LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 15 જૂન, 2012
શાળા પ્રવેશોત્સમવ-કન્યાન કેળવણી-૨૦૧૨ દ્વિતિય દિને ઉમરપાડા તાલુકાના પાંચઆબા, ચોખવાડા, દિવતણ, પીનપુર અને કાલીજામણ ગામના ૮૬ જેટલા ભૂલકાઓનું નામાંકન કરાવતા વિધાનસભાના અધ્ય ક્ષઃ
શાળા પ્રવેશોત્સાવ-કન્યારકેળવણીના જનઅભિયાનના બીજા દિવસે વિધાનસભાના
અધ્યકક્ષશ્રી ગણપતભાઈ વસાવાએ સૂરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના પાંચઆબા,
ચોખવાડા, દિવતણ, પીનપુર અને કાલીજામણ ગામની પ્રાથમિક શાળાઓમાં ૮૬ જેટલા
બાળકોનું નામાંકનની સાથે શૈક્ષણિક સાધનોની કીટ, પુસ્તરકો અને રમકડાનું
વિતરણ કર્યું હતું.
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રાભાઇ મોદી આટ-તવડી કન્યા્ કેળવણી શાળા પ્રવેશોત્સ વમાં હાજરી આપશે :
રાજયના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર્ભાઇ મોદી
તા.૧૬/૬/૨૦૧૨ ના રોજ નવસારી આવશે. નિયત કાર્યક્રમ અનુસાર
મુખ્યામંત્રીશ્રી સવારે ૭-૪૫ વાગે સુરત સરકિટ હાઉસથી સુરત એરપોર્ટ આવી,
એરક્રાફટ ઘ્વાટરા ૮-૧૫ વાગે નવસારી કૃષિ યુનિવર્સિટીના હેલીપેડ ખાતે
આવશે. ત્યાંીથી વાહન માર્ગે સવારે ૮-૩૦ વાગે જલાલપોર તાલુકાના આટ
પ્રાથમિક શાળા ખાતે કન્યાત કેળવણી - શાળા પ્રવેશોત્સગવ-૨૦૧૨ કાર્યક્રમમાં
ઉપસ્થિનત રહેશે. આ કાર્યક્રમ બાદ મુખ્યકમંત્રીશ્રી ૧૦-૦૦ કલાકે આટ થી
રવાના થઇ, તવડી પ્રાથમિક શાળા ખાતે ૧૦-૩૦ વાગે કન્યાર કેળવણી શાળા
પ્રવેશોત્સીવ કાર્યક્રમમાં હાજરી આપશે અને બપોરે ૧૨-૦૦ વાગે નીકળી ૧૨-૧૦
માણેકપોર-મીરઝાપોર-ભિનાર-માગરોળ માર્ગનું માણેકપોર ખાતે ભુમિપૂજન કરશે.
ત્યાંથી ૧૨-૨૦ વાગે નીકળી ૧૨-૩૦ વાગે મહેન્દ્રગ બ્રધર્સ હેલીપેડ ખાતેથી
એરક્રાફટ ઘ્વા.રા ગાંધીનગર જવા રવાના થશે.
બાળકોને વિદ્યારૂપી દાન દ્વારા આપણે સંસ્કારરીત બનાવવા પડશે નાણા મંત્રીશ્રી વજુભાઈ વાળા ચોટીલા તાલુકાના જીવાપર, બામણબોર – ર, ચામુંડાનગર અને જાનીવડલા ગામની શાળાના બાળકોને શૈક્ષણિક કિટ્સ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવતાં નાણા મંત્રીશ્રી વજુભાઈ વાળા
સુરેન્દ્રશનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે આજરોજ
રાજ્યના નાણા મંત્રીશ્રી અને સુરેન્દ્રેનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી
વજુભાઇ વાળાએ ચોટીલા તાલુકાનાજીવાપર (બા) બામણબોર – ર, ચામુંડાનગર અને
જાનીવડલા ગામીની શાળામાં પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કિટ્સ વિતરણ કરી
શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે નાણામંત્રીશ્રી વજુભાઈ વાળાએ જણાવ્યું હતુ કે, રાજયનું એકપણ
બાળક શિક્ષણરૂપી સંસ્કાણરોથી વંચિત ન રહે તે માટે છેલ્લા એક દસકામાં
રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ કાર્યો અને કાર્યક્રમો હાથ ધરી
સમગ્ર રાજ્યમાં શિક્ષણની જ્યોત જગાવી છે, ત્યારે આપણે સૌએ પણ શાળામાં
પ્રવેશપાત્ર એકપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહે તે માટે જાગૃત બની
બાળકોને વિદ્યારૂપી દાન દ્વારા સંસ્કાંરીત બનાવવા પડશે.
તેમણે જણાવ્યુ હતું કે, શિક્ષણ એ આજના યુગની આવશ્યયક જરૂરિયાત બન્યું
છે. શિક્ષણ થકી આજે દેશ – દુનિયામાં મહિલાઓ આગળ આવી પુરૂષ સમોવડી બની
આર્થિક સક્ષમ બની શકી છે. રાજ્ય સરકારે પણ ગુજરાતની પ્રત્યેક દિકરીઓ
શિક્ષીત બને, આગળ વધી શકે તે માટે કન્યા કેળવણી રૂપી અભિનવ કાર્ય કેટલાક
વર્ષોથી આરંભ્યુ છે જેના પરિણામે આજે ગુજરાતમાં કન્યા કેળવણીનું પ્રમાણ
નોંધપાત્ર વધ્યું છે.
પ્રાથમિક શિક્ષણની સાથે સમાજનો સર્વાંગી વિકાસ કરવા અનેકવિધ યોજના અમલી બનાવી સામાજીક ઉત્કસર્ષ કરવાનું કાર્ય રાજય સરકારે કર્યુ છે -કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી પ્રતાપપરા ખાતે પ્રાથમિક શાળામાં-૧૨ અને આંગણવાડીમાં ૧૩ બાળકો દાખલ થયા
કન્યાી કેળવણી અને શાળા પ્રવેશોત્સ૨વના બીજા દિવસે રાજયના કૃષિ અને સહકાર
મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીએ અમરેલી તાલુકાના પ્રતાપપરા પ્રાથમિક શાળા
ખાતે ૬ કુમાર અને ૬ કન્યાપઓને પ્રાથમિક શાળામાં તેમજ ૮ કુમાર અને ૫
કન્યામઓને કુમકુમ તિલક કરી આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યોા હતો.
પ્રાથમિક શિક્ષણની સાથે સમાજનો સર્વાંગી વિકાસ કરવા અનેકવિધ યોજના અમલી
બનાવી સામાજીક ઉત્ક્ર્ષ કરવાનું કાર્ય રાજય સરકારે કર્યુ છે તેમ જણાવી
કૃષિ અને સહકાર મંત્રીશ્રી સંઘાણીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે
બજેટમાં બાળકો, કિશોરીઓ અને ધાત્રી માતાઓને કુપોષણમાંથી ઉગારવા રૂ. ૭૦૦
કરોડની ફાળવણી કરી ભાવી પેઢીને તંદુરસ્ત, રાખવા ખેવના કરી છે.
