માહિતી પરથી કરવામાં
આવતું પૃથ્થકરણ અને જયારે ગુજરાત ઔઘોગિક ક્ષેત્રે દેશમાં અગિ્રમ સ્થાન
પ્રાપ્ત કરે છે ત્યારે ઔઘોગિક ક્ષેત્રે થતા વિકાસની જાણકારી માટે
આંકડાકીય માહિતી સમયમર્યાદામાં અને અઘતન મળવી જોઇએ તેના ઉપર ભાર મૂક્યો
હતો. તેઓએ નાના, લઘુ અને મધ્યમ કક્ષાના ઉઘોગોની માહિતી માટે કરવામાં આવતા
સેન્સસ વિશે માહિતી આપી હતી. જે મુજબ ૩.૬૦ લાખ ઉઘોગો પૈકી ૨.૨૯ લાખ જેટલા
ઉઘોગો કાર્યરત છે અને ૧૨.૨૨ લાખ જેટલી રોજગારી પૂરી પાડે છે.
સી.ઇ.ડી. ઉઘોગ કમિશ્નરની કચેરીના નિયામકશ્રી ડૉ. ચંદન ચેટર્જી એ ઔઘોગિક
ક્ષેત્રના આંકડાઓના વિશ્લેષણ તરફ ભાર મૂકીને રાજયમાં કેવા પ્રકારના ઉઘોગો
સ્થાપી શકાય તે માટે આંકડાકીય માહિતીની અગત્યતા જણાવી હતી. જયારે
અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના નિયામક શ્રી આર.એન.પંડયા, રાજયમાં
આંકડાકીય માહિતીનું એકત્રિકરણ કરીને જુદા જુદા પ્રકાશનોમાં તેમજ વેબસાઇટ
ઉપર માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેની વિગતો પૂરી પાડી હતી તેમજ
રાજયમાં થતા વિકાસ તરફ ધ્યાન દોરીને જરૂરી માહિતી સમયસર ઉપલબ્ધ થાય તો જ
આયોજન પ્રક્રિયામાં મદદ મળી શકે તે તરફ ભાર મૂક્યો હતો.
આંકડાશાસ્ત્ર વિભાગ, ગુજરાત યુનિવર્સિટી તરફથી ઉપસ્થિત રહેલ આઘાપકોએ અને
વિઘાર્થીઓએ Industrial Statistics ઉપર વિવિધ માહિતીસભર પ્રેઝન્ટેશન આપ્યા
હતા. આ સેમીનારમાં વિઘાર્થીઓ સહિત રસ ધરાવતા લોકો ઉપસ્થિત રહયા હતા.

માહિતી ખાતાને બે નિષ્ઠાીવાન અધિકારીઓની ખોટ સાલશેઃ-સંયુકત માહિતી નિયામકશ્રી ડીંડોડ પાટણ જિલ્લાડ માહિતી કચેરીના બે અધિકારીઓ વય નિવૃત્તિ વિદાયમાન

જિલ્લાિ માહિતી કચેરી, પાટણના નાયબ માહિતી નિયામકશ્રી નવીનચંદ્ર આર.
ભગોરા તથા સિનિયર સબ એડીટર ર્ડા. પી.એ. પરમારને માહિતી પરિવારના તમામ
સભ્યોીએ વય નિવૃત્તિ વેળાએ ભાવભરી વિદાય આપી હતી. અમદાવાદના સંયુકત
માહિતી નિયામકશ્રી દિનેશકુમાર ડીંડોડના અધ્યક્ષસ્થા ને માહિતી ભવન ખાતે
યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષપદેથી બોલતાં શ્રી ડીંડોડે કહયું હતું કે,
પાટણ જિલ્લાે કચેરી ખાતેથી બે નિષ્ઠાષવાન અધિકારીઓ એક સાથે નિવૃત થઇ રહયા
હોઇ તેની ખોટ માહિતી ખાતાને કાયમ સાલશે. નાયબ માહિતી નિયામકશ્રી
એન.આર.ભગોરા અને સિનિયર સબ એડીટર શ્રી ર્ડા. પી.એ.પરમારે પાટણ જિલ્લાશની
કામગીરીને ઘણી ઊંચાઇ સુધી પહોંચાડી છે. બન્નેખ અધિકારીઓની વહીવટી સૂઝ,
ફરજ પ્રત્યેએની નિષ્ઠાઘ, કામ પ્રત્યે્નો લગાવ અને પ્રમાણિકતા એમના
સદૃગુણો રહયા છે. વય નિવૃત્તિ પછી બન્નેન નિવૃત્ત અધિકારીઓ તેમનો બાકીનો
સમય પરિવાર સાથે વિતાવે, સામાજીક પ્રવૃત્તિઓમાં જોડાય અને પોતાને યોગ્યં
લાગે તેવી સેવામાં કાર્યરત રહે એવી શુભકામના વ્યૃક્ત કરી હતી. પાટણ
જિલ્લાા સરહદનો સાદ દૈનિકના તંત્રી અને દૈનિક પત્રકાર સંઘના પ્રમુખશ્રી
રાજેશભાઇ સોની, નિભાવ દૈનિકના તંત્રીશ્રી અશ્વિનભાઇ જોષી, નોબલ મિત્ર
દૈનિકના તંત્રીશ્રી નિમેષ ગોલે, હમલોગ દૈનિકના તંત્રીશ્રી મનીષ ખમાર,
બુનિયાદ દૈનિકના તંત્રીશ્રી વિનોદભાઇ ઠક્કર વગેરેએ વિશેષ ઉપસ્થિિત રહીને
નાયબ માહિતી નિયામકશ્રી એન.આર.ભગોરા તથા ર્ડા. પી.એ.પરમારની કામગીરીને
બિરદાવી હતી તેમજ તેમના દીર્ધાયુ જીવન માટે શુભકામના વ્યતકત કરી હતી.
માહિતી પરિવારના તમામ સભ્યોતએ શ્રીફળ, સાકર અને ફૂલહારથી બહુમાન કરી
શુભેચ્છાહ પાઠવી હતી. પ્રતિભાવમાં નાયબ માહિતી નિયામકશ્રી ભગોરાએ કહયું
કે, આ કચેરીમાં તો હું કાર્યકારી તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ સ્ટાંફના
સભ્‍યોએ મનમૂકીને વિશ્વાસથી જે કામગીરી કરી છે તે સરાહનીય છે. તેમણે
પોતાના પરિશ્રમી જીવનની ખટ્ટી-મીઠ્ઠી યાદો રજૂ કરીને સરકારી સેવા કેટલી
નિષ્ઠાનપૂર્વક બજાવી તેના તાદ્રશ્ય ઉદાહરણો વ્યમકત કર્યા હતા. ર્ડા.
પી.એ.પરમારે પ્રતિભાવ આપતાં કહયું કે, તેમના જીવનનો કાર્યકાળ મોટાભાગે
અનેક પ્રકારની આપત્તિઓથી પ્રભાવિત હોવા છતાં સરકારશ્રીના કાર્યોને પૂરી
નિષ્ઠાનથી પૂર્ણ કર્યા છે. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ટેકનીકલ
આસીસ્ટનન્ટાશ્રી સુરેશભાઇ પટેલે કરી હતી. કાર્યક્રમના અંતે માહિતી પરિવાર
અને પત્રકાર મિત્રોએ નિવૃત્ત થનાર બન્નેે અધિકારીઓને ભાવભીની વિદાય આપી
હતી.
માહિતી પરિવારના શ્રી ડી.પી.પટેલ, શ્રી ડી.આર.વઢેર, શ્રી આર.કે.પરમાર,
શ્રી બી.પી.બુસા, શ્રી એસ.આર.રાવળ, શ્રી બી.એમ.રબારી, શ્રી પી.એલ.ઠાકોર,
શ્રી એલ.આર.આહીર, શ્રી ડી.ડી.પટેલ, શ્રી પી.બી.ઠાકોર, શ્રી ડી.એમ.દેસાઇ,
શ્રીમતી એમ.જી.ભીલ, શ્રી દલપતજી ઠાકોર તથા પાલનપુર માહિતી કચેરીના
કર્મચારીઓ ઉપસ્થિીત રહયા હતા.
તા.૩૦/૦૬/૨૦૧૨ જિલ્લાન સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાણ
કલેકટરશ્રીએ ગાંઘીનગરમાં ઠેર-ઠેર થયેલા દબાણો દૂર કરવા આદેશ કર્યો

ગાંઘીનગર શહેરમાં ઠેર ઠેર થયેલા દબાણોને તાત્કાલિક દૂર કરવા આજે સંબિઘિત
કચેરીઓના અઘિકારીશ્રીઓને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં
જિલ્લા કલેકટર શ્રી પી. સ્વરૂપે આદેશ કર્યો હતો. આ દબાણ દૂર કરવાની
કાર્યવાહી આગામી સોમવારના રોજથી શરૂ કરવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ ઉપસ્થિકત સર્વે અઘિકારીશ્રીઓને જિલ્લાવમાં કુપોષણથી પીડાતા
બાળકોને દત્તક લેવા પણ નમ્ર અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લાપ
કલેકટર શ્રી પી. સ્વરરૂપે જણાવ્યું હતું કે, ગાંઘીનગરના વિવિઘ સેકટરોમાં
ઝૂંપડા બનાવી અનેક રહીશો રહે છે. તેમજ ફોરેસ્ટસ અને પાટનગર યોજના વિભાગના
તાબા હેઠળની જમીનમાં પણ દબાણો વઘતા જાય છે. આવા દબાણમાં કટેલાક ગુનાહિત
પ્રવૃતિ સાથે સંકળાયેલા વ્યકિત કયારેક આશરો લે છે. જેથી સેકટરો અને અન્ય
જગ્યાએ વઘી ગયેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી કડક હાથે કરવા અને ફરથી આ
દબાણ ન થાય તે જેવા પણ સંબિઘિત કચેરીઓના અઘિકારીઓનું ઘ્યાન દોર્યું હતું.

જુન માસમાં ઓછા વરસાદને કારણે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિને પહોંચી વળવા રાજય સરકારના પગલાં

