કશ્યપ જોશી જેતપુર
99742 62812
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 27 ડિસેમ્બર, 2015
અવસાન નોંધ જેતપુર 27122015
અવસાન નોંધ જેતપુર 27122015
જેતપુર : સ્ટેશન વાવડી નિવાસી શાંતાબેન પોપટભાઈ ભટ્ટી ઉ.વ.101, તે ગિરધરભાઈ, સ્વ.વિનુભાઈ, હરસુખભાઈના માતા તા.26.12.15 નારોજ અવસાન પામ્યા છે....
કશ્યપ જે.જોષી, જેતપુર..99742 62812
શ્રી પરશુરામ મંડળી જેતપુરની વા.સા.સભા મળી..
શ્રી પરશુરામ મંડળી જેતપુરની વા.સા.સભા મળી..
જેતપુર તા.27
આજે રવિવારે બ્રહ્મ સમાજની શ્રી પરશુરામ મંડળી અને ઓમ બચત મંડળીની વા.સાધારણ સભા મળી હતી..જેમાં જયસુખભાઈ પંડયાએ વયમર્યાદાને કારણે નિવૃત થવાની જાહેરાત કરતા તેઓનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.આ તકે મંડળીના મોટા ભાગના સભ્યો હાજર રહ્યા હતા.અને બાદમાં સૌએ સામુહિક ભોજન કર્યું હતું..
ફોટો લાઈન : કશ્યપ જે.જોષી જેતપુર