મુખ્યામંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટીથથી ગરીબ અને સામાન્યર
માનવીના જીવનમાં શિક્ષણ પ્રત્યેયની આહલેક જગાવી ગુજરાતને શિક્ષિત,
સંસ્કાીરી અને સમૃધ્ધ બનાવવા મંત્રીમંડળના સદસ્યાશ્રીઓ અને ઉચ્ચ
અધિકારીઓને ગામડે ગામડે મોકલી, પ્રવેશપાત્ર બાળકોને શાળામાં દાખલ કરાવવા
રાજય સરકારે છેલ્લા્ ૧૦ વર્ષથી કન્યાે કેળવણી અને શાળા પ્રવેશોત્સ્વનું
આયોજન કરી રહી હોય, શાળામાં દાખલ થતાં દરેક બાળકો અધવચ્ચેથી ઉઠી ન જાય
તેમજ પ્રાથમિક શિક્ષણ પુરૂ કરે તેવો વાલીઓને મંત્રીશ્રીએ અનુરોધ પણ કર્યો
હતો.
“શિક્ષણ એ બીજી માતા છે.” - શ્રી પંકજભાઇ ઓંધિયા ખાદી ગ્રામ ઉધોગભવન- પોરબંદર દ્વારા ગરીબ બાળકોને અભ્યાસકીટ અપાયા સ્વ. મથુરદાસ ભૂપ્તા ની સ્મૃતિમાં સરસ્વતી વંદના પ્રોજેકટ શરૂ કરાયો
પોરબંદર ના ખાદીગ્રામ ઉધોગ ભવન દ્વારા ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રીઝના હોલમાં ગરીબ બાળકોને અભ્યાસકીટ અર્પણ કરવાનો કાર્યક્રમ
યોજાયો હતો. જેમાં શહેરના ગરીબ બાળકોને અભ્યાસ કીટ મહાનુભાવોના હસ્તે
અર્પણ કરાઇ હતી.
કૂતિયાણા- રાણાવાવના નાયબ કલેકટર અને પ્રખર વકતા શ્રી પંકજભાઇ ઔંધિયાએ
સાહિત્યિક ભાષામાં જણાવ્યું હતું કે શિક્ષણ એ બીજી માતા છે. અભાવમાંથી
ઇચ્છાશકિત જન્મતી હોય છે, તેથીજ મોટી સિધ્ધિઓ હાંસલ કરનારી મોટી હસ્તીઓ
મોટા ભાગે ગરીબી કે અભાવ સાથે સંઘર્ષ કરીને આગળ આવી હોવાના ઘણાં
દ્રષ્ટાંએતો મળે છે. તેમણે ગરીબ બાળકોને આગળ વધવાનો સંકલ્પ કરવા પ્રેરણા
આપી હતી. અને આ પ્રકારના કાર્યક્રમોમાં હંમેશા સહયોગ આપવાની તત્પરતા
વ્યકત કરી હતી.
સ્વામિનારાયણ સંત પૂ. ભાનુપ્રકાશ સ્વામિજી એ રાજય સરકારના શાળા
પ્રવેશોત્સવ ને અનુરૂપ સંસ્થા દ્વારા થયેલ ગરીબ બાળકોને શૈક્ષણિક સાધન
સહાય ની પવૃતિને આવકારી હતી. ર્ડો. સુરેખાબેન શાહે ખાદી ગ્રામોધોગ
ટ્રસ્ટસના આધ સ્થાપક સ્વ. મથુરાદાસભાઇ ભૂપ્તાૃની સેવાકીય પ્રવૃતિઓ અને
ગાંધીવાદી અભિગમની પ્રશંસા કરી હતી. સંસ્થાના મંત્રીશ્રી મૂકેશભાઇ દત્તાએ
ખાદી ગ્રામઉધોગ ભવનની સેવાકીય પ્રવૃતિઓની વિસ્તૃત વિગતો આપી સ્વ.
મથૂરદાસભાઇ ભૂપ્તારની સ્મૃતિમાં સરસ્વતી વંદના યોજના ના પ્રારંભની
જાહેરાત કરી હતી. પ્રારંભમાં સંસ્થાના પ્રમુખશ્રી અનિલભાઇ કારીયાએ સ્વાગત
પ્રવચન કર્યું હતું જયારે કાર્યક્રમના અંતે શ્રી જયેશભાઇ લાખાણીએ
આભારદર્શન કર્યુ હતું. આ કાર્યક્રમમાં શ્રી દયારામભાઇ ગોંડલિયા, ચેમ્બર
ઓફ કોમર્સના મંત્રીશ્રી જતીનભાઇ હાથી અને હોદેદારો, સંસ્થાના પ્રતિનિધિ,
શહેરના પ્રતિષ્ઠીકત નાગરિકો સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.
યાંત્રિક બોટો દ્વારા તેમજ જળાશયોમાં ઇજારદારો દ્વારા થતી માછીમારી પર પ્રતિબંધ
રાજકોટ જિલ્લા હેઠળ આવેલ જળાશયના ઇજારદાર તથા માળીયા (મીં) તાલુકામાં
આવેલ દરીયાઇ વિસ્તા રના માછીમારો જોગ અખબારી યાદીમાં રાજયના મત્યોા
દ્યોગ ખાતાના જણાવાયા મુજબ ગુજરાત મત્ય્ા જદ્યોગ કાયદો-૨૦૦૩ હેઠળના તા.
૧૫/૦૮/૨૦૦૩ના રોજ પ્રસિધ્ધત થયેલ જાહેરનામાંના પ્રકરણઃ-૦રની કલમઃ-
૬(૮),(ત),(ર),(ર)થી થયેલ જોગવાઇ મુજબ તા. ૧૦/૦૬/૨૦૧૨ થી તા. ૧૫/૦૮/૨૦૧૨
સુધી યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી તથા જળાશયોમાં ઇજારદાર દ્વારા
થતી માછીમારી માટે પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ પ્રતિબંધમાંથી દરીયાઇ
માછીમારોની એકલકડી બીન યાંત્રિક હોડી અને સઢ વાળી હોડી તેમજ પગડીયા
માછીમારોને બાકાત રાખવામાં આવે છે. આ આદેશનો ભંગ કરનાર માછીમારો સામે
ગુજરાત મત્યો બી દ્યોગ કાયદાની કલમઃ- ૬(૧) મુજબ કાયદાકિય કાર્યવાહી
કરવામાં આવશે તેમ શ્રી બી.કે.લેઉવા, મદદનીશ મત્યોજ પગદ્યોગ નિયામક,
રાજકોટની અખબારી યાદીમાં જણાવાયું છે.
તા. ૧૭ જુનના રોજ જસદણ તાલુકામાં રૂ. ૯૪ કરોડના ખર્ચે બનનાર રસ્તાભના કામોની ખાતમુહુર્તવિધિ રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારના હસ્તે કરવામાં આવશે.