રાજયમાં જુન મહીનામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાથી તથા વરસાદ વધુ લંબાય
તે સ્થિતીને પહોચી વળવા આગોતરુ આયોજન કરવા રાજયના મુખ્ય સચિવશ્રી
એ.કે.જોતિએ સંબંધિત વિભાગોના અગ્ર સચિવશ્રોઓ અને અધિકારીશ્રીઓની એક
તાકીદની બેઠક તા. ૩૦/૦૬/૨૦૧૨ ના રોજ બોલાવી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
રાજય સરકાર દવારા જુન માસમાં ઓછા વરસાદ તથા ચોમાસાના સંભવિત વિલંબથી
¬જાજનોને મુશ્કેલી ન પડે તે માટે આગોતરૂ આયોજન કરી જે જુદા જુદા પગલાઓ
હાથ ધર્યા છે તેની વિગતો રાહત કમિશ્નર શ્રી પી. કે. પરમારે આપી હતી.
રાહત કમિશ્નરશ્રીએ પાણી પુરવઠા ક્ષેત્રે લેવાયેલા પગલાંઓની વિગતો આપતા
જણાવ્યું કે રાજયમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પીવાના પાણીના સંભવિત
સમસ્યાને પહોંચી વળવા આગોતરા આયોજન માટે ¬ત્યેક જિલ્લાના જિલ્લા
કલેકટરશ્રીઓ અને સ્થાનિક અધિકારીઓ સાથે સંબંધિત જિલ્લામાં પીવાના પાણીની
સમીક્ષા કરીને તંગીને પહોંચી વળવા માટે ૧૧ જિલ્લામાં રૂ.૨૧૭૫ લાખના કામો
માટેનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ૧૧ જિલ્લાઓમાં ૧૧૭૯ ગામોમાં
૨૧૭૫ લાખના કામોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટેન્કર પુરવઠા ઉપરાંત
હેન્ડપંપ રીજયુવિનેશન, હેન્ડપંપ, બોર, ઉંડા પાતાળ કૂવા, વ્યકિતગત અને જૂથ
યોજના સુધારણા વગેરેનો સમાવેશ થાય છે.
હાલમાં જયાં તાત્કાલિક ધોરણે કાયમી પીવાનાં પાણીનાં સોર્સ ઉભા કરી ન શકાય
તેવા રાજયનાં ૭ જિલ્લામાં ૨૬૬ ગામો/પરાઓમાં ૨૩૭ ટેન્કર દ્વારા ૧૦૪૯
ફેરાથી પાણી પુરવઠો પુરો પાડવામાં આવી રહેલ છે. જુદા જુદા જિલ્લામાં
જિલ્લા તંત્ર દ્વારા અઠવાડીક પીવાનાં પાણીની બેઠકો યોજી સમિક્ષા કરીને
પીવાનાં પાણીની મુશ્કેલીને પહોંચી વળવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે
છે.
હાલમાં રાજયનાં જુદા જુદા ૨૬ જિલ્લાઓ પૈકી ૨૪ જિલ્લાઓમાં આવેલ ૧૨૯૮૩
ગામોમાં ૨૦૩૮૨૭ હેન્ડપંપોને કાર્યરત રાખવા માટે ૨૦૮ હેન્ડપંપ રીપેરીંગ
ટીમો કાર્યરત છે, જરૂર જણાયે તેમાં વધારો કરવામાં આવે છે.ચાલુ ઉનાળામાં
૯૫૧૫ ગામોમાં રૂ. ૨૪૬ લાખનાં ખર્ચે ૩૭૯૮૨ હેન્ડપંપો રીપેર કરવામાં આવેલ
છે.
સંભવિત પીવાનાં પાણીની તંગીને પહોંચી વળવા અર્થે ચાલુ ઉનાળામાં ૧૪૫૯
ગામોમાં રૂ.૨૩૯૮ લાખનાં ખર્ચે ૩૬૪૭ નવા હેન્ડપંપો/પાવર પંપો, તથા ૧૦૧
ગામોમાં રૂ.૬૪૨ લાખનાં ખર્ચે ૧૦૧ ઉંડા પાતાળ કુવાનાં સારકામ કરી તેનાં
ઉપર પંપો બેસાડી પાણી પુરવઠો ચાલુ કરવામાં આવેલ છે. જરૂર જણાય ત્યાં આવા
¬કારની કામગીરી ¬ગતિ હેઠળ છે. હાલમાં રાજયમાં પાણી પુરવઠા ગ્રીડ દ્વારા
૧૧૦૦૦ જેટલાં ગામો તથા નાના મોટા શહેરોની ૩૮૨ લાખ જેટલી વસ્તીને પાણી
પુરવઠો પુરો પાડવામાં આવેલ છે.જેનો રૂ.૪૨૫ લાખ સંચાલન અને નિભાવણી ખર્ચ
રાજય સરકાર કરે છે તેમ તેમણે જણાવ્યું હતું.
તદ્ઉરપરાંત "સ્વર્ણિમ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ વોટરગ્રીડ" અંતર્ગત કામગીરી
આશરે ૪૬૭ કી.મી બલ્ક પાઇપલાઇન અંદાજીત કિંમત રૂ. ૩૦૬૦ કરોડની કામગીરી હાથ
ધરેલ છે જેનાં માટે ચાલુ વર્ષે રૂ. ૧૯૦૦ કરોડનું આયોજન કરેલ છે.
ગામની આંતરિક પીવાનાં પાણીની વ્યવસ્થાના કામો લોકભાગીદારીથી
સ્વજલધારા/સેકટરીફોર્મ કાર્યક્રમ અંતર્ગત પાણી સમિતિઓ મારફતે આશરે ૧૨૦૦
જેટલા ગામોમાં કામો કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ઉકત કામોને પહોંચી
વળવા માટે હાલમાં ૧૬૦૭ જેટલાં નાના-મોટા પંપો ઉપલબ્ધ છે. તથા અન્ય
માલસામાન જેવુ કે પાઇપો, કેબલ, પેનલ, હેન્ડપંપ સેટો, રીપેરીંગનાં સામાન
મળીને કુલ રૂ.૯૮૭ લાખ નો માલસામાન હાથ ઉપર રાખેલ છે. અને રૂ.૫૦૦ લાખનો
સામાન આવકમાં છે.આમ, પુરતાં માલસામાન ની તૈયારી કરવામાં આવેલ છે.
સિંચાઈ ક્ષેત્રે હાથ ધરાયેલા પગલાંઓની વિગતો આપતા રાહત કમિશ્નરશ્રીએ
જણાવ્યું કે રાજયમાં ઉનાળામાં કુલ બે લાખ બાવન હજાર હેક્ટરમાં સિંચાઈની
સુવિધાપૂરી પાડવામાં આવી હતી. જેમાં ઉત્તર ગુજરાતમાં ૧૧,૫૧૫ હેક્ટર, મધ્ય
ગુજરાતમાં ૧૭,૩૪૭ હેક્ટર, દક્ષિણ ગુજરાતમાં ૧,૩૪,૯૬૯ હેક્ટર અને
સોરાષ્ટમાં ૩૩,૪૭૯ હેક્ટરમાં સિચાઈ થયેલ છે.
રાજયની વિવિધ સિંચાઈ યોજનાઓ જેવી કે સરદાર સરોવર, ઉકાઈ-કાકરાપર, જુજ,
કેલીયા, વેર-૨, કડાણા, વાત્રક, માઝમ, મેશ્વો, સુખી, કરજણ, કરાડ, હાથમતી,
ગુહાઈ, ધરોઈ, દાંતીવાડા, ખારીકટ અને ફતેવાડી, ભાદર, મચ્છુ-૧, મચ્છુ-૨,
શેત્રુંજી, ઉંડ-૧, ધાતરવાડી, મુંજીયાસર, હેરણ, હિરણ-૨ મારફતે ઉપર્યુક્ત
સિંચાઈ કરવામાં આવેલ છે.
સરદાર સરોવર યોજનાની નહેરો મારફતે જુદા જુદા ૬૦ સ્થળોએ પાણી આપીને ૪૫,૦૦૦
હેક્ટર જેટલા વિસ્તારમાં સિંચાઈ થયેલ છે. જેમાં ઉત્તર ગુજરાતના ૨૬,
સૈરાષ્ટ્રના ૬ અને મધ્ય ગુજરાતના ૭ સ્થળોએ પાણી આપ્યાનો સમાવેશ થાય છે. આ
ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર શહેરો તથા સમગ્ર સોરાષ્ટ અને કચ્છ માટે
પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે.
સુજલામ સુફલામ નહેર અને સિંચાઈ યોજના અંતર્ગત છેલ્લા બે મહિનામાં રાજયના
જિલ્લાઓમાં ૬૦ તળાવો, પાટણમાં ૪૭ તળાવો, સાબરકાંઠાંમાં ૨૨ તળાવો,
ગાંધીનગરમાં ૨૪, અમદાવાદમાં ૭, પંચમહાલમાં ૨૩, વલસાડમાં ૨૧, સુરતમાં ૬૬,
ભરુચમાં ૧૧ અને નવસારીમાં ૩૨ મળીને કુલ ૩૧૩ તળાવો ભરાવામાં આવ્યા છે. આ
ઉપરાંત સરદાર યોજનાના કમાન્ડ વિસ્તારમાં ૧૦૫ તળાવો ભરવામાં આવ્યા છે.
જેનાથી ૩૦૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થવા પામેલ છે.
આમ રાજય સરકાર દ્વારા પૂર્વ આયોજન અને તકેદારીના પગલા લઈ ૨,૫૨,૦૦૦ હેક્ટર
વિસ્તારમાં ઉનાળુ વાવેતરને બચાવી લેવામાં આવેલ છે અને ધરૂવાડીયાની તૈયારી
માટે તથા મગફળી અને કપાસના વાવેતર માટે સિંચાઈનું પાણી પૂરૂં પાડી
કૃષકોને સહાયરૂપ થયેલ છે. કૃષિ ક્ષેત્રે હાથ ધરાયેલા આયોજન વિશે રાહત
કમિશ્નરશ્રીએ જણાવ્યું કે, ગુજરાત રાજયમાં ૨૦૧૨-૧૩ માં ચોમાસું ખેંચાયેલ
છે, અને વરસાદની પરિસ્થિતિ ચિંતાજનક છે. રાજય સરકાર તરફથી ખેતીવાડી બાબતે
ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરી વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે અને
તે મુજબ પૂર્વ તૈયારી કરવામાં આવેલ છે. રાજયમાં સૈરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત
અને કચ્છના આશરે ૮૫્રુ વિસ્તારમાં હજીસુધી ખેતીલાયક વાવણી થયેલ નથી.
ખેડુતોને બદલાયેલ પાકની પરિસ્થિતિ જોતા બિયારણ પુરતા ¬માણમાં ઉપલબ્ધ છે
અને રાજયના ૧૨૦૦ ઉપરાંત સીડસ કોપોરેશનની વિતરણ સંસ્થાઓ તેમ જ જિલ્લા ખરીદ
વેચાણ સંઘ, તાલુકા ખરીદ વેચાણ સંઘ, ખેડુતોની સહકારી મંડળીઓ તથા એગ્રો
સર્વિસ સેન્ટર, તથા બિયારણના સજિસ્ટ્રર્ડ વિક્રેતાઓ રાજયમાં દશ હજાર
ઉપરાંત છે, તેઓ પાસે પુરતા ¬માણમાં બીજ જથ્થો ઉપલબ્ધ છે. કોઈ જગ્યાએ
બિયારણની માંગ આવે તો ગુજરાતના કિસાન કોલ સેન્ટર ઉપર અથવા ખેતીવાડી
વિભાગના કોલ સેન્ટર ઉપર કોલ મળવાથી તાત્કાલિક બિયારણ ઉપલબ્ધ કરવામાં
આવશે. ઢોરના ઘાસચારા માટે રાજય સરકાર તરફથી ખાસ ઘાસ ઉત્પાદન માટે યોજના
તૈયાર કરવામાં આવેલ છે. પરિસ્થિતિ મુજબ ઘાસ ઉત્પાદન કરવા જરૂરી ¬ોત્સાહન
ખેડૂતોને આપવામાં આવેલ છે, જેથી લીલા ઘાસચારો અને ઘાસચારાને કોઈ અછત ન
રહે. ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં BT
કોટનના વધુ વાવેતરના કારણે લીલી ઘાસની જે કમી છે તે પૂર્ણ કરવા માટે
ઉપલબ્ધ પાણીથી ઉત્પન્ન કરવા રાજય સરકાર ¬ોત્સાહન આપે છે.
ઘાસ વ્યવસ્થા માટેના આયોજનની ભૂમિકા આપતા શ્રી પી. કે. પરમારે કહ્યું કે
રાજયમાં વન વિભાગનાં જુદા જુદા ગોડાઉનોમાં હસ્તક ખાવા લાયક ઘાસનો કુલ
જથ્થો ૨૧૦.૭૫ લાખ કિ.ગ્રામ ઉપલબ્ધ છે. જે પૈકી જામનગર ૨૭.૨ લાખ કિ.ગ્રામ,
રાજકોટ ૨૪.૧૧ લાખ કિ.ગ્રામ, ભાવનગર ૩૨.૩૧ લાખ કિ.ગ્રામ, સુરેન્દ્રનગર
૫.૫૬ કિ.ગ્રામ, પોરબંદર ૮.૬૭ લાખ કિ.ગ્રામ, જુનાગઢ ૪૨.૫૦ લાખ કિ.ગ્રામ,
અમરેલી (ગીર (પૂર્વ) ધારી) ૧૬.૯૯ લાખ કિ.ગ્રામ, દાહોદ(બારીઆ) ૨૭.૯૪ લાખ
કિ.ગ્રામ, ગોધરા ૯.૧૬ લાખ કિ.ગ્રામ, કચ્છ ૧૬.૪૯ લાખ કિ.ગ્રામ ધાસ ઉપલબ્ધ
છે. આ વિભાગોના ગોડાઉન પરથી હાલમાં વન વિભાગે ઠરાવેલ દરે ઘાસનું વિતરણ
કરવામાં આવી રહેલ છે. હાલમાં વન વિભાગના અમલીદર મુજબ ગોદામનું ધાસ
૨૦૧૦-૧૧નું રૂ.૪.૫૦ દરે, ૨૦૦૯-૧૦નું રૂ. ૪ ના દરે વિતરણ કરવામાં આવે છે.
રાજયના જિલ્લા કલેકટરશ્રોઓને જિલ્લાની ધાસની જરૂરિયાતની સમીક્ષા કરવા
સુચના આપવામાં આવેલ છે. વધુ વિતરણ કેન્દ્રો શરૂ કરવા તથા રાહતના દરે ધાસ
વિતરણ કરવા રાજય સરકારે સક્રિય વિચારણા હાથ ધરેલ છે.
સોરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની ધાસ, પાણીની સ્થિતિની
સમીક્ષા કરવા તથા વરસાદ લંબાય તો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટેના
આયોજન માટે કલેકટરશ્રોઓ, વિભાગીય ફોરેસ્ટ ઓફીસર્સ, ¬ાંત અધિકારીશ્રીઓ તથા
પાણી પુરવઠાના અધિકારીશ્રીઓની તાકીદની વીડીયો કોન્ફરન્સ બેઠક યોજી
સમીક્ષા કરવામાં આવનાર છે તેમ પણ રાહત કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