જિલ્લા ના જસદણ તાલુકામાં અંદાજે રૂ. ૯૪ કરોડના ખર્ચે બનનાર રસ્તાઆના
કામોની ખાતમુહુર્તવિધિ માર્ગ-મકાન રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારના
હસ્તેહ તા. ૧૭ જુનના રોજ યોજાશે. મુખ્યહ મહેમાન પદે ધારાસભ્યય ડો. ભરતભાઇ
બોધરા ઉપસ્થિરત રહેશે. આ અંગેના બે ઉદધાટન કાર્યક્રમો તા. ૧૭ના રોજ સવારે
૯ કલાકે ઉમીયા વિદ્યા મંદિર, થોરીયાળી ગામ અને સવારે ૧૦.૩૦ કલાકે કન્યાક
છાત્રાલય પાસે આટકોટ ખાતે યોજવામાં આવશે. આ પહોળા અને મજબુતી કરણ કરવામાં
આવનાર રસ્તાળઓમાં અંદાજે રૂ. ૬ર કરોડના ખર્ચે વાંગધ્રા-જસદણ રાજય ધોરી
માર્ગ નં.૧ કિ.મી. ૧૬૭/૦ થી ૧૯૮/ર અને રૂ. રર કરોડના ખર્ચે
આટકોટ-જીવાપર-વાસાવડ રાજય ધોરી માર્ગ નં. ૩૨૦ કિ.મી. ૦ થી ર૮ નો સમાવેશ
થાય છે. આ રસ્તાકઓની કામગીરી સાથે ૬ માઇનોર બ્રીજનું વાઇડનીંગ, ૧૮
નાળાનું વાઇડનીંગ તથા રીકન્ટ્ર૬કશન, ૧ નંગ બોકસ કલવર્ટ તથા ૭ નંગ નાળા
પુલીયા નવા બનાવવાનું કામ અને સાણથલી ગામમાંથી પસાર થતા રસ્તાક પર પ૮૦
મીટર લંબાઇનો સી.સી. રોડની કામગીરી કરાશે. તેમ જિલ્લાપ માર્ગ અને મકાન
વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીની યાદીમાં જણાવાયું છે.
અનુસૂચિત જાતિનાં ખેલાડીઓ માટે ૨૧ દિવસના સ્કિ૨લ ડેવલપમેન્ટી કેમ્પ યોજાશે.
ગુજરાત રાજયના અનુસૂચિત જાતિના ખેલાડીઓ માટે રાજય સરકાર દ્વારા એકવીસ
દિવસનાં સ્કિ લ ડેવલપમેન્ટા કોચિંગ કેમ્પસનું આયોજન કરવામાં આવશે.
રાજય સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,
ગાંધીનગર દ્વારા મંજૂર થયેલ ''અનુસૂચિત જાતિના ખેલાડીઓ માટે ક્રીડા
કૌશલ્યાવર્ધક કાર્યક્રમની યોજના''ની નવી બાબત અંતર્ગત અનુસૂચિત જાતિનાં
ખેલાડીઓને પ્રોત્સાેહન આપવાના આશયથી અનુસૂચિત જાતિનાં ૧૬ વર્ષથી નીચેના
ખેલ મહાકુંભની જિલ્લાા કક્ષાની સ્પહર્ધામાં વિજેતા થયેલ, જિલ્લાન કક્ષાની
શાળાકીય સ્પતર્ધામાં વિજેતા થયેલ, જિલ્લાા એસોસિએશન દ્વારા યોજાતી
સ્પપર્ધામાં વિજેતા થયેલ અને રમત-ગમત પ્રતિભા ધરાવતા ખેલાડી ભાઇ-બહેનો
માટે
એકવીસ દિવસનાં સ્કિમલ ડેવલપમેન્ટસ કોચિંગ કેમ્પથનું આયોજન કરવામાં આવશે.
કબડ્ડી, ખો-ખો, વોલી-બોલ, યોગાસન અને એથ્લેકટીકસની રમતો માટે
જુલાઇ-ઓગસ્ટમ માસમાં જિલ્લાક રમત પ્રશિક્ષણ કેન્દ્ર , રાજકોટની કચેરી
દ્વારા યોજાનારા આ કેમ્પતમાં પ્રત્યેઓક રમતના ૧૦૦ ખેલાડી ભાઇ-બહેનોને
પ્રવેશ આપવામાં આવશે. કેમ્પ માટે પસંદ થનાર ખેલાડીઓને સરકારશ્રી દ્વારા
નિવાસ-ભોજન-પ્રવાસખર્ચ-સ્પો-ર્ટસ કિટ પુરા પાડવામાં આવશે. અને જે-તે
રમતનાં નિષ્ણા ત કોચીઝ દ્વારા વૈજ્ઞાનિક ઢબે ઘનિષ્ટઇ તાલીમ આપવામાં આવશે.
આ કેમ્પ્માં ભાગ લેવા માગતા અનુસૂચિત જાતિના ૧૬ વર્ષથી નીચેના ખેલાડીઓએ
પૂરૂં નામ, સરનામું, ટેલિફોન નંબર, શાળા/સંસ્થાુનું નામ તથા ટેલિફોન
નંબર, જાતિ અને પેટા જાતિ, જન્મમતારીખ, જે રમતમાં ભાગ લેવા માગતા હોય તે
રમતનું નામ, રમત-ગમતમાં ભાગ લીધો હોય અને સિધ્ધિડ મેળવી હોય તેની વિગતો
દર્શાવી જરૂરી આધાર સાથેની અરજીમાં પોતાની શાળા/સંસ્થા /છાત્રાલયના
આચાર્યશ્રીના સહી-સિક્કા કરાવી સીનિયર કોચશ્રી, જિલ્લાં રમત પ્રશિક્ષણ
કેન્દ્ર , બહુમાળી ભવન, બ્લોીક નં-૩/૭મો માળ, રાજકોટ ૩૬૦૦૦૧ને તા.૫
જુલાઇ-૨૦૧૨ સુધીમાં મોકલવાની રહેશે. આ અંગેની વધુ વિગતો માટે
૦૨૮૧-૨૪૪૭૦૮૦ અથવા સીનિયર કોચશ્રી રોશનબેન ચૌહાણને ૯૮૨૫૬૧૩૨૯૨ નંબર પર
ફોન કરવાથી અથવા કચેરીનો ચાલુ દિવસો દરમ્યાકન રૂબરૂ સંપર્ક કરવાથી મળી
શકશે, તેમ કચેરીની યાદીમાં જણાવાયું છે.
જેતપુર તાલુકામાં બાળકોનું શાળામાં નામાંકન કરાવતા ધારાસભ્ય જસુમતીબેન કોરાટ
જેતપુર તાલુકામાં થઇ રહેલી કન્યા કેળવણી રથ યાત્રા અને શાળા
પ્રવેશોત્સવની ઉજવણીમાં જોડાયેલા ધારાસભ્ય જસુમતીબેન કોરાટે હરિપર, જેપુર
અને ઉમરાળી ગામમાં બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું હતું. આ ગામોમાં
કન્યા કેળવણી રથયાત્રા ધામધૂમથી કાઢવામાં આવી હતી. તેમાં બાળકો સાથે તેના
વાલીઓ અને ગ્રામજનો પણ જોડાયા હતા. ઉમરાળી ગામમાં પ્રાથમિક શાળામાં નવા
ઓરડાના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેતપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવનો શાનદાર પ્રારંભ બાળકો શિક્ષિત બનતા દેશ પ્રગતિ કરશે- શ્રી પ્રકાશ સોની, અધ્યક્ષ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પીઠડિયા, કાગવડ, વીરપુર(જ), થોરાળા, સેલુકામાં ૩૩૪ ભૂલકાઓને વિદ્યામંદિરમાં પ્રવેશ અપાયો
જેતપુર તાલુકામાં કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવનો શાનદાર
પ્રારંભ થયો હતો. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ અભિયાનના પ્રારંભે જેતપુર
તાલુકાના પીઠડિયા, કાગવડ, વીરપુર(જ), થોરાળા, સેલુકામાં ૩૩૪ ભૂલકાઓને
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષશ્રી પ્રકાશ સોનીએ વિદ્યામંદિરમાં
પ્રવેશ અપાવ્યો હતો. તેમણે બાળકોને ભણીગણી આગળ વધી દેશનું નામ રોશન કરવા
જણાવ્યું હતું.
શાળાઓમાં નાના ભૂલકાઓને જ્ઞાન પ્રાપ્તિના યજ્ઞમાં જોડવા માટે યોજવામાં
આવેલા કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓ અને ગ્રામજનોને સંબોધતા શ્રી સોનીએ
વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધરે એ
માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. સવા લાખ જેટલા નવા શિક્ષકોની ભરતી
કરવામાં આવી છે. શાળાઓમાં ધોરણ ૮નો ઉમેરો અને નવા વર્ગખંડોનું નિર્માણ
કરવામાં આવ્યું છે, જે સૌની નજર સમક્ષ છે. આથી વાલીઓએ પોતાના સંતાનોને
ભણાવવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીપ્રવીણભાઇ
ક્યાડાએ પ્રાંસગિક પ્રવચન કર્યું હતું.
જેતપુરના અગ્રણીશ્રી મનસુખભાઇ ખાચરિયાએ કહ્યું હતું કે રાજ્ય સરકારે
શાળામાં બાળકના નામાંકનની પ્રક્રિયાને ઉત્સવ બનાવ્યો છે. જેથી બાળકોનું
સ્થાયીકરણ થાય અને એનું પરિણામ સૌને જોવા મળે છે. કારણ કે ડ્રોપ આઉટ
રેશિયો ઘટી ગયો છે.
બાળક શિક્ષિત બને તો જ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે શ્રી કનુભાઇ ભાલાળા, કૃષિ રાજ્ય મંત્રી ધોરાજી તાલુકાના જમનાવડ, પીપળિયા, મોટી મારડ, વાડોદર અને ઉદકિયામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી
શ્રી કનુભાઇ ભાલાળા, કૃષિ રાજ્ય મંત્રી
ધોરાજી તાલુકાના જમનાવડ, પીપળિયા, મોટી મારડ, વાડોદર અને ઉદકિયામાં શાળા
પ્રવેશોત્સવની ઉજવણી
રાજકોટ
ધોરાજી તાલુકાના જમનાવડ, પીપળિયા, મોટી મારડ, વાડોદર અને ઉદકિયામાં કૃષિ
રાજ્ય મંત્રી શ્રી કનુભાઇ ભાલાળાની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા
પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શ્રી ભાલાળાએ
જણાવ્યું હતું કે આજે બાળક જો શિક્ષિત બને તો જ આપણા દેશનું ભવિષ્ય
ઉજ્જવળ બનશે. રાજ્ય સરકાર દ્વારા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એ
માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે ગામડાની શાળાઓમાં પણ કમ્પ્યુટર લેબ આપવામાં આવી છે.
હવે, અંગ્રેજીના શિક્ષકોની પણ ભરતી કરવામાં આવી છે. જેથી બાળકોને શહેરની
કક્ષાનું શિક્ષણ મળી રહે. રાજ્ય સરકાર દ્વારા નવા શિક્ષકોની ભરતી કરવામાં
આવી છે. ત્યારે, હવે વાલીઓની જવાબદારી બને છે કે તે પોતના બાળકને સારી
રીતે ભણાવે.
શ્રી ભલાળાએ ઉમેર્યું હતું કે આજે આપણે જોઇએ છે કે ઘણા બાળકોના વાલીઓને
કોઇને કોઇ વ્યસન હોઇ છે. જે પોતાની આવકનો એક મોટો ભાગ વ્યસન પાછળ વેડફતા
હોય છે. આ વાલીઓ જો પોતાનું વ્યસન ત્યજી તેને બદલે બાળકને દૂધ પીવડાવશે
તો પણ બાળકની બુદ્ધિ તીવ્ર બનશે.
રાજ્ય કક્ષાએથી ઉપસ્થિતિ સીઆઇડી ક્રાઇમના એસ. પી. શ્રી ડી. એન. પટેલે
પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું કે વર્તમાન સમયે જરૂરી તમામ
પ્રકારની સુવિધા તમામ પ્રાથમિક શાળાઓને આપવામાં આવી છે. સુશિક્ષિત
શિક્ષકગણ અને કમ્પ્યુટર વડે બાળકોને સારી ભણાવી શકાય એમ છે. ત્યારે વાલીઓ
પોતાના બાળકોને શાળાએ મોકલે અને તેને ભણાવે એ જરૂરી છે.
છેલ્લા્ ૧૦ વષર્માં રાજયમાં ૭૫ હજાર શાળાના ઓરડાનું નિર્માણ થયું છે શ્રી મહેન્દ્રપભાઇ ત્રિવેદી વાંકાનેર તાલુકામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યવક્ષશ્રી મહેન્દ્રિભાઇ ત્રિવેદીએ શાળા પ્રવેશોત્સમવમાં ભુલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો
રાજય સરકારે રાજયના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ સાથે રાજય સો ટકા સાક્ષર
થાય તે માટે છેલ્લાિ ૧૦ વર્ષમાં ૭૫ હજાર શાળાઓના ઓરડા બનાવ્યાસ બીજા ૧૫
હજાર ઓરડાના બાંધકામ ચાલુ છે. ૧.૩૩ લાખ શિક્ષકોની ભરતી કરી ર૪ હજાર
પ્રયોગશાળા બનાવી છે. ૧૭૮ કરોડ રુ. ના વિદ્યાલક્ષ્મી૧ બોન્ડલ અપાયા છે.
તેમ આજે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યશક્ષશ્રી મહેન્દ્ર૭ભાઇ
ત્રિવેદીએ વાંકાનેર તાલુકામાં શાળા પ્રવેશોત્સિવ અને કન્યાા કેળવણી
મહોત્સયવ-૨૦૧૨ના યોજાયેલ કાર્યક્રમમાં જણાવ્યુ હતું. અધ્યેક્ષશ્રી
ત્રિવેદીએ વધુમાં ઉમેર્યુ હતુ કે રાજય સરકારે છેલ્લા દશ વર્ષથી શાળા
પ્રવેશોત્સજવ દ્વારા શાળામાં પ્રવેશપાત્ર બાળકો હસતા હસતા શાળામાં આવતા
થાય તેવું વાતાવરણ બનાવ્યુ૨ છે. સાથે શાળાઓનું શિક્ષણ સુધરે તે માટે
ગુણોત્સાવ જેવા કાયક્રમો, તજજ્ઞ શૈક્ષણિક શિક્ષકો, અદ્યતન સુવિધાવાળા
શાળાના મકાનો, કોમ્યુતે ટર લેબ પ્રયોગશાળાઓ શાળામાંજ ઉપલબ્ધઞ કરવામાં
આવી છે. આમ ખાનગી શાળામાં ન હોય તેવી સુવિધા અને વાતાવરણ આજે સરકારી
શાળાઓમાં નિર્માણ થયુ છે ત્યા્રે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં
સારુ શિક્ષણ અને સુવિધા મળે તેવી ભ્રામક માન્યેતા છોડે અને સરકારી
શાળાઓમાં બાળકોને શિક્ષણ માટે દાખલ કરે તે જરુરી છે તેમ જણાવ્યુવ હતું.
અધ્ય ક્ષશ્રી ત્રિવેદીએ વાંકાનેર તાલુકામાં વીડી ભોજપરા ગામે ર કુમાર, ર
કન્યાક મળી કુલ-૪, ખાંભરાનેશ- કુમાર-૭, કન્યાએ ૪ મળી કુલ-૧૧, નવા રાજા
વડલા અને કલા ઢોયડીના ૧૩ કુમાર ૧૨ કન્યા મળી કૂલ રપ અને રાજા કુ.કુ.