રૂ.૬૬ લાખના ખર્ચે નિર્મિત થનાર રામદેવપીરજીના ટેકરા મ્યુ.શાળાનું ખાતમૂર્હુત

શ્રમિકોના સંતાનોમાં ખેલદિલી વિકસાવી પ્રતિભાઓ ખીલવીએ - મહેસુલ મંત્રી
શ્રીમતી આનંદીબને પટેલ

શિક્ષણ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે જેને સાર્થક કરવાનું વધુ એક પગલું
જુનાવાડજના વોર્ડમાં આરંભાયું છે. જૂનાવાડજ રામદેવપીરજી ટેકરા પર રૂા.૬૬
લાખના ખર્ચે નિર્મિત થનાર રામદેવપીરજી ટેકરા મ્યુ.શાળાનું ખાતમુહુર્ત
મહેસૂલ મંત્રી અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી આનંદીબેન
પટેલના વરદ્‍ હસ્તે કરવામાં આવ્યું હતું.
શહેરના પヘમિઝોન વાડજ વોર્ડમાં મોટી સંખ્યામાં શ્રમજીવીઓ અને આર્થિક
સામાજિક રીતે પછાત નાગરિકોના વિસ્તારમાં બાળકોને સ્થાનિક સ્તરે શિક્ષણ
સુવિધા મળે તે માટે રાજ્ય સરકારે તાજેતરમાં રામદેવપીરજી ટેકરા મ્યુ.શાળા
ભાડાના મકાનમાં શરૂ કરી છે.
બી.આર.ટી.એસ. રૂટના કારણે શ્રમજીવી બાળકો માટે કરાયેલી આ વ્યવસ્થાને
કાયમી મકાન મળે તે માટે ચંદ્રભાગા ખાડા પાસે આજે મહેસુલ મંત્રીશ્રી અને
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ વોર્ડના કાઉન્સીલરો, સભ્યો, પદાધિકારીઓ
સાથે સ્થાનકિ નાગરિકો ખાતમુહૂર્ત વિધિ અને શાળા પ્રવેશોત્સવમાં મોટી
સંખ્યામાં જોડાયા હતા.
શ્રમિકોના સંતાનોને ફળ ટ્રાયસીકલ, રમકડાં, પુસ્તકો, દફતરો અને આરોગ્ય કીટ
વિતરણ કરી મંત્રીશ્રીએ બાળકોના શાળા અંગે શુભકામના વ્યકત કરી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્લમ વિસ્તારના શ્રમિકોના બાળકોને શિક્ષણ
આપવાના કાર્યને પ્રાથમિકતા અપાય છે. શિક્ષકોને અનુરોધ કરતા મંત્રીશ્રીએ
વધુમાં ઉમેર્યું હતું કે, શ્રમિકોના સંતાનોમાં ખેલદિલી વિકસાવી પ્રતિભાઓ
ખીલવી છે. અહીંના બાળકો સાથે સમજણ અને સહાનુભૂતિપૂર્વક શિક્ષણ આપવું
પડશે.

પાકિસ્તાનની જેલમાંથી છૂટીને ૩૧૧ માછીમારો આજે માદરે વતન આવી પહોંચતા તેમનું ભાવભીનું સ્વાગત નાનકડી વ્યાવસાયિક ભૂલની આવી સજા ભોગવવી પડશે તેનો અમને ખ્યાલ ન હતો - માછીમાર ભાઇઓ

બાયોમેટ્રિક કાર્ડ અને એમ.એમ.એસ. ટ્રાન્સપોન્ડર સેંન્સર દ્વારા
માછીમારોને દરિયાઇ સિમાની જાણ કરાશે

ગુજરાતના દરિયાકાંઠે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ માછીમારો કયારેક
જાણતા અજાણતા પાકિસ્તાનની દરિયાઇ સિમામાં જતા રહેતા હોય છે અને તેમાં
પકડાઇ જતા આટલી નાનકડી ભુલ માટે તેમને અને તેમાના પરિવારજનોને કેવી યાતના
સહન કરવી પડતી હોય છે તેનો ચિતાર આજે અમદાવાદ રેલ્વે સ્ટેશને જોવા મળ્યો.
ગુજરાતના ૨૭૯ અને દિવના ૩૨ મળી કુલ ૩૧૧ જેટલા માછીમારોને રાજ્ય સરકારની
ભારત સરકારને સતત રજૂઆત અને સધન પ્રયાસોના પરિણામે પાકિસ્તાન સરકારે મુકત
કરતા તેઓ ગઇકાલે પંજાબના વાધા બોર્ડર થઇને રેલવે દ્વારા આજે અમદાવાદ આવી
પહોંચ્યા હતા. છેલ્લા દોઢ બે વર્ષથી પાકિસ્તાનની જેલમાં યાતના ભોગવ્યા
બાદ આજે જ્યારે તેઓ તેમના પરિવારજનોને મળ્યા ત્યારે તેઓ ભાવવિભોર બની ગયા
હતા. પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા આ માછીમારોએ ગુજરાત સરકારે તેમને
છોડાવવા માટે કરેલા પ્રયત્નો બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.
આ ૩૧૧ ભારતીય માછીમારોને વાધા બોર્ડર, અમૃતસર (પંજાબ રાજ્ય)થી સ્વીકારીને
ગુજરાતમાં તેમના પરિવારો સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકારે વિશેષ
વ્યવસ્થા કરી મત્સ્યોઘોગ ખાતાની એક ટીમ વાધા બોર્ડર, અમૃતસર (પંજાબ
રાજ્ય) રવાના કરેલ હતી. આ ટીમે તા.૨૮-૬-૨૦૧૨ના રોજ ૩૧૧ ભારતીય માછીમારોને
સ્વીકારેલ છે. આ ૩૧૧ માછીમારોમાં ૨૭૬ માછીમારો ગુજરાત રાજ્યના, ૩૨
માછીમારો દિવના, ૧-મહારાષ્ટ્રના, ૧-ઓરિસ્સાના તથા 1 માછીમાર ઉત્તર
પ્રદેશના વતની છે. આ માછીમારોને ટ્રેઇન મારફતે વેરાવળ ખાતે પહોંચાડવામાં
આવશે. જ્યાં માછીમારોની સોંપણી તેમના કુટુંબીજનોને કરવામાં આવશે.
આ પ્રસંગે મત્સ્યોઘોગ સચિવ શ્રી ડી.એસ.બ્રહ્મભટ્ટ અને કમિશનર શ્રી દરબાર
ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે માછીમાર ભાઇઓને મળીને ખબરઅંતર પુછયા
હતા.
મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય સરકારશ્રીના ભારત સરકારશ્રી સમક્ષ કરેલ સધન
રજૂઆત/પ્રયત્નોને પરિણામે અત્યાર સુધીમાં કુલ ૪૪૯૬ માછીમારોને પાકિસ્તાન
ખાતેથી મુકત કરાવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સાગરખેડૂ એવા ૧,૩૪,૦૦૦ માછીમારો અને તેમની
બોટની ઓળખ માટે વિજાણુ બાયોમેટ્રિક કાર્ડ દ્વારા નોંધણી થઇ રહી છે. તેનો
પ્રાયોગિક અમલ પોરબંદર ખાતે પાયલોટ પ્રોજેકટ દ્વારા કરાયેલ છે. જેમા
માછીમારોની બોટમાં એમ.એમ.એસ. ટ્રાંસપોંન્ડર સેન્સર લગાવવામાં આવે છે,
જેના કારણે બોટ દરિયામાં કયાં છે તેનું ટ્રેકિંગ કરીને માછેમાર ભાઇઓને
દરિયાઇ સિમા અને અન્ય જાણકારી આપી શકાશે. હાલમાં લગભગ બે હજારથી વધુ
બોટમાં આ પ્રયોગ સફળતાપૂર્વક કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત અને દિવ-દમણના માછીમારોને પાકિસ્તાન
સત્તાવાળા દ્વારા છેલ્લા ચાર મહિનામાં ત્રીજીવાર સમુહમા આ રીતે છોડવામાં
આવેલ છે અને હવે ગુજરાતના ૧૧૯ માછીમારો છુટવાના બાકી છે અને ૬૧૨ જેટલી
ગજરાતની બોટ પાકિસ્તાનના કબજામાં છે, જેને છોડાવવા માટેના રાજ્ય સરકારના
પ્રયાસો સતત ચાલુ છે.
પાકિસ્તાન સત્તાવાળા દ્વારા માછીમારની ધરપકડ થવાને કારણે, પકડાયેલ
માછીમારોનું કુટુંબ નિરાધાર બની જાય છે. તથા માછીમારોના કુટુંબને
રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આવા સંજોગોમાં ધ્યાને લઇને માછીમારના
કુટુંબને દૈનકિ સહાય ચૂકવવામાં આવે છે. આ માટે સરકારે સહાયની યોજના
અમલમાં મુકી છે. આ યોજનામાં માછીમાર જે તારીખે પકડાય તે તારીખથી તે
પાકિસ્તાન જેલમાંથી છુટીને વતન પરત આવે તે તારીખ સુધી માછીમારોના
કુટુંબીજનોને દૈનકિ આર્થિક સહાય પેટે રૂા.૫૦/- ચુકવવામાં આવે છે. વર્ષ
૨૦૦૪-થી વર્ષ ૨૦૦૧-૧૨ સુધીમાં રાજ્ય સરકારશ્રી દ્વારા કુલ ૪.૨૮ કરોડની
સહાય ચુકવવામાં આવેલ છે.

જલાલપોર તાલુકાને સંપુર્ણ નિર્મળ બનાવાશે : ગામમાં સ્વલચ્છુતા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ.ના સાધનો ખરીદવા રકમની ફાળવણી કરાશે : સહાય મેળવવા ગ્રામ વિકાસ એજન્સીાનો સંપર્ક કરવો

નવસારીઃ
નવસારી જિલ્લામાં સ્વાર્ણિમ અને નિર્મળ ગામ યોજના હેઠળ જલાલપોર
તાલુકાને સંપૂર્ણ નિર્મળ બનાવવા નિર્ણય કરવામાં આવ્યોજ છે. જે અન્વ યે
જલાલપોર તાલુકાના ૭૪ ગામોમાં સ્વયચ્છમતાની તમામ સવલતો ઉપલબ્ધ કરાવવા
વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાય છે. જિલ્લા વિકાસ
અધિકારી શ્રી જે.સી.ચુડાસમાના અધ્યાક્ષપદે મળેલી બેઠકમાં નિર્મળ તાલુકો
બનાવવા માટે જરૂરી તમામ પાસાંઓની ચર્ચા કરવામાં આવી હતી. તેમના જણાવ્યા્
અનુસાર જલાલપોર તાલુકાના કરાયેલા ગામોમાં લોક સુખાકારી અને આરોગ્યંની
સુવિધાઓની સવલત માટે સોલિડ વેસ્ટષ મેનેજમેન્ટલના સાધનો ખરીદવા ગ્રામ
પંચાયતને સરકારશ્રીના ધારાધોરણ અનુસાર રકમ આપવામાં આવશે. જેમાં લોક સહયોગ
૨૦ ટકા આપવાનો રહેશે. આ સુવિધા મેળવવા માટે જલાલપોર તાલુકા પંચાયત કચેરી
અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી૦, એ/૩, બહુમાળી ભવન, જુનાથાણા નવસારીનો
સંપર્ક સાધવાનો રહેશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીના જણાવ્યાસ અનુસાર જલાલપોર તાલુકાના તમામ ગામ
સંપુર્ણ નિર્મળ બનાવવા તમામ વિભાગોને આવરી લેવાશે. ગામમાં તમામ પ્રકારની
સુવિધા ઉપલબ્ધપ થાય તેવું માઇક્રોપ્લાેન બનાવાશે. ખુટતી સુવિધાઓ ઉપલબ્ધઆ
કરાવાશે. આ કામગીરી સત્વનરે પુર્ણ થાય તે માટેની કામગીરી આરંભી દેવામાં
આવી છે.
જલાલપોર તાલુકાને નિર્મળ બનાવવા શુધ્ધે પીવાના પાણીની સવલતો, આરોગ્યત
સેવાઓ, શાળા-આંગણવાડીઓમાં સેનીટેશન, બાકી રહેલા લાભાર્થીઓને શૌચાલયની
સવલતો, ગામમાં ભુગર્ભ ગટર યોજના સહિતની સવલતો ઉભી કરવામાં આવશે. જે માટે
સંબંધિત વિભાગોને સુચનાઓ આપવામાં આવી છે. આ કામગીરી માટે પ્રાથમિક
સંપુર્ણ સ્વકચ્છાતા અભિયાન હેઠળ રૂા.૮૬.૧૧ લાખ અને નિર્મળ ગુજરાત યોજના
હેઠળ રૂા.૧૬૦.૪૬ લાખનું આયોજન કરવામાં આવ્યુંય છે. ગામને નિર્મળ બનાવવા
માટે ઘનકચરાના નિકાલ વ્યજવસ્થાા પણ ઉભી કરાશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી૬ના નિયામકશ્રી આર.એચ.કિશોરીના જણાવ્યાે અનુસાર
જલાલપોર તાલુકામાં બાકી રહેલા લાભાર્થીઓને શૌચાલયની સવલતો આપવા માટે
સર્વે કરવામાં આવ્યો. છે અને બાકી રહેલા તમામને શૌચાલયની સવલતો ઉભી
કરાશે.

નગરપાલિકા વિસ્તા્રની પ્રાથમિક શાળાઓમાં ૧૦૭૭ બાળકોનું નામાંકન :

નવસારીઃ
શહેરી વિસ્તા રમાં ત્રિદિવસીય કન્યાઓ કેળવણી-શાળા પ્રવેશોત્સણવ
કાર્ર્યક્રમ દરમિયાન નવસારી જિલ્લાની નવસારી, ગણદેવી, વિજલપોર, બીલીમોરા
નગરપાલિકા વિસ્તાારની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ ના ૧૦૭૭ ભુલકાંઓનું વિવિધ
મહાનુભાવોના હસ્તેસ નામાંકન કરવામાં આવ્યુંો હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી નગરપાલિકાની શાળાઓમાં ૪૬૩, બીલીમોરા-૨૦૯,
ગણદેવી-૬૫ અને વિજલપોર નગરપાલિકાના ૩૪૦ ધોરણ-૧ ના બાળકોને શાળા પ્રવેશ
કરાવાયો હતો. શાળા પ્રવેશોત્સ૬વ કાર્યક્રમ દરમિયાન રૂા.૨૮ હજાર રોકડ અને
રૂા.૨.૯૨ લાખના શૈક્ષણિક સાધનો અને રમકડાંઓ દાન સ્વવરૂપે મળ્યાન હતા.
જેનું વિતરણ કરવામાં આવ્યું૦ હતું. કાર્યક્રમમાં આંગણવાડીના ૧૧૪૦
ભુંલકાઓને પણ પ્રવેશ કરાવાયો હતો.

ઇમ્પાાયર યોજના હેઠળ તાલીમ લેવા ઇચ્છાતા ઉમેદવારો નોંધે.

ભરૂચઃ
ઔદ્યોગિક તાલીમ સંસ્થાદ ખાતે ઇમ્પાાયર યોજના હેઠળના પૂર્ણ સમયના તાલીમ
વર્ગો તા.૪/૭/૨૦૧૨ ના રોજથી શરૂ થનાર છે જેમાં કોમ્યુ ખ ટર વિશેની તાલીમ
આપવા માટે ડીપ્લોીમાં/ડીગ્રી ઇન કોમ્યુ૨૦૧૨ટર અથવા આઇ.ટી.આઇ.કોપા
ટ્રેડમાં ૭૦ ટકાથી વધુ ગુણ મેળવી પાસ થયેલા ઉમેદવારોને ગેસ્ટક ફેકલ્ટી્
માટે તા.૧/૭/૨૦૧૨ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આઇ.ટીઆઇ. અંકલેશ્વર ખાતે
લાયકાતના તથા જાતિના અસલ પ્રમાણપત્ર અને બે ફોટા સાથે ઉમેદવારોએ રૂબરૂમાં
હાજર રહેવા જણાવવામાં આવે છે. આ યોજના હેઠળ મહેનતાણુ નિયમાનુસાર
મળવાપાત્ર રહેશે તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થાવ-અંકલેશ્વરની એક યાદીમાં
જણાવ્યુંવ છે.

વાગરા-આમોદ વિસ્તા રનાં ગામડાંને પણ નર્મદાનું મીઠું પાણી મળે તે માટે આયોજન. ૨૦ કરોડ ના ખર્ચવાળા નિકોરા જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમર્હૂત.

ભરૂચઃ
રાજ્ય ના પાણી પુરવઠા મંત્રીશ્રી નિતિનભાઇ પટેલે જણાવ્યુંત હતું કે, ભરૂચ
જિલ્લાના વાગરા અને આમોદ તાલુકાના ગામોમાં પીવાના પાણીની વ્યશવસ્થાઇ માટે
રૂા.૨૯ કરોડના ખર્ચથી આયોજન થઇ રહ્યું છે અને ટુંક સમયમાં આ કામ હાથ ઉપર
લેવાશે.
મંત્રીશ્રીએ ઝાડેશ્વર ખાતે નિકોરા જૂથના દશ ગામોને નર્મદા નદી આધારિત
પીવાનું મીઠું પાણી પુરૂ પાડવા રૂા.૨૦ કરોડના ખર્ચવાળી યોજનાનું
ખાતમર્હૂત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લભાઇ પટેલની હાજરીમાં
ર્ક્યું હતુ ત્યારરે મોટી સંખ્યારમાં કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિમત
હતા. નર્મદા નદીનું પાણી ઘરઆંગણે કિનારાના ગામોને પુરૂ પાડવાની
કટિબધ્ધીતાને દોહરાવતાં મંત્રીશ્રીએ આમોદ-વાગરાના ગામડાંને પણ પાણી પુરૂ
પાડવાના આયોજનની વિગતો આપી હતી અને તવરા ગામને નિકોરા જૂથ પાણી પુરવઠા
યોજનામાં સમાવી લેવાની જાહેરાત કરી હતી.
મંત્રીશ્રી નિતિનભાઇ પટેલે નર્મદા નર્મદા યોજનાના અટકેલા કામ અંગે દુઃખ
વ્યસક્ત ર્ક્યુંવ અને કેન્દ્રક સરકારને દોષ પૂર્ણ જાહેર કરતાં કહ્યું
કે, ગુજરાત સરકારે ૪૦૦ અસરગ્રસ્તો્ મહારાષ્ટ્રવના છે તેમના માટે રૂા.૪૦
કરોડનો ડ્રાફટ કેન્દ્રર સરકારને આપ્યોો હતો. તાપી જિલ્લામાં ૪૦૦ હેક્ટવર
જમીન પણ રાજ્યા સરકારે ખરીદી છે. અસરગ્રસ્તોજ ગુજરાતમાં વસવાટ કરવા માંગે
છે પણ મહારાષ્ટ્રે સરકાર અને કેન્દ્ર૦ સરકારની મંજુરી મળતી ન હોવાથી
નર્મદા બંધનું કામ આગળ ચાલતું નથી એવી ભાવના વ્યહક્ત‍ કરી હતી.
મંત્રીશ્રી નિતિનભાઇ પટેલે નિકોરા જૂથ પાણી પુરવઠા યોજના માત્ર દશ
માસામાં જ પૂર્ણ કરવાની જાહેરાત પણ કરી હતી.

દિકરીઓને ભણાવવાની જવાબદારી સૌ મા-બાપની છે.-: શ્રીમતિ સીતાબહેન નાયક ભરૂચ શહેરના મૂંડા ફળિયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સધવ કાર્યક્રમ યોજાયો.

ભરૂચઃ
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના અધ્ય ક્ષ શ્રીમતિ સીતાબહેન નાયકે ભરૂચ
શહેરના મૂંડા ફળિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સષવ
પ્રસંગે જણાવ્યુંચ હતું કે, દિકરીઓને ભણાવવાની જવાબદારી સૌ મા-બાપની છે.
આ અવસરે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના અધ્ય્ક્ષ શ્રીમતિ સીતાબહેન
નાયકે જણાવ્યું હતું કે, છેલ્લા દશ વર્ષથી શિક્ષણને મજબૂત બનાવવા અથાગ
પ્રયાસો આદર્યા છે. જેના પરિણામો આજે જોઇ શકાય છે. ગુજરાતની તમામ
પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની સુવિધા વિકાસ સહાયકોની ભરતી, પાણીની સગવડ અને
શૌચાલયની સુવિધા
પુરી પાડવામાં આવી છે. જેના લીધે આજે શિક્ષણનું વાતાવરણ સર્જાયું છે.
વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન સરકારે છેલ્લા એક દાયકાથી કન્યાં
કેળવણીને પ્રોત્સાાહન આપવા તપશ્રયા આદરી છે ત્યા રે તમામ વાલીઓએ દિકરીઓને
ભણાવી તેઓનું સપનું સાકાર કરવા સલાહ આપી હતી વધુમાં ઉમેર્યું હતું કે,
બાળકોને સ્વાયમી વિવેકાનંદ અને શિવાજીનું જીવન ચારિત્ર્યને વાગોળી આગળ
વધવા શિખ આપી હતી.
છેલ્લા દશ વર્ષી શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે તેમ જણાવી
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના અધ્યરક્ષ શ્રીમતિ સીતાબહેન નાયકે
જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકાથી શાળા પ્રવેશોત્સમવ અને કન્યાય
કેળવણી મહોત્સષવના આયોજનને લીધે આજે પ્રાથમિક શાળામાં બાળકો હોંશે-હોંશે
પ્રવેશ લઇ રહ્યા છે. ઉમંગ-ઉત્સાીહના વાતાવરણમાં બાળકોને કુમ-કુમ તિલક કરી
પ્રવેશ આપવામાં આવી રહ્યા છે જે રાજ્યહ સરકારને આભારી છે. તેમણે ઉમેર્યું
હતું કે, સંસ્કા્ર, ચારિત્ર્યવાનનું સિંચન આપવા શિક્ષકોને શિખ આપી હતી.
આજનું બાળકએ આવતીકાલનું ભવિષ્યર છે. જેથી કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત ન
રહી જાય તેની કાળજી રાખવા તમામ મા-બાપને અનુરોધ ર્ક્યોં હતો.
ધો.-૧ માં પ્રવેશ પામનાર ૨૩ બાળકોને ગુજરાત મહિલા આર્થિક નિગમના અધ્ય
ક્ષશ્રીમતિ સીતાબહેન નાયકના વરદ્‌હસ્તે બાળકોને દફતરનું વિતરણ કરવામાં
આવ્યું હતું. વિદ્યાલક્ષ્મી બોન્ડષ પણ અર્પણ કરાયા હતા.
આ અવસરે શાસનાધિકારી શ્રીમતિ તરૂલતાબહેન, માજી અધ્યુક્ષશ્રી
ઇન્દિકરાબહેન, સમાજ સુરક્ષા અધિકારીશ્રી બી.એમ.પટેલ, શાળાના શિક્ષકો,
વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિ્ત રહ્યા હતા.

વ્યાક્તિવ વિકાસના ઘડતરમાં શિક્ષકોનું યોગદાન સવિશેષ છે.-: સાંસદશ્રી મનસુખભાઇ વસાવા ગરીબી સામે લડવાનું હથિયાર શિક્ષણ છે. -: ધારાસભ્યછશ્રી દુષ્યંંતભાઇ પટેલ સ્ટેીશન રોડ મિશ્રશાળા ખાતે શાળા પ્રવેશોત્સુવ સંપન્ન.