ગામની શાળામાં ૧૩ કુમાર ૧૨ કન્યાા મળી કુલ રપ બાળકો સાથે પાંચ ગામના કૂલ
૩૫ કુમાર ૩૦ કન્યા મળી કૂલ ૬૫ બાળકોને મો મીઠા કરાવી શૈક્ષણીક કીટ
અર્પણ કરી પ્રથમ ધોરણમાં રંગેચંગે શાળા પ્રવેશ કરાવ્યોી હતો તથા નાના
ભુલકાને અન્નપ્રાસન કરાવ્યુે હતું. શાળાના આચાર્યશ્રીઓને તરતા પુસ્તપકો
અર્પણ કર્યા હતા. આ તકે આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને પણ રમકડા સાથે
પ્રવેશ આપવામાં આવ્યોપ હતો.
ગામડા ગામની સરકારી શાળામાંથી ઇજનેરો, ડોકટરો જન્મેો છે રાજકોટ
શાળાપ્રવેશોત્સલવ કન્યા કેળવણી મહોત્સ વ-૨૦૧૨ વાંકાનેર તાલુકાના વીડી
ભોજપરા ગામે યોજાયો હતો. આ ગામમાં આવેલી શાળામાં ધોરણ ૭ સુધી શિક્ષણની
સુવિધા છે. વર્ષોથી આ સરકારી શાળામાં ઉત્તમ શિક્ષણ અપાય છે. આ શાળામાં
શિક્ષકો દ્વારા અપાતા ઉત્તમ શિક્ષણનો અનુભવ લોકોએ પ્રત્યાક્ષ અનુભવ્યોઅ
હતો. ભુતકાળમાં વીડી ભોજપરાની આ સરકારી શાળામાં જ ભણીને આજે કોમ્યુો અનટર
એન્જિ્નિયર થયેલા મુઝફર હુસેન તથા બી.એ.એમ.એસ. ડોકટર થયેલા ડો. હનીફનું
મોમેન્ટો અર્પણ કરી મંત્રીશ્રીએ સન્મા ન કર્યુ હતુ અને ઉપસ્થિોત લોકોને
પ્રત્યકક્ષ શીખ આપી હતી કે ફકત ખાનગી શાળામાંથી જ ઇજનેરો અને ડોકટરો નથી
જન્મનતા પણ સરકારી શાળામાંથી પણ જન્મેશ છે. તેની વાલીઓ નોંધ લે.
શાળા પ્રવેશોત્સઅવ કાર્યક્રમ દરમિયાન પ૯ હજાર સાયકલોનું વિદ્યાર્થીનીઓને વિતરણ કરાશે ઉચ્ચે શૈક્ષણિક કારકિર્દી અને ઘડતર માટે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાયરનું સિંચન કરીએ ગ્રામ્યર ઉદ્યોગ કમિશ્નરશ્રી
નામાંકન જુના ઘાટીલા ગામે બસ સ્ટેાશનનું લોકાર્પણ અને મંદરકી ગામે શાળાના
ઓરડાની કરાયેલી ખાતમુહુર્ત વિધિ રાજકોટ
શાળા પ્રવેશોત્સરવ કાર્યક્રમના બીજા દિવસે રાજકોટ જિલ્લાાના માળીયા (મીં)
તાલુકાના ઉંડાણના જુના ઘાટીલા અને મંદરકી ગામે ધો.૧માં નવા દાખલ થયેલ
બાળકોનું નામાંકન કરતા રાજયના કોટેજ અને રૂરલ કમિશ્નરશ્રી પી.એલ.દરબારે
જણાવ્યુબ હતુ કે અમારા ખાતા દ્વારા શાળા પ્રવેશોત્સનવ કાર્યક્રમ દરમીયાન
સરસ્વનતી સાધના યોજના અંતર્ગત દુરથી કે અન્યુ ગામથી ભણવા આવતી
વિદ્યાર્થીનીઓને દેવા માટે પ૯ હજાર સાયકલો આપવામાં આવેલ છે. તેમજ બાકી
રહી ગયેલા લાભાર્થીઓને માનવ ગરિમા તથા માનવ કલ્યાસણ યોજના અંતર્ગત સ્વ
રોજગારી માટેના કીટસ અપાયેલ છે. જેનું પણ વિતરણ કરવામાં આવે છે.
કમિશ્નરશ્રી દરબારે વિદ્યાર્થીઓના ઉચ્ચુ શૈક્ષણીક કારકિર્દી અને ઘડતર
માટે શિક્ષણ સાથે સંસ્કાણરનુ સિંચન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
તેમણે કન્યાક કેળવણીનો વ્યાટપ વધારવા અને શાળામાં દાખલ થયેલ બાળકો ઉચ્ચક
શિક્ષણ પ્રાપ્ત કરે ત્યાંન સુધી તેની કાળજી વાલીઓને લેવા અનુરોધ કર્યો
હતો.
શાળા પ્રવેશોત્સઅવ કાર્યક્રમ દરમિયાન પ૯ હજાર સાયકલોનું વિદ્યાર્થીનીઓને વિતરણ કરાશે ઉચ્ચે શૈક્ષણિક કારકિર્દી અને ઘડતર માટે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાયરનું સિંચન કરીએ ગ્રામ્યર ઉદ્યોગ કમિશ્નરશ્રી
વિતરણ કરાશે ઉચ્ચે શૈક્ષણિક કારકિર્દી અને ઘડતર માટે વિદ્યાર્થીઓને
શિક્ષણ સાથે સંસ્કાયરનું સિંચન કરીએ ગ્રામ્યર ઉદ્યોગ કમિશ્નરશ્રી
પી.એલ.દરબાર જુના ઘાટીલા અને મંદરકી ગામે કૂલ ૩૦ બાળકોનું ઘો.૧માં કરાયેલ
નામાંકન જુના ઘાટીલા ગામે બસ સ્ટેાશનનું લોકાર્પણ અને મંદરકી ગામે શાળાના
ઓરડાની કરાયેલી ખાતમુહુર્ત વિધિ રાજકોટ
શાળા પ્રવેશોત્સરવ કાર્યક્રમના બીજા દિવસે રાજકોટ જિલ્લાાના માળીયા (મીં)
તાલુકાના ઉંડાણના જુના ઘાટીલા અને મંદરકી ગામે ધો.૧માં નવા દાખલ થયેલ
બાળકોનું નામાંકન કરતા રાજયના કોટેજ અને રૂરલ કમિશ્નરશ્રી પી.એલ.દરબારે
જણાવ્યુબ હતુ કે અમારા ખાતા દ્વારા શાળા પ્રવેશોત્સનવ કાર્યક્રમ દરમીયાન
સરસ્વનતી સાધના યોજના અંતર્ગત દુરથી કે અન્યુ ગામથી ભણવા આવતી
વિદ્યાર્થીનીઓને દેવા માટે પ૯ હજાર સાયકલો આપવામાં આવેલ છે. તેમજ બાકી
રહી ગયેલા લાભાર્થીઓને માનવ ગરિમા તથા માનવ કલ્યાસણ યોજના અંતર્ગત સ્વ
રોજગારી માટેના કીટસ અપાયેલ છે. જેનું પણ વિતરણ કરવામાં આવે છે.
કમિશ્નરશ્રી દરબારે વિદ્યાર્થીઓના ઉચ્ચુ શૈક્ષણીક કારકિર્દી અને ઘડતર
માટે શિક્ષણ સાથે સંસ્કાણરનુ સિંચન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
તેમણે કન્યાક કેળવણીનો વ્યાટપ વધારવા અને શાળામાં દાખલ થયેલ બાળકો ઉચ્ચક
શિક્ષણ પ્રાપ્ત કરે ત્યાંન સુધી તેની કાળજી વાલીઓને લેવા અનુરોધ કર્યો
હતો.