ભરૂચઃ
ભરૂચ શહેરી વિસ્તારરના સ્ટેેશન રોડ મિશ્રશાળા ક્રમાંક-૩૯ ખાતે ૩૨ બાળકોના
શાળા પ્રવેશોત્સંવ પ્રસંગે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યુંે
હતું કે, છેલ્લા નવ વર્ષથી શાળા પ્રવેશોત્સળવ અભિયાનને લીધે શિક્ષણ
ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યુંવ છે.
ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યુંે હતું કે, મુખ્યનમંત્રીશ્રી
નરેન્દ્ર ભાઇ મોદીના છેલ્લા દશ વર્ષના તપશ્રર્યાને લીધે આજે શ્ક્ષિસણ
ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે. એટલું જ નહી ગુજરાતમાં સાક્ષરતાનો દર
વધ્યોદ છે જે શાળા પ્રવેશોત્સશવ અને કન્યાષ કેળવણી મહોત્સ વને આભારી છે.
વધુમાં ઉમેર્યું હતું કે, કોઇ પણ બાળક અધવચ્ચેાથી શાળા છોડી ન જાય તેની
મા-બાપે કાળજી રાખવી જરૂરી છે.
બાળકોનો પ્રાથમિક પાયો પ્રાથમિક શિક્ષણ છે. જેથી બાળકોને ઉચ્ચેત્તમ શિખરે
લઇ જવા શિક્ષકોનો ફાળો સવિશેષ છે ત્યાિરે બાળકોને સારામાં સારૂં શિક્ષણ
મળશે તો આવનાર સમયમાં બાળક ભવિષ્યશનું નાગરિક બની શકશે અને આઇ.એ.એસ. કે
આઇ.પી.એસ. બની શકશે. તેમણે ઉમેર્યું હતું કે, વ્ય ક્તિરના વિકાસમાં
શિક્ષણ અગત્યઅનું પરિબળ છે ત્‍યારે સૌ બાળકોને સંસ્કા રનું ગુણવત્તાવાળું
શિક્ષણ આપવા શિખ આપી હતી.
ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યુંસ હતું કે, ગુજરાત વિકાસના
તમામ ક્ષેત્રોમાં અગ્રેસર ત્યા રે ભરૂચ જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે આગળ લઇ
જવા સૌ નાગરિકોને સહભાગી બનવા અનુરોધ ર્ક્યોં હતો.
ભરૂચના ધારાસભ્યષશ્રી દુષ્યં તભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતનો કોઇ
પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યંષત્રીશ્રી નરેન્દ્ર ભાઇ
મોદીના નેતૃત્વર હેઠળ છેલ્લા નવ વર્ષથી શાળા પ્રવેશોત્સકવ અને કન્યાી
કેળવણી મહોત્સુવ અભિયાનના લીધે સાક્ષરતાનો દર વધ્યોો છે અને ડ્રોપ આઉટ
રેશિયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે વધુમાં ઉમેર્યું હતું કે, ૨૧ મી સદી
જ્ઞાનની સદી છે ત્યા રે ગરીબી સામે લડવાનું હથિયાર માત્ર શિક્ષણ છે. જેથી
સૌ મા-બાપે પોતાના બાળકને ભણાવવા માટે જાગૃત થવું પડશે.

આગામી તા. ૧૧મી જુલાઇએ વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરાશે

ખુશાલીનો આધાર નાનો પરિવારના થીમ પર ઉજવાશે વિશ્વ વસ્તીલ દિન

આરોગ્યન વિભાગ, જિલ્લા પંચાયત વલસાડ દ્વારા આગામી તા.૧૧મી જુલાઇના રોજના
વિશ્વ વસ્તીક દિનને અનુલક્ષી વસ્‍તી નિયંત્રણ માટે વ્યાચપક જનજાગૃતિ આવે
એ માટે શ્રેણીબદ્ધ લોકઝુંબેશના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
બે તબક્કામાં કરવામાં આવનાર આ ઉજવણી દરમિયાન આરોગ્યા અંગેના કાર્યક્રમોની
સાથે કુંટુંબ કલ્યાકણ વિષયક લક્ષિત દંપતિઓ સાથે જરૂરિયાત અનુસાર કુંટુંબ
કલ્યાનણની કાયમી અને બિનકાયમી પદ્ધતિઓ અંગે સંપરામર્શ, જેમાં મોડા લગ્ન,
લગ્ન બાદ તુરંત બાળક નહિં, બે બાળકો વચ્ચેિ સુરક્ષિત અંતર, કુંટુંબના
સર્વાંગી વિકાસમાં નાના કુંટુંબનો ફાળો વગેરે બાબતો અંગે વિસ્તૃ ત સમજ
આપવામાં આવશે. ઉપરાંત આ બાબતોને માતા મરણ અને બાળ મરણ ઘટાડવામાં કેવી
રીતે સાંકળી શકાય એ માટે પણ મનોમંથન કરવામાં આવશે.
તા. ૧૧મી જુલાઇ પહેલાનું પખવાડિયું એટલે કે, તા.૨૭મી જુન થી ૧૦ જુલાઇ
દરમિયાન આરોગ્યુ વિભાગના કર્મચારીઓ દ્વારા આ કાર્યક્રમની સમજ આપવામાં
આવશે.આ બે સપ્તાહના સમયગાળા દરમિયાન કુંટુંબ કલ્યાાણ, માતા અને બાળ
આરોગ્યિ, એચ.આઇ.વી/એઇડસ વિશે જાગૃતિ, જરૂરિયાતમંદોને પરિવાર નિયોજન અંગે
સમજ આપવી જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
૧૧મી જુલાઇ પછીના પખવાડિયે એટલે કે, તા.૧૧ જુલાઇથી ૨૪ જુલાઇ દરમિયાન
કુંટુંબ નિયોજન અંગેના નિર્ધારિત લક્ષ્યને સિદ્ધ કરવા માટે લક્ષિત દંપતિઓ
સાથે પરામર્શ કરી ખુશાલીનો આધાર નાનો પરિવાર સૂત્રની સાર્થકતા અંગે પણ
વિશદ સમજ આપવામાં આવશે.
ઉપરાંત વસ્તીથ નિયંત્રણ અંગે આમ જનતામાં વ્યા.પક જાગૃતિ આવે એ માટે
આરોગ્યો વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, સમાજીક, રાજકીય અગ્રણીઓ અને
સમગ્ર સમાજને સાંકળીને વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. વ્યાતપક લોકજાગૃતિ
અર્થે ઠેર ઠેર વર્કશોપ, રેલીઓ, પ્રશિક્ષણ શિબિર, ભીંતસૂત્રો, મમતા દિવસ
તથા હોર્ડિંગ્સગ/ફલેક્ષ, સાંસ્કૃેતિક કાર્યક્રમો, બેનર્સ, પ્રચાર
પત્રિકાઓ, જાહેરાત, કેબલ પ્રસારણ, પ્રેસનોટ વગેરે માધ્ય મો દ્વારા પ્રચાર
પ્રસાર કરવામાં આવનાર હોવાનું અધિક જિલ્લા આરોગ્યમ અધિકારીશ્રી તરફથી
જણાવાયું છે.
શાળા પ્રવેશોત્સ્વના લીધે શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યુંમ છે.

જિલ્લા જળ સંપતિ સંશોધન પેટા વિભાગ કચેરીનું થયેલું સ્થ ળાંતર

ગત તારીખ ૨૬/૬/૨૦૧૨ના રોજથી કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી જળ સંપતિ સંશોધન
પેટાવિભાગ, વલસાડની કચેરીનું નવું સરનામું નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, જળ
સંપતિ સંશોધન પેટા વિભાગ, દમણગંગા ભવન, ત્રીજા માળે વલસાડ-૩૯૬૦૦૧ થયું
છે. સંબંધકર્તાઓને આ સરનામાની નોંધ લેવા તથા હવે પછીનો તમામ પત્ર
વ્યનવહાર બદલાયેલા સરનામે કરવા નાયબ કાર્યપાલક ઇજનેર જળસંપતિ સંશોધન
પેટાવિભાગ તરફથી જણાવાયું છે.

ધરમપુર એસ.ટી. ડૅપોના સાત કર્મયોગીઓને સહપ્રભારી મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિાતિમાં અપાયુ નિવૃત્તિ વિદાયમાન

એસ.ટી.નિગમના ડીરેક્ટ ર શ્રી ઠાકોરભાઇ પટેલે પાઠવી શુભકામના :

ગુજરાત રાજ્યટ માર્ગ વાહન વ્ય્વહાર જેવા વિભાગમાં વર્ષો સુધી પોતાના ઘર
પરિવારથી વિખૂટા રહીને, પ્રજાકિય સેવાનું કાર્ય કરી વયનિવૃત્ત થતાં
ધરમપુર ડૅપોના કર્મયોગીઓને વલસાડ જિલ્લાના સહપ્રભારી મંત્રી-વ-રાજ્યયના
રમતગમત રાજ્યિમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિજતિમાં ભાવભર્યું
વિદાયમાન અપાયું હતું.
શાળા પ્રવેશોત્સસવના કાર્યક્રમમાં ધરમપૂરના આંગણે આવેલા મંત્રી શ્રી
ઇશ્વરસિંહ પટેલ તથા એસ.ટી. નિગમના ડીરેક્ટરર-વ-વલસાડ ભાજપા અધ્યંક્ષ શ્રી
ઠાકોરભાઇ પટેલે સતત પરિવારથી અલગ રહીને પણ, પ્રજાજનોની સેવામાં દિનરાત
ફરજ બજાવનારા એસ.ટી. વિભાગના કર્મયોગીઓના વિદાય સમારોહમાં ઉપસ્થિઅત
રહીને, તેમને તંદુરસ્ત અને નિરામય જીવન માટેની શુભકામના પાઠવી હતી.
આજે વલસાડ ડીવીઝનના ધરમપુર ડૅપોના ટી.સી. શ્રી ગુલાબભાઇ, ડ્રાયવરો
સર્વશ્રી દિલીપભાઇ તથા લલ્લુભાઇ, કંડક્ટડરો સર્વશ્રી શંકરભાઇ, રમેશભાઇ,
ગુલાબભાઇ અને શંકરભાઇ મળી કુલ-સાત કર્મયોગીઓ વયનિવૃત્ત થયા હતા. વલસાડના
ડીવીઝનલ મેનેજર શ્રી આર.ટી.પંડયા તથા ડૅપો મેનેજર કુ.ભૂમિકા પટેલની
આગેવાની હેઠળ આ કર્મચારીઓના યોજાયેલા વિદાય સમારોહમાં મંત્રી શ્રી
ઇશ્વરસિંહ પટેલ તથા ડીરેક્ટડર શ્રી ઠાકોરભાઇ પટેલે વિશેષ ઉપસ્થિેત રહી,
સેવા માટે સદાયે તત્પથર નિગમના કર્મચારીઓને પ્રોત્સા હન પુરૂ પાડયું
હતું.

વિકસિત દેશોની પ્રગતિ શિક્ષણને આભારી છે : - મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ

દુનિયાના વિકસિત દેશોની પ્રગતિ શિક્ષણને આભારી છે, ત્યારરે વ્યહક્તિ ના
જીવનમાંથી અંધકાર દૂર કરનારા શિક્ષણ પ્રત્યેત વાલીઓએ વિશેષ જાગૃતિ દાખવવી
જોઇએ તેમ વલસાડ જિલ્લાનાં સહપ્રભારી મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે ધરમપુર
નગરપાલિકા વિસ્તા રની શાળાઓમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સ વ કાર્યક્રમ
વેળા જણાવ્યુંક હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિિત વાલીઓ તથા પ્રજાજનોને સંબોધતા મંત્રીશ્રીએ વિકાસ એ
સતત ચાલતી પ્રક્રિયા છે, ત્યાુરે વર્તમાન રાજ્યઉ સરકારે માળખાકિય
સુવિધાઓની સાથે સાથે માનવિય વિકાસ તરફ પણ વિશેષ ધ્યા્ન કેન્દ્રિ ત કર્યું
છે તેમ જણાવ્યુંસ હતું. તેમણે બાળકોના પાયામાં જ શિક્ષણ બીજના સંસ્કા્રના
વાવેતર માટે રાજ્યા સરકાર દ્વારા આરંભાયેલા શાળા પ્રવેશોત્સહવ, ગુણોત્સાવ
જેવા કાર્યક્રમોમાં વાલીઓને દિકરા-દિકરી વચ્ચેેનો ભેદ ત્યયજીને બે કૂળને
તારનારી દિકરીઓના શિક્ષણ માટે વિશેષ તકેદારી દાખવવા અપીલ કરી હતી.
મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે રાજ્યમના મુખ્યેપ્રધાન શ્રી નરેન્દ્રવભાઇ
મોદી ભિક્ષુક બનીને જ્યારરે રાજ્યસની દિકરીઓના અભ્યાીસ માટે દિકરીના
માતાપિતા પાસે ભિક્ષા માંગતા હોય, ત્યારરે મુખ્યીમંત્રીશ્રીની આ ઉમદા
ભાવનાને સમજી, વાલીઓને પણ સંવેદનશિલતા દાખવવા અપીલ કરી હતી. દરમિયાન
કાનુરબર્ડા પ્રાથમિક શાળા માટે વર્ષો પહેલાં ગામના દાતા સ્વિ.સોમાભાઇ
આહિર દ્વારા શાળાને આપવામાં આવેલી જમીનના દાન બદલ તેમના વારસદાર શ્રી
ભગુભાઇ આહિરનું મંત્રીશ્રીએ જાહેર સન્માવન કર્યું હતું. શાળા પરિવારને
દાતાની ભાવનાને સમજી, શ્રેષ્ઠ કાર્ય કરીને તેમને શ્રધ્દ્ધાં જલી અર્પણ
કરવા પણ મંત્રીશ્રીએ અપીલ કરી હતી. શ્રી પટેલે વાલીઓને તેમનું બાળક
અધવચ્ચે‍ શાળા છોડી ન જાય તે માટેની તકેદારી દાખવવા અનુરોધ કર્યો હતો.
રજવાડા વખતની શિક્ષણ પ્રણાલીમાં તે વખતના રાજકર્તાઓની દીર્ઘદ્રષ્ટિઅને
બિરદાવી મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે વર્તમાન રાજ્યશ સરકારના
મુખ્યખમંત્રી શ્રી નરેન્દ્રનભાઇ મોદીએ પણ જ્યાતરથી શાસનધૂરા સંભાળી છે
ત્યામરથી શિક્ષણનો આ સેવાયજ્ઞ શરૂ કરીને, તેમની દીર્ઘદ્રષ્ટિરનો પરિચય
પુરો પાડયો છે, એમ જણાવ્યુંૂ હતું.
દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મીનાબેન ચૌધરી, ભાજપા પ્રમુખ શ્રી
ઠાકોરભાઇ પટેલ વગેરેએ તેમના પ્રાસંગિક ઉદ્‌બોધનમાં રાજ્યત સરકાર દ્વારા
છેલ્લા દસ વર્ષોથી શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સેવ કાર્યક્રમને ફળશ્રૃતિ
પ્રજાજનો સમક્ષ રજુ કરી હતી.
ધરમપુર નગરપાલિકા વિસ્તા રમાં સમાવિષ્ટ કાનુરબર્ડા પ્રાથમિક શાળા, મૂળજી
દેવજી પ્રાથમિક કુમાર શાળા તથા રાજમહેલ રોડ પ્રાથમિક શાળાના મંત્રીશ્રીના
કાર્યક્રમ વેળા શાળાની બાલિકાઓએ માથે કળશ રાખી, કતારબદ્ધ રીતે ઊભા રહીને
મહાનુભાવોનું વાંજિત્રોના સૂરતાલ સાથે સ્વાીગત કર્યું હતું. દીપ
પ્રાગટયથી શરૂ થયેલા આ કાર્યક્રમોમાં પ્રાર્થના, સ્વાતગત ગીત, અભિનય ગીત,
યોગ નિદર્શન જેવા કાર્યક્રમો પણ વિદ્યાર્થીઓએ સુંદર રીતે રજુ કર્યા હતા.
જેમને મંત્રીશ્રી સહિત ઉપસ્થિ ત મહાનુભાવોએ રોકડ પારિતોષિકોથી નવાજ્યાજ
હતા. મંત્રીશ્રીએ દરેક શાળાને સ્મૃ.તિભેટ અર્પણ કરી હતી. શાળા સંકુલમાં
મહાનુભાવોના હસ્તેથ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુંે હતું. દરેક શાળામાં
આંગણવાડીના ભૂલકાંઓને મહાનુભાવોના હસ્તે સુખડી તેમજ રમકડાંનું પણ વિતરણ
કરાયું હતું.
મંત્રીશ્રીના આ કાર્યક્રમ દરમિયાન તેમની સાથે નગરપાલિકા પ્રમુખ શ્રી
કલ્પેનશભાઇ કાપડીયા, પૂર્વ પ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન ચૌધરી, સ્થાાનિક
પદાધિકારીઓ, ચીફ ઓફિસર શ્રી દર્પણ ઓઝા, તાલુકા વિકાસ અધિકારી શ્રી
મુકેશભાઇ વ્યા્સ, માહિતી વિભાગની ટીમ, શાળા પરિવાર, આંગણવાડીના
કર્મયાગીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને પ્રજાજનો ઉપસ્થિયત રહ્યા હતા.

ખાનગી સિક્યુ/રીટી કંપનીના સંચાલકો પરપ્રાંતિય ગાર્ડની વિગત પોલીસ સ્ટે શનમાં આપેઃ

સૂરતઃ
સૂરત શહેરમાં સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાનગી
સિક્યુલરીટીના સંચાલકો માટે પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થા નાએ એક
જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામાં પ્રમાણે સૂરત શહેર પોલીસ કમિશનરેટ
વિસ્તાશરમાં ખાનગી સિક્યુહરીટી કંપની ચલાવતા સંચાલકોએ તેઓની કંપનીમાં
બિનહથિયારી તથા હથિયારી પરપ્રાંતિય ગાર્ડની વિગત જે તે વિસ્તાયરના પોલીસ
સ્ટેલશનમાં આપવાની રહેશે. પરપ્રાંતિય હથિયારી ગાર્ડના હથિયાર લાયસન્સવનું
વેરીફીકેશન એસ.ઓ.જી શાખા દ્વારા અથવા પોલીસ સ્ટે શન દ્વારા કરવામાં આવશે.
આ સમય દરમિયાન નોટીસ મળ્યા્થી અથવા માંગણી કરવાથી હથિયારી ગાર્ડ તથા
તેનું હથિયાર તથા લાયસન્સર જે તે સિક્યુતરીટી કંપની કે ખાનગી
પેઢી/ફેક્ટુરી વિગેરે સ્થસળોના માલિકે રજુ કરવાની રહેશે. આ જાહેરનામાનો
અમલ તા. ૩/૭/૧૨ થી તા.૩૧/૮/૨૦૧૨ સુધી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને
પાત્ર થશે.

પોતાની મિલકત ભાડે આપનારની માહિતી પોલીસ સ્ટેહશનને આપવાની રહેશે.

સૂરતઃ
ગુપ્ત ચર સંસ્થારઓના વખતો વખતના અહેવાલો તેમજ અન્યવ ધંટનાઓને ધ્યાાને લઈ
સૂરત શહેરમાં જાહેર જનતાની સલામતિ અને શાંતિ માટે સૂરત શહેરના પોલીસ
કમિશનરશ્રી રાકેશ અસ્થાધનાએ એક જાહેરનામું પ્રગટ કર્યુ છે. આ જાહેરનામા
અનુસાર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તાનરમાં
મકાનો/દુકાન/ઓફિસના માલિકો/ઔદ્યોગિક એકમોના સંચાલકો મિલકત ભાડે આપેલી છે
કે હવે પછી ભાડે આપવાના હોય તેઓએ જરૂરી વિગતો સંબધિત પોલીસ સ્ટેદશનને
આપવાની રહે છે. આ જાહેરનામાનો અમલ તા.૨/૭/૧૨ થી તા.૩૦/૮/૨૦૧૨ સુધી રહેશે.
હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

પ્લેગૃપ/ નર્સરી બાળકોના હિતાર્થે સંસ્થાલએ માહિતી રાખવીઃ¬

સૂરતઃ
પ્લેઃગૃપ, નર્સરી, શાળાઓમાંથી અપહરણ જેવા બનતા બનાવો સામે આગમચેતીરૂપે
શહેરના પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થાતનાએ એક જાહેરનામાનું બહાર પાડયું
છે. જે અંતર્ગત સંસ્થાનઓએ પોતાની પાસે જરૂરી વિગતો રાખવાની સૂચના આપી છે.
૧૨ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો શાળામાં સમય પૂરો થયા બાદ જે વાહનમાં
જતા હોય તેની વિગતો રાખવાની રહેશે. ભાડેના વાહનો ઓટોરીક્ષા, મીનીબસ,
મારૂતિવાન જેવા વાહનો માટે આ મુજબ માહિતી રાખવાની રહેશે.
અનુ. વિગત
૧ વાહનમાલીકનું નામ સરનામું/ટે.નં/મો.નં
૨ ડ્રાઇવરનું નામ સરનામું ટે.નં/મો.નં
૩ વાહનનો પ્રકાર તથા રજીસ્ટ્રેરશન નંબર
૪ ડ્રાઇવરનો લાયસન્સ નો નંબર તથા બેઝ નંબર
૫ ડ્રાઇવરનો ફોટો
૬ ડ્રાઇવર લઇ ને આવતાં તથા જતાં બાળકનું નામ તથા ધોરણ અને ઉંમરની વિગત
કોઇ નિયત પ્રાઇવેટ વાહન અથવા તો ખાનગી માણસ સાથે આવવા- જવાના કિસ્સા માં
વાલીની સંમતિથી લઇ જનાર વ્ય કિતની વિગતો સંસ્થાીએ રેર્કોડ પર રાખવાની
રહેશે. સ્કુસલના વાહનો જેવા કે બસ, મેટાડોરના કિસ્સાેમાં પણ સ્કુયલના
શિક્ષક અથવા તો જવાબદાર વ્યરકિત એ બાળકના માતા પિતા કે અધિકૃત માણસને
બાળક સોંપવો.
અનુ. વિગત
૧ વિદ્યાર્થીનું નામ તથા ધોરણ અને ઉંમર
૨ વાલીએ તેમના બે સગા સંબંધી જે તેડવા માટે આવશે તેઓના નામ સરનામા અને
ટે.નં./ ટે.નં.મો.નં
૩ પ્રાઇવેટ વાહનનો નંબર
૪ ડ્રાઇવરનું નામ સરનામું ટે.નં. મો.નં
૫ ડ્રાઇવરનો ફોટો
આ રેકર્ડ ગમે ત્યાનરે પોલીસ સ્ટે શનના જવાબદાર અધિકારી તેમજ ઉપલા અધિકારી
ચકાસી શકશે. પોલીસ અધિકારીથી માંગણી થયેલ સ્કુરલ તરફથી રજુ કરવાની રહેશે.
શાળાએ નિયત શિક્ષકની સીધી દેખરેખ હેઠળ બાળકને અધિકૃત વ્યથકિતને સોંપવાના
રહેશે. બાળકોના વાલી આવી શકે તેમ ન હોય તેવા કિસ્સાીમાં ખાનગી માણસને
બાળક સોંપવામાં આવે ત્યા રે તે અધિકૃતને ખાતરી કરી બાળક સોંપવું અધિકૃત
વ્ય કિત ન તેડવા આવે તો અન્ય કોઇ વ્યાકિતની શિક્ષકે ખાતરી કર્યા બાદ જ
બાળકોનો કબજો સોંપવો.
જેની માહિતી આ મુજબ રાખવાની રહેશે.