શાળા પ્રવેશોત્સાવ થકી બાળકોમાં સંસ્કાોર અને શિક્ષણનું સિંચન થાય છે -ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી કુંડારીયા પડધરી તાલુકાના પાંચ ગામોમાં ૩૩ બાળકોને શાળા પ્રવેશ કરાવતા મંત્રીશ્રી કુંડારિયા
કન્યાટ કેળવણી અને શાળા પ્રવેશોત્સાવ જેવા કાર્યક્રમો થકી રાજયના
બાળકોમાં સંસ્કા ર અને શિક્ષણનું સિંચન થાય છે, તેમ પડધરી તાલુકાના ઉકરડા
ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવતી વેળાએ રાજયના ગ્રામ વિકાસ
રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું.
રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સાવ અને કન્યાહ કેળવણી મહોત્સજવના
બીજા દિવસે રાજકોટ જિલ્લાયના પડધરી તાલુકાનાં ઉકરડા ખાતે ગ્રામ વિકાસ
રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ આજે ૩ કુમારો અને ૨ કન્યા ઓ મળી કૂલ
પાંચ બાળકોનો પહેલા ધોરણમાં પ્રવેશ કરાવ્યોડ હતો. આ ભૂલકાઓને શૈક્ષણીક
કિટ અર્પણ કરતા મંત્રીશ્રી કુંડારીયાએ જણાવ્યુંો હતું કે એકવીસમી સદી
વિજ્ઞાનની સદી છે, ત્યાૈરે ઉગતી પેઢીમાં બાળપણથી જ વૈજ્ઞાનિક અભિગમ
કેળવાય અને ઉચ્ચુ શિક્ષણ પ્રતિ રુચિ જાગે, તે માટે શાળા પ્રવેશોત્સષવ
જેવા કાર્યક્રમો ખૂબ જરૂરી છે. આપણા ગામનું ભાવિ આ પ્રાથમિક શાળામાં છે,
ત્યાતરે વધુ ને વધુ બાળકો શાળાએ આવે, બાળકમાં પડેલી શક્તિઓ ઉજાગર થાય અને
બાળકો શિક્ષણ અધવચ્ચે પડતું ન મુકે તે જોવા તેમણે વાલીઓ અને શિક્ષકોને
ખાસ અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ હરિપર ખાતે એક કન્યા અને સાત કુમારો
મળી આઠ બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.
ગંગાપુરા ગામે માહિતી કમિશ્નરશ્રીનë હસ્તે ૧૨ બાળકોનું શાળા નામાંકન સરસ્વતિ સાધના યોજના હેઠળ નવ બાળાઓને સાયકલ વિતરણ કરાયું
તાલુકાના ગંગાપુરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ
મહોત્સવ-૨૦૧૨ની ઉજવણી કરવામાં આવી હતી.
માહિતી કમિશ્નર વી.થીરૂપુગલે ગંગાપુરા ગામના પાંચ વર્ષ પૂર્ણ કરનાર કુમાર
અને ૬ કન્યા મળી કુલ ૧૨ બાળકોને કપાળમાં કુમકુમ તિલક કરી, ચોકલેટ ખવડાવી,
મોંઢુ મીઠું કરાવી પાટી-પેન-દફતર આપી પહેલા ધોરણમાં નામાંકન કરાવ્યું
હતું.
ઉપસ્થિત વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને બાળકો સાથે સંવાદ કરતા માહિતી
કમિશ્નર વી. થીરૂપુગલે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવની ઉજવણી એ
શિક્ષણ પ્રત્યે લોકજાગૃતિ ઉભી કરવાનું અભિયાન છે. કન્યા કેળવણીને ઉત્તજન
મળે, અધવચ્ચેથી શાળા છોડી જવાનું પ્રમાણ ધટે અને દરેક ગામમાં સો ટકા
શાળા નામાંકન થાય તે માટે સમાજમાં હવે જાગૃતિ ઉભી થઇ છે.
છેલ્લા દાયકામાં ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ પામ્યું છે. દશ
વર્ષ પહેલાં વેપાર અને ઉઘોગ ક્ષેત્રમાં રાષ્ટ્રમાં અગ્રેસર રહેલા
ગુજરાતનું સ્થાન ટકાવી સરકારશ્રીએ શિક્ષણને ખૂબ જ મહત્વ આપ્યું છે. તેમ
જણાવી થીરૂપુગલે ઉમેર્યું હતું કે દરેક પ્રાથમિક શાળામાં પીવાનું પાણી,
મધ્યાહન યોજના ખંડ, કંમ્પાઉન્ડ વોલ, કોમ્પ્યુટર શિક્ષણ સહિતની
આંતરસ્તરિય સવલતો પુરી પાડવામાં આવી છે
સાવચેતીપૂર્વક અસલી અને પ્રમાણિત બિયારણ ખરીદવા ખેડૂતોને અનુરોધ
ચાલુ વર્ષમાં ચોમાસાના આગમનની તૈયારીઓ થઇ રહી છે ત્યારે ખેડૂતો પણ ખરીફ
ઋતુનાં વાવેતરની તૈયારી માટે બિયારણની ખરીદી કરી રહેલ છે. બિયારણની ખરીદી
ખેડૂતોએ સાવચેતીપૂર્વક કરવાની જરૂર છે. ખેડૂતોએ સુધારેલ/પ્રમાણિત
(સર્ટીફાઇડ,ભુરા લેબલવાળુ) બિયારણનો ઉપયોગ કરવો તથા લોભામણી જાહેરાતોમાં
લોભાઇ જઇ છૂટક (લુઝ પેકીંગ) બિયારણો ખરીદવા નહીં. અર્ધ સરકારી
સંસ્થા/સહકારી સંસ્થા/નિગમો/પ્રતિષ્ઠિત વેપારીઓ કે જેઓએ બિયારણ કાયદા
હેઠળની પરવાનગી (લાઇસન્સ) મેળવેલ હોય તેવી જગ્યાએથી પ્રમાણિત બિયારણ
ખરીદવું. બિયારણની સીલબંધ થેલી, લેબલ અને લેબલ પરની માહિતીની ખાત્રી
કરીને જ બિયારણ ખરીદવું. પ્રમાણિત બિયારણ સીલ બંધ થેલીના લેબલ ઉપર પાકનું
નામ, જાત, ભૌતિક આનુવાંશિક શુધ્ધતા, ઉગવાના ટકા, લોટ નં., ઉત્પાદન વર્ષ,
ચકાસણી તારીખ, બિયારણના કાયદેસરપણાની મુદત, ઉત્પાદક તેમજ વિતરકના નામ
વગેરેની બરાબર ચકાસણી કરીને જ બિયારણ ખરીદવું. બી.ટી. કપાસમાં સરકારશ્રી
દ્વારા માન્ય થયેલ જાતોનું જ બિયારણ ખરીદવું. બિયારણ ખરીદી વખતે ખેડૂતોએ
વિતરક પાસેથી ખરીદીનું પાકુ બીલ અવશ્ય લેવું અને તેમાં બિયારણની જાત, લોટ
નં., ઉત્પાદન વર્ષ, જથ્થો વગેરે વિગતોનું સમાવેશનું ખાસ ધ્યાન રાખવું તથા
બિયારણની થેલી ઉપર પ્રીન્ટ થયેલ ચોક્કસ કિંમત પ્રમાણે જ કિંમતની ચુકવણી
કરવી, તેનાથી વધારે કિંમતની ચુકવણી કરવી નહી અને જે તે કિંમત, પાકા બીલ
સાથે સરખાવી લેવી. ખેડૂતોએ બિયારણનું પાકું બીલ તથા બિયારણની થેલી/પેકીંગ
(ટેગ સહિત) પાકની કાપણી પુરી ન થાય ત્યાં સુધી સાચવી રાખવું. બિયારણના
કાયદેસરપણાની મુદત વિતી ગઇ હોય તેવું બિયારણ વાવેતર માટે ખરીદવું નહી.
બિયારણની ગુણવત્તા અને કિંમત બાબતે માર્ગદર્શન અથવા રજુઆત કરવા આપના
વિસ્તારનાં ગુણવત્તા નિયંત્રણ હેઠળના ખેતી અધિકારી અથવા નાયબ ખેતી નિયામક
(વિસ્તરણ) નો સંપર્ક કરવા જણાવાયું છે.
મતદાર યાદીની સુધારણાની કામગીરીનું ચૂંટણી પંચના પ્રતિનિધિ નિરીક્ષણ કરશે ઃ નાગરિકો તેમને મળી શકશે મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી લેવાના છેલ્લા ૦૩ દિવસ બાકી રવિવારે મતદાન મથકે નામ નોંધણીની સગવડ
આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટેઅઘતન મતદાર યાદી બનાવવા હાલમાં ભારતના
ચૂંટણી પંચના દિશાનિર્દેશો પ્રમાણે મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાની
કામગીરી ચાલી રહી છે અને છેલ્લા તબક્કામાં પ્રવેશી છે. આ કામગીરીનું
નિરીક્ષણ કરવા માટે ભારતના નિર્વાચન આયોગ દ્વારા નિયુક્ત કરાયેલા મતદાર
યાદી નિરીક્ષકશ્રી આર.એલ.મોપાલવર વડોદરા જિલ્લાની મુલાકાત લેવાના છે. આ
સનદી ઉચ્ચાધિકારીશ્રીને નાગરિકો મતદાર યાદી સુધારણાની બાબતમાં રવિવાર
તા.૧૭/૬/૨૦૧૨ના રોજ શહેર ના સર્કિટ હાઉસ ખાતે સાંજના ૪-૦૦થી ૫-૦૦ વાગ્યા
સુધી મળી શકશે. શ્રી મોપાલવરનો મોબાઇલ નંબર ૦૮૧૦૮૫૩૩૩૩૩ છે જેની મદદથી પણ
સંપર્ક થઇ શકશે.
હાલમાં તા.૧/૧/૨૦૧૨ના રોજ ૧૮ વર્ષની ઉંમર પૂરી કરનારા અને તેથી વધુ
ઉંમરના પરંતુ મતદાર યાદીમાં જેમની નામ નોંધણી સંદતર થઇ નથી, જેઓ
વર્તમાનને બદલે નવા વિધાનસભા વિસ્તારમાં તેમનું નામ ફેરવવા ઇચ્છે છે,
સ્થળાંતરને કારણે નામ ઉમેરવા કે કમી કરાવવા માંગે છે, નામની ભુલ સુધારવા
માંગે છે તેવા તમામ નાગરિકો યોગ્ય ફોર્મ ભરીને આ કામગીરી સોમવાર તા.૧૮મી
જૂન, ૨૦૧૨ સુધી કરાવી શકશે. આમ, મતદાર યાદીમાં નામ દાખલ કરવા કે તેને
લગતી અન્ય કામગીરી કરાવવા માટેની તક હવે છેલ્લા ૦૩ દિવસ જ ઉપલબ્ધ છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વિનોદ રાવે આ તક ન ગુમાવવા નાગરિકોને
અનુરોધ કર્યો છે. તેની સાથે જ નર્મદા ભવનના જનસેવા કેન્દ્ર ખાતે અને
તાલુકા મામલતદાર કચેરીઓમાં ઓળખપત્રોની કામગીરી ચાલી રહી છે. જેના હેઠળ
ખોવાઇ કે ફાટી ગયેલા કે નાશ પામેલા મતદાર ઓળખપત્રની અવેજીમાં રૂા. ૨૫/-ની
ફી ભરીને ડુપ્લીકેટ ઓળખપત્ર બનાવી શકાય છે. ઉપરોક્ત સ્થળોએ મતદાર યાદીમાં
નામ નોંધણી સહિતની કામગીરીઓ પણ ચાલુ છે.
આ ઉપરાંત રવિવાર તા.૧૭/૬/૨૦૧૨ના રોજ ખાસ ઝુંબેશના ભાગરૂપે જે તે
વિસ્તારના મતદાન મથકો ખાતે સવારના ૯-૦૦થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી નામ
નોંધણી તેમજ અન્ય કામો માટેના અરજીપત્રકો મેળવી તેમજ ભરીને પરત આપી
શકાશે. ધરઆંગણે ઉપલબ્ધ આ સગવડો રવિવારની રજાની મોકળાશમાં લાભ લેવાનું
નાગરિકો ચૂકે નહિ.
મતદાર યાદીમાં મતદાર પોતાના નામ સંબંધી વિગતોની ચકાસણી કરી શકે તે માટે
અત્રેની જિલ્લા કચેરી ખાતે ટેલિફોન હેલ્પલાઇન તા.૧/૬/૨૦૧૨થી તા.૧૮/૬/૨૦૧૨
દરમિયાન શરૂ કરવામાં આવી છે. જેનો ટેલિફોન નંબર ૦૨૬૫-૨૪૨૦૦૦૦ છે. તેના પર
મતદારો પૃચ્છા કરી શકે છે. તેમજ સંબધિત મામલતદારશ્રી/ પ્રાંત
અધિકારીશ્રી, જિલ્લા કલેકટર કચેરી ખાતે મતદાર યાદી રૂબરૂમાં જોઇને પણ
નામની ચકાસણી કરી શકશે.
મૂળ રાજકોટના ગુજરાતી અધિકારી શ્રી સુજન આર. ચિનોયની મેક્સિકો ખાતેના ભારતીય રાજદૂત પદે નિમણુંક વિદેશ મંત્રાલયના પ્રથમ ગુજરાતી અધિકારીની ઉચ્ચ હોદ્દા પર વરણી
સુજન આર. ચિનોયની ભારતના મેક્સિકો ખાતેના આગામી રાજદૂત તરીકે નિમણુંક
કરવામાં આવી છે. આવી નિમણુંક મેળવનારા શ્રી ચિનોય પહેલા ગુજરાતી છે૧૯૮૧
બેચના ભારતીય વિદેશ સેવાના અધિકારી શ્રી ચિનોય રાજકોટના ખ્યાતનામ
પરિવારમાંથી આવે છે. એમના દાદા બેરિસ્ટર સી.એન. ચિનોય, આઝાદી પૂર્વે
રાજકોટ રાજયના દીવાન હતા.
શ્રી ચિનોય ચીન અને પૂર્વી એશિયાને લગતી બાબતો પર પ્રભુત્વ ધરાવે છે અને
કમ્યુનિસ્ટ દેશની મહત્વપૂર્ણ મુલાકાતો વખતે ભારતીય નેતાઓની સાથે વર્ષો
સુધી જતા રહ્યા છે. ૨૦૦૨થી ૨૦૦૫ વચ્ચે ભારતના શાંગહાઈ ખાતેના કોંસ્યુલ
જનરલ તરીકે અને ત્યાર પછી ૨૦૦૮ સુધી સિડની ખાતેના કોંસ્યુલ જનરલ તરીકે,
શ્રી ચિનોયે ભારતના વિદેશ વેપાર અને આર્થિક બાબતો અંગે ઉત્તમ કાર્ય
કર્યું છે.