અનુ. વિગત
૧ વિદ્યાર્થીનું નામ તથા ધોરણ
૨ વાલી/અધિકૃત વ્યધક્તિં સિવાય અન્યતને બાળકનો કબજો શાળામાંથી સોંપવામાં
તે વ્યવક્તિગના નામ સરનામા અને ટે.નં/મો.નં.ની વિગત
૩ બાળકની સોપણી કરતાં પહેલાં ખાત્રી કરેલ તેની ચૌક્કસ વિગત
૪ બાળકનો કબજો જેને સોપેલ તેના વાહનનો પ્રકાર અને નંબર
આ વ્યોવસ્થાોના અમલ માટે અમુક શાળાઓમાં બાળકોને બે ઓળખકાર્ડ ફોટા સાથે
આપે છે. જેમાં એક બાળક પાસે અને એક લેવા આવનાર પાસે રાખે છે. જે
કિસ્સાનમાં બાળકના વાલીઓ/ગાર્ડીયન એવું ઇચ્છાતા હોય કે તેમનું સંતાન ૮ થી
૧૨ વર્ષનું છે. અને પોતાની રીતે સંસ્થાછમાં આવશે જશે તો તેઓની જવાબદારી
રહેશે. જેની બાંયધરી આપવાની રહેશે. બાંયધરી શાળાએ રેકર્ડ પર રાખવાની
રહેશે. આ જાહરનામાનો અમલ તા. ૦૧/૦૯/૨૦૧૨ સુધી રહેશે. હુકમનો ભંગ કરનાર
શિક્ષાને પાત્ર થશે.
વિદેશીઓને મિલકત ભાડે આપો તો ૨૪ કલાકમાં પોલીસ સ્ટે શનમાં જાણ કરવીઃ
સૂરતઃસોમવારઃ- સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી રાકેશ અસ્થાેનાએ એક
જાહેરનામા દ્વારા શહેરી વિસ્તાતરમાં આવેલા મકાન, હોટલ, લોજ, બોર્ડીગ કે
ગેસ્ટથ હાઉસોમાં બહારના રાજય કે દેશ બહારથી આવતા વિદેશીઓને માલિકો ભાડેથી
આપે ત્યાલરે તેની જાણ ૨૪ કલાકમાં સંબંધિત પોલીસ સ્ટેોશનમાં આપવાનો હુકમ
કર્યો છે. જે અંતર્ગત હોટલ,લોજ કે બોર્ડીગમાં વિદેશી નાગરિક આવે ત્યાકરે
તેના પાસપોર્ટ, વીઝા અને ભારતમાં આવ્યાવ અંગેની ડીટેઈલ કોપી સહીતની લેવી.
વિદેશી નાગરિક તરીકે નોધણી કરાવેલ હોય તો રેસીડેન્સીવયલ પરમીટની કોપી
મેળવીને રેકર્ડમાં રાખવી. વિદેશી વિઝીટરનું બુકીગ કરાવનારના નામ,સરનામા,
ટેલીફોન સહીતના નક્કર પુરાવા મેળવવા. સુરત શહેરમાં કઇ જગ્યાીએ કયા કામ
માટે કોને કોને મળવાના છે? કેટલો સમય રોકાવાના છે? તેની સંપૂર્ણ વિગત
મેળવવી. કોઇ પણ મુસાફરની શંકાસ્પવદ હિલચાલ જણાયેથી તાત્કાકલિક પોલીસને
જાણ કરવી. માલિકોએ સી.સી. ટી.વી. કેમેરાની વ્યિવસ્થાત રાખવી અને તેનું
રેકોર્ડીગના બેકઅપ ત્રણ માસ સુધી રાખવાના રહેશે. આવા ગેસ્ટ હાઉસમાં
રોકાણ માટે આવતા મુસાફરો જે વાહનમાં આવે તે વાહનનો પ્રકાર, રજીસ્ટ્રે શન
નંબર, રજીસ્ટારમાં નોધવાનો રહેશે. જે પબ્લીનક ટ્રાન્સરપોર્ટમાં આવેલ હોય
તો તે મુજબ રજીસ્ટધરમાં નોધ કરવાની રહેશે. આ જાહેરનામું તા.૩/૭/૧૨ થી
તા.૩૧/૮/૨૦૧૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લધન કરનાર શિક્ષાને
પાત્ર થશે.

શહેરના પોલીસ કમિશનરે જાહેર રસ્તાા પર આતશબાજી કરવા પર આવશ્યિક પ્રતિબંધ ફરમાવ્યોો : સૂરતઃ સૂરત શહેરમાં આતશબાજીના કારણે થતા ઇજાના બનાવો તેમજ દર્દીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેપલીની સાથોસાથ જાનમાલને નુકશા અને ટ્રાફીક અડચણ જેવા પ્રશ્નો સર્જાતા હોય છે. જ

શહેરના પોલીસ કમિશનરે જાહેર રસ્તાા પર આતશબાજી કરવા પર આવશ્યિક પ્રતિબંધ
ફરમાવ્યોો :

સૂરતઃ
સૂરત શહેરમાં આતશબાજીના કારણે થતા ઇજાના બનાવો તેમજ દર્દીઓ અને
વિદ્યાર્થીઓને પડતી મુશ્કેપલીની સાથોસાથ જાનમાલને નુકશા અને ટ્રાફીક અડચણ
જેવા પ્રશ્નો સર્જાતા હોય છે. જેથી શહેરના પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થા
ના એ એક જાહેરનામાં ધ્વા રા જરૂરી પ્રતિબંધ ફરમાવ્યાસ છે.
પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તાહરમાં રાત્રિના ૧૦-૦૦ થી ૬-૦૦
વાગ્યાક સુધી ફટાકડા અને દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂકયો છે. શહેરના
જાહેર રસ્તાે/રોડ ફૂટપાથ ઉપર દારૂખાનું/ ફટાકડા ફોડવા/ સળગાવવા ઉપર તથા
આતશબાજી કરવા ઉપરાંત જાહેર રસ્તાાઓ/રોડ તથા ફૂટપાથ ઉપર બોમ્બપ, રોકેટ,
હવાઇ તથા અન્યથ ફટાકડા જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા
સળગાવી વ્યપકિત ઉપર ફેંકવા પર પ્રતિબંધ ફરમાવ્યોય છે. જયારે સમગ્ર
વિસ્તાેરમાં આવેલી હોસ્પીઉટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાીઓના ૧૦૦
મીટરના વિસ્તા રમાં ફટાકડા / દારુખાનું ફોડવા પ૨ પ્રતબિંધ મૂકયો છે. આ
હુકમનો અમલ તા. ૩૦/૦૮/૨૦૧૨ સુધી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને
પાત્ર થશે.

શિક્ષકએ બાળકોની સંભાવનાઓનો શિલ્પીમ છે.

સૂરતઃ
શાળા પ્રવેશોત્સ વ-કન્યાી કેળવણી મહોત્સભવના અંતિમ દિને સૂરત નગર
પ્રાથમિક શિક્ષણ સમિતિની માતાવાડી ખાતે આવેલી શ્રી સહજાંનદ પ્રા.શાળા
અને વીર ભામાશા પ્રા.શાળા ખાતે રાજયસભાના સાંસદશ્રી ભરતસિંહ પરમારના
હસ્તે્ દસ જેટલા બાળકોનું નામાંકન તેમજ રમકડા, શૈક્ષણિક કિટનું વિતરણ
કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તેમણે કહયું કે, શિક્ષણ મેળવેલો સમાજ પછાત રહેતો નથી. શિક્ષણ
મેળવીને સુખ, સંસ્કાાર, સમૃધ્ધિર મેળવી શકે છે. ગરીબી, બિમારી અને લાચારી
સામે લડવા માટે શિક્ષણ જ એકમાત્ર સાધન છે. રાષ્ટ્ર ના વિકાસમાં પ્રાથમિક
શિક્ષણએ ખૂબ જ જરૂરી છે. જેથી દરેક વાલીઓએ બાળકોને શિક્ષણના અમૃતરસથી
વંચિત રાખવા ન જોઇએ. આજે સરકારી શાળાઓમાં તાલીમ પામેલા શિક્ષકો, ઓરડાઓ
અને કોમ્યુિત ટરો જેવી અનેકવિધ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.
સરસ્વેતીની ઉપાસના કરવાથી લક્ષ્મી આપોઆપ આવશે તેમ જણાવી કહયું કે,
શિક્ષકએ બાળકોની સંભાવનાઓનો શિલ્પીત છે. જેથી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત
ન રહે તે જોવાની જવાબદારી શિક્ષકો, વાલીઓ અને સમાજની છે. દિકરીઓના શિક્ષણ
પર ભાર મૂકતા કહયું કે, શિક્ષિત દિકરી બે ઘરને તારે છે. તેથી દિકરીઓને પણ
દિકરાઓની જેમ શિક્ષણ આપવું જોઈએ.
સ્થાષયી સમિતિના અધ્યિક્ષશ્રી ભીમજીભાઈ પટેલે કહયું કે, પાયાનું શિક્ષણ
મજબુત હશે તો જીવનની ઈમારત ખીલી ઉઠશે. વાલીઓએ શાળાની નિયમિત મુલાકાત લઇને
બાળકના અભ્યા,સની સતત કાળજી લેવાની તેમણે હિમાયત કરી હતી.

બાળકને વહાલ કરો, તેના અભ્યારસ પર ધ્યાયન આપો, તેના માટે સમય આપો ગુજરાતનું ભવિષ્યડ આપો આપ ઉજ્જવળ થશેઃ મંગુભાઈ પટેલ

શાળા પ્રવેશોત્સયવના અંતિમ દિવસે ઉધના વિસ્તાનરમાં બાળકોને પ્રવેશ અપવતા વન મંત્રી

સૂરતઃ
રાજ્ય નું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને બાળકો રાજી ખુશીથી
શાળામાં પ્રવેશ મેળવી ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત કરે તેવા ઉમદા આશયથી
રાજ્ય ભરમાં શરૂ થયેલા બીજા તબક્કાના શહેરી વિસ્તાતરો માટેના શાળા
પ્રવેશોત્સશવના અંતિમ દિને સૂરતના ઉધના વિસ્તાતરમાં વન મંત્રીશ્રી
મંગુભાઈ પટેલના હસ્તેા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં નાના
ભુલકાઓને પ્રવેશ અપાવ્યો્ હતો.
આ પ્રસંગે વન મંત્રીએ બાળકોને કંકુ તિલક કરી, મોઢુ મીઠુ કરાવી શાળામાં
પ્રવેશ કરાવ્યો હતો. બાળકોને શિષ્યસવૃત્તિનું વિતરણ પણ કરવામાં આવ્યુંઓ
હતું.
વનમંત્રીશ્રી મંગુભાઈ પટેલે જણાવ્યુંા કે, રાજ્ય માં છેલ્લા ૧૦ વર્ષથી
શાળા પ્રવેશોત્સટવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો્ છે. જેમાં મુખ્ય મંત્રી
સહિત મંત્રીઓ, આઈઇએસ, આઇપીએસ અધિકારીઓ નાના ભુલકાઓને શાળામાં પ્રવેશ
કરાવે છે. તેનું મૂળ કારણ બાળકનું મન શિક્ષણમાં લાગે અને તેને અનુકૂળ
વાતાવરણ મળે તે માટેનું આ એક આયોજન છે. સરકારે આ કાર્યક્રમને મહોત્સનવનું
રૂપ આપી કન્યાન કેળવણી રથ દ્વારા બાળકીઓના શિક્ષણ પર ભાર મૂક્યો. છે.
વાલીઓ પોતાના બાળકોને વહાલ કરે, તેના અભ્યારસ પર ધ્યાાન આપે અને પોતાના
વ્ય્વસાયમાંથી પણ તેના માટે સમય ફાળવી તેના ભવિષ્યબની ચિંતા કરે તો
ગુજરાતનું ભવિષ્યદ આપોઆપ ઉજ્જવ બની જશે. તેમ જણાવી વનમંત્રીએ સરકારના આ
અભિયાનને સાકાર કરવા વાલીઓને અપીલ કરી હતી.
આ પ્રસંગે સૂરત મહાનગર પાલિકા શાસકપક્ષના નેતાશ્રી દયાશંકરશ્રીએ શાળા
પ્રવેશોત્સ વ માટે મુખ્યામંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના વિચારો અને
તેમની નેમ અંગે વાલીઓ અને શિક્ષકોને માહિતી આપી હતી.
આ પ્રસંગે આંગણવાડીના બાળકોને રમકડા વિતરણ પણ કરવામાં આવ્યા હતા.