૧૯૮૦ના દાયકામાં શ્રી ચિનોય હોંગકોંગ અને બેઈજિંગ ખાતેના ભારતીય મિશનોમાં
વિવિધ પદે કાર્યરત રહ્યા હતા અને ૧૯૮૮માં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધી,
૧૯૯૨માં પૂર્વ રાષ્ટ્રપતિ આર. વેંકટરામન તથા ૨૦૦૦માં પૂર્વ રાષ્ટ્રપતિ
કે. આર. નારાયણનની ચીનની મુલાકાતો વખતે એમની સાથે રહ્યા હતા. એમણે ભારતના
૧૯૯૮માં પરમાણું પરીક્ષણના સમયે અને તે પછી ચીન સાથેના દ્વિ-પક્ષીય
સંબંધોને સુધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
એમણે વિદેશ મંત્રાલયના પૂર્વ-એશિયા વિભાગમાં ચીનને લગતી બાબતોના ઉપ-સચિવ/
નાયબ સચિવ, અમેરિકા વિભાગમાં નાયબ સચિવ અને વિદેશ મંત્રાલયના જ પ્રચાર
વિભાગમાં પ્રેસ રિલેશન અંગેના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી(વિશેષ
કાર્યાધિકાર) ફરજો બજાવી છે.
૧૯૯૨થી ૧૯૯૫ સુધી ન્યુયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન) માં ભારતના
સ્થાયી મિશન માં પ્રથમ સચિવ/કાઉંસેલર તરીકે, એમણે યુ.એન.ની સુરક્ષા
પરિષદમાં અસ્થાયી સભ્ય તરીકે ભારતના દાવા સહિત વિવિધ બહુપક્ષીય મુદ્દાઓના
સમાધાન માટે પ્રયત્નો કર્યા. યુ.એન. ની સાધારણ સભાની પ્રથમ સમિતિમાં
નિઃશસ્ત્રીકરણ, નોન-પ્રોલિફરેશન અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા અંગેની
બાબતોમાં એમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. એમણે ૧૯૯૦ના દસકામાં રિયાધ
ખાતેની એલચી કચેરીમાં કાઉંસેલર )પોલિટિકલ(અને એ પછી વિદેશ મંત્રાલયમાં
ચીન અંગેની બાબતોના નિયામક તરીકે ચાર વર્ષ સુધી ભારત- ચીન સરહદના
વિસ્તારોમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર શાંતિ, સુલેહ અને પરસ્પર
વિશ્વાસને ઉત્તેજન આપવાનું કાર્ય કર્યું.
૨૭મી સપ્ટેમ્બર, ૧૯૫૮ના રોજ જન્મેલા, શ્રી ચિનોય એમનું પ્રાથમિક શિક્ષણ
રાજકોટ ખાતેની રાજકુમાર કોલેજમાં લીધું. એમણે વડોદરા ખાતેની એમ. એસ.
યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય અને માનસશાસ્ત્ર સાથે બી.એ ઓનર્સ
કર્યું અને અમદાવાદથી માર્કેટિંગમાં એમ.બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ
ચીની ભાષા કુશળતાપૂર્વક બોલી શકે છે અને ફ્રેંચ, જર્મન , અરેબિક અને
ક્રિઓલ ભાષાઓ પર પણ પ્રભુત્વ ધરાવે છે.
ચિલ્ડ્રન યુનિવર્સિટીની સલાહકાર સમિતિમાં ૧ર નિષ્ણાંતોની નિમણૂંક કરાઇ
સલાહકાર સમિતિમાં દેશભરમાંથી શિક્ષણ ક્ષેત્રના ૧ર નિષ્ણાતની સભ્યો તરીકે
નિમણૂંક કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે સલાહકાર સમિતિમાં શ્રી દિનાનાથજી બત્રા, શ્રી વિનય
રાય, નવીદિલ્હી, શ્રી બિનોદ કે બવરી, કોલકત્તા, શ્રી રામચંદ્ર ભટ્ટ, શ્રી
વૈકટ સુબ્બારાવ-બેંગ્લોર, સુશ્રી જ્યોતિબેન થાનકી, ર્ડા. દિપકભાઇ
તરૈયા-ગાંધીનગર, શ્રી ઇશ્વરભાઇ પરમાર, દ્વારકા, ર્ડા. મહેન્દ્રભાઇ
ચોટાલીયા વિઘાનગર, ર્ડા.ધનશ્યામભાઇ રાવલ,બારડોલી, શ્રી મહાદેવભાઇ દેસાઇ,
નવસારી અને શ્રીમતી ગીતાબેન શ્રોફ, સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ
શિક્ષણ વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.
ગુજરાત રાજય મહિલા આયોગનું પુનઃગઠન કરાયુઃ ચાર નવા સભ્યોની નિમણૂંક
આયોગનું પુનઃગઠન કરી ચાર નવા સભ્યોની નિમણૂંક કરી છે, એમ ગુજરાત રાજ્ય
મહિલા આયોગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં જણાવ્યા મુજબ જે ચાર નવા સભ્યો નિમાયા છે તેમાં મહેસાણા જિલ્લાના
લીંચના સામાજીક કાર્યકર શ્રીમતિ અંજનાબેન પટેલ, જામનગરના શ્રીમતી હંસાબેન
પીપળીયા, ડાંગ જિલ્લાના શીવારીમાળના શ્રીમતી ઉર્મિલાબેન ખૈરાડ, રાજકોટના
સુશ્રી મહેશ્વરી જે. ચૌહાણનો સમાવેશ થાય છે. જ્યારે આયોગના અધ્યક્ષા
શ્રીમતી લીલાબેન અંકોલીયાને અધ્યક્ષ તરીકે પુનઃ નિમણૂંક અપાઇ છે. રાજ્ય
મહિલા આયોગના સંપર્ક નંબર ૦૭૯-ર૩ર-પ૧૬૧૩, પ૧૬૦ર, પ૧૬૦૪ અને પ૧૬૦૮ પર
સંપર્ક કરવા જણાવાયું છે.
વિકલાંગોના કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા અનુદાન માટે દરખાસ્ત કરે
ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓને જો કેન્દ્ર સરકારનું અનુદાન
મેળવવામાં રસ હોય તો તેઓ પાસેથી દિનદયાળ રીહેબિલીટેશન યોજના તથા "એડીપ'
યોજના હેઠળની દરખાસ્તો મંગાવવામાં આવે છે. આ અંગેના નીતિ નિયમો અને
માર્ગદર્શન રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વેબસાઇટ
http/sjegujarat.gov.in ઉપરથી મળી શકશે. સ્વૈચ્છિક સંસ્થાઓએ તેમની
દરખાસ્તો સબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતે તા.૨૮ જૂન
સુધીમાં મોકલી આપવા જણાવાયું છે.
પ્રથમ દિવસે ૧,૬૪,૨૩૬ બાળકોનું નામાંકન રાજ્યભરમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઊજવણી સમાજ તરફથી રૂા. ૨,૯૭,૩૮,૭૬૯ના દાન મળ્યાં
દિવસે રાજ્યમાં ૮૦,૩૮૬ કન્યાઓ અને ૮૩,૮૫૦ કુમારો સહિત કુલ ૧,૬૪,૨૩૬
બાળકોએ આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો
હતો. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાજ્યભરમાં ચાલી