માણસના જન્મ સાથે જ વૃક્ષોનું મહત્વમ જોડાયેલું છે તેથી જ વૃક્ષોનું જતન કરી જીવન બચાવોઃ મંગુભાઈ પટેલ

માણસના જન્મ સાથે જ વૃક્ષોનું મહત્વમ જોડાયેલું છે તેથી જ વૃક્ષોનું જતન
કરી જીવન બચાવોઃ મંગુભાઈ પટેલ
આ વર્ષે વન મહોત્સપવ દરમિયાન સૂરત જિલ્લામાં ૩૯ લાખ વૃક્ષો રોપાશેઃ
શહેરમાં બે લાખ રોપાશે
સૂરત શહેરમાં ૬૩માં વન મહોત્સરવનો પ્રારંભઃ
પ્રકૃતિના ઉપભોગની સાથે માનવીએ તેનું જતન પણ કરવું પડશેઃ નરોત્તમભાઈ પટેલ

સૂરતઃ
સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયેલા ''પર્યાવરણ''ના પડકાર સામે
'વૃક્ષારોપણ'ના મહત્વ‍ને સ્વી.કારી આવા ''વનમહોત્સ વ''ને ફળદાયી બનાવવાની
નેમ દર્શાવતા રાજ્ય ના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઈ પટેલે
વૃક્ષોના મહત્વો વિશે જણાવ્યુંન હતું કે, બાળકનો જન્મ્ થાય ત્યા રે તેના
ઘોડિયાથી શરૂ કરી, તે ચાલતા શીખે, અભ્યાતસ કરે, લગ્ન કરે અને છેલ્લે
જ્યાબરે તે સ્વ ર્ગે જાય ત્યાંન સુધીનો તેનો સીધો સંબધ વૃક્ષો સાથે છે.
ભારતીય સંસ્કૃાતિમાં વૃક્ષોને વિશેષ મહત્વલ આપવામાં આવ્યું છે. બહેનો
પતિના દિર્ઘ આયુશ્યસ માટે વટસાવિત્રીની પૂજા કરે છે. પૂર્વજોએ પણ
વૃક્ષોનું મહત્વન સમજી તેમાં ભગવાન ભોલેનાથ અને વિષ્ણુ ભગવાનનો વાસ થયો
હોવાની વાતો કરી છે, ત્યાવરે આપણી પણ ફરજ છે કે, આપણે પણ વૃક્ષોનું જતન
કરી પર્યાવરણને બચાવીએ.
સૂરત મહાનગરપાલિકા દ્વારા ૬૩માં વન મહોત્સફવની ઉજવણીના ભાગરૂપે નાના
વરાછા ખાતે આવેલા મહારાણા પ્રતાપ ઉદ્યાનમાં વનમંત્રીશ્રી મંગુભાઈ પટેલ,
પંચાયતમંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ, રાજ્યા આયોજન પંચના ઉપાધ્ય ક્ષશ્રી
ભુપેન્દ્રમસિંહ ચૂડાસમા, રાજ્ય્મંત્રીશ્રી રણજીતભાઈ ગીલીટવાલા, મેયરશ્રી
રાજેન્દ્ર દેસાઈ સહિત મહાનુંભાવોની ઉપસ્થિીતિમાં વૃક્ષારોપણ અને
શહેરીજનોને વિનામૂલ્યેય રોપાનું વિતરણ કરવામાં આવ્યુંમ હતું. વન
મહોત્સભવની ઉજવણીના ભાગરૂપે સૂરત શહેરમાં બે લાખ જેટલા વૃક્ષોની રોપણી
કરવામાં આવશે.
આ પ્રસંગે ઉપસ્થિ ત જનમેદની અને શાળાના બાળકોને સંબોધતા મંત્રીશ્રી
મંગુભાઈ પટેલે જણાવ્યુંુ કે, આ માત્ર એક દિવસનો નહીં પરંતુ ૩૬૫ દિવસનો
કાર્યક્રમ બને લોકો તેની સાથે સક્રીય રીતે જોડાય તે રીતે આયોજન કરવું
જોઇએ. વૃક્ષો રોપી દેવાથી આપણી જવાબદારી પૂર્ણ થતી નથી તેનું જતન પણ થાય
તે જોવું ખૂબ જરૂરી છે. વિકાસની સાથે પર્યાવરણ પ્રત્યેણની બેદરકારીને
કારણે જ આજે આપણે ગ્લોેબલ વોર્મિંગની સમસ્યાુનો સામનો કરી રહ્યાં છે.
રાજ્યપ સરકાર પોતાની રીતે પ્રયાસ કરી રહી છે. પરંતુ તેની સાથે લોકોએ પણ
વૃક્ષોનું મહત્વય સમજી તેની કાળજી લેવી જોઇએ. સૂરત જિલ્લામાં આ વર્ષે વન
મહોત્‍સવ દરમિયાન ૩૯ લાખ વૃક્ષો વાવવાનું આયોજન છે. તેમાંથી સૂરત શહેરમાં
બે લાખ રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ઉપસ્થિલત પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલે વૃક્ષોનું મહત્વ
સમજાવતા જણાવ્યુંખ કે, પ્રકૃતિના અસંતુલનને કારણે ઊભી થતી સમસ્યાચ સામે
મનુષ્ય્ જ તેનું નિરાકરણ લાવી શકે છે. ગ્લોયબલ વોર્મિંગની સમસ્યાન સામે
સરકારે વન વિભાગ દ્વારા પર્યાવરણની જાળવણી પર વિશેષ ભાર મુક્યોણ, જેમાં
સૌએ પોતાની જવાબદારી સમજી તેની કાળજી લેઇ વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ
તેમણે કરી હતી.
રાજ્યા આયોજન પંચના ઉપાધ્યમક્ષશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમાએ ગ્લોીબલ
વોર્મિંગની સમસ્યાપથી બચવાના પ્રત્યેસક વ્ય્ક્તિજ ત્રણ વૃક્ષો વાવે તેવો
સંદેશે આપી લોકોને પર્યાવરણ પ્રત્યેલ જાગરૂક થઇ પોતાની જવાદારી સમજવાની
અપીલ કરી હતી.
આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા પર્યાવરણ બચાવો અને વૃક્ષોના મહત્વો
વિશેના સંદેશા સાથે રોપાઓની રોપણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, ધારાસભ્યતશ્રી કિશોરભાઈ
વાંકાવાલ, ડેપ્યુોટી મેયર શ્રીમતી વર્ષાબેન રાણા, શાસક પક્ષના નેતા શ્રી
દયાશંકર સિંઘ, સ્થાશયી સમિતિના અધ્યરક્ષશ્રી ભીમજીભાઈ પટેલ, મહાનગરપાલિકા
કમિશનરશ્રી એમ.કે.દાસ, નાયબ વન સંરક્ષકશ્રી આર.એસ.આજરા સહિત નગરસેવકો,
અધિકારીઓ, શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિયત રહ્યાં હતા.

રાજકોટ જિલ્‍લાના દરેક તાલુકામાં પહેલી જુલાઇથી લર્નર લાઇસન્‍સ માટે ઓનલાઇન એપોઇન્‍ટમેન્‍ટ મેળવવાની રહેશે.લાઇસન્‍સ માટે ઓનલાઇન એપોઇન્‍ટમેન્‍ટ

રાજકોટ : રાજકોટ શહેર અને તાલુકામાં લર્નર લાઇસન્‍સ મેળવવા માટે પહેલી
જુન-૨૦૧૨થી ઓનલાઇન એપોઇન્‍ટમેન્‍ટ પધ્‍ધતિ અમલી બનાવાઇ છે. હવેથી તા.
પહેલી જુલાઇ-૨૦૧૨થી સમગ્ર રાજકોટ જિલ્‍લાના બધા તાલુકાઓમાં પણ આ પધ્‍ધતિ
અમલી કરવામાં આવી છે. આથી રાજકોટ જિલ્‍લાના તમામ તાલુકાઓના લનર્સ મોટર
ડ્રાઇવીંગ લાઇસન્‍સ (શીખાઉ લાઇસન્‍સ) મેળવવા અરજી કરનાર અરજદારોએ
ફરજિયાતપણે ઓનલાઇન
એપોઇન્‍ટમેન્‍ટ મેળવી અરજી કરવાની રહેશે. ઓનલાઇન એપોઇન્‍ટમેન્‍ટ મેળવેલ
અરજદારોએ પોતાને ફાળવેલ સમયથી ૧૫ મિનિટ પહેલાં દસ્‍તાવેજો તથા શારીરિક
ચકાસણી માટે હાજર રહેવું. અરજી સાથે સામેલ કરેલ રહેઠાણનો પુરાવો તથા
જન્‍મતારીખના પુરાવા ચકાસણી માટે મુળ નકલ(ઓરીજીનલ) સાથે રાખવાના રહેશે.
ઓનલાઇન એપોઇમેન્‍ટ માટેની માર્ગદર્શિકા આ મુજબ છે.

ઓનલાઇન અરજી કરવા માટેની વેબસાઇટ http://sarthi.nic.in (સારથી.એનઆઇસી.ઇન)
કોમ્‍પ્‍યુટરમાં એક્રોબેટ રીડર વર્ઝન-૯નું ઇન્‍સ્‍ટોલેશન થયેલ હોવું
જરૂરી છે. ઓનલાઇન ટ્રાન્‍ઝેકશન વીથ સારથી મેનુમાંથી ''ઇસ્‍યુ ઓફ લર્નીગ
લાયસનસ ટુ મી'માં જવું, ઉપર દર્શાવેલ લીંક ખોલતા અરજી ફોર્મ ખુલશે. જે
વ્‍યકિતગત ભરવાનું છે. લાલ રંગની ફુદડીથી દર્શાવેલ ખાનાની વિગતો ફરજીયાત
ભરવાની રહેશે, ફોર્મ ભર્યા બાદ
સેવ કરવાનું રહેશે. સેવ કરવા માટે ''સબમીટ'' બટન પર કલીક કરવાનું રહેશે,
તમારી અરજી પત્રકનો નંબર અને જન્‍મ તારીખ ભવિષ્‍યમાં સંદર્ભ માટે તથા
લર્નીગ લાયસન્‍સની એપોઇમેન્‍ટ(તારીખ તથા સમય) લેવા માટે યાદ રાખવાનો
રહેશે, અરજી સેવ કર્યા બાદ ''તમારી અરજી સફળતાપુર્વક સેવ થઇ ગયેલ છે.''
તેવો સંદેશ પ્રદર્શિત થશે, શીખાઉ લાયસન્‍સ કસોટી માટે પુર્વ નિર્ધારિત
સમય તથા દિવસ મેળવવા
(એપોઇમેન્‍ટ) મુખ્‍ય પેઇજ પરના ''એપોઇમેન્‍ટ ફોર એલએલટેસ્‍ટ'' લિંક પર
કલિક કરવાનું રહેશે, સ્‍લોટ બુકીંગના મેનુ પર જઇ ''ફોર એલએલટેસ્‍ટ''
લિન્‍ક પર કલીક કરવું, સ્‍લોટ બુકીંગ કરવા માટે તમારો અરજીનંબર તથા જન્‍મ
તારીખની નોંધ કરો, તમારી પસંદગી તથા અનુકુળતા પ્રમાણે ટાઇમ સ્‍લોટ બુક
કરો, જનરેટ થયેલી સ્‍લીપની પ્રિન્‍ટ કરી તમારી પાસે રાખવી, આર.ટી.ઓ.
કચેરી ખાતે પસંદ કરેલ સમયની
૧૫ મીનીટ પહેલા પ્રિન્‍ટેડ સ્‍લોટ બુકીંગ સ્‍લીપ, અરજીફોર્મ, અને જરુરી
જોડવાના દસ્‍તાવેજો સાથે હાજર થવાનું રહેશે. અરજી સાથે જોડેલ
દસ્‍તાવેજોની ખરાઇ માટે ઓરીજીનલ દસ્‍તાવેજો સાથે લાવવાના રહેશે, લનર્સ
લાયસન્‍સ તથા પાકા લાયસન્‍સ માટે એક જ વખત એકજ અરજી કરવાની રહેશે તેમ
પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, રાજકોટ શ્રી ડી.આર.પટેલે જણાવ્‍યુ છે.

Remembering Dr. Syama Prasad Mookerjee, let...

Janak Khambhaita commented on Narendra Modi's post.

"ફરિયાદ નહીં પરંતુ વાસ્તવિકતા જે નો અમો ને અનુભવ હોય તે અને તેના નિરાકરણ
માટે ના સંભવિત સુચનો મોકલવા બાબત. "

View the full post to comment:
https://plus.google.com/_/notifications/emlink?emrecipient=104438637062937319540&emid=CMiLxff69LACFc7W5QodTmkAAA&path=%2F111867601943112287803%2Fposts%2F1HNnCMDD6p7&dt=1341024868861&ub=7

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
નિરાકરણનો કોઈ ચહેરો હોતો નથી. તો ૫છી સાકાર કેમ ?

Posted: 29 Jun 2012 09:55 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/7gNWV5eiGUM/?utm_source=feedburner&utm_medium=email

દેવવાદનો મર્મ સમજો અને બોધ ગ્રહણ કરો. ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ,
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
નિરાકરણનો કોઈ ચહેરો હોતો નથી. તો ૫છી સાકાર કેમ ? મિત્રો, કેટલીક વાર આશ્ચર્ય
થાય છે અને લાગે છે કે ફિલોસોફીની દૃષ્ટિએ હિંદુઓ ક્યાંક ૫છાત તો નથી ને ?
મનમાં ઘણીવાર [...]

///////////////////////////////////////////
મંત્ર અને યંત્ર

Posted: 28 Jun 2012 08:01 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/KHO8IHeLsb8/?utm_source=feedburner&utm_medium=email

મનડું મરે તો જ મુક્તિ મળે. -પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ મંત્ર અને
યંત્ર મન પાણી જેવું છે. પાણી નીચાણ ભણી વહેવાનું જ ૫સંદ કરે છે તેમ મનને ૫ણ
સંસારના વિષયોમાં લોભાઈને ૫તનના માર્ગે જવાનું જ ગમે છે. પાણીની જેમ મનને ૫ણ
નીચે જ ગબડતા રહેવાની, સંસારના વિષયોમાં જ વહયા કરવાની ને સં૫ત્તિનું જ ચિંતન
[...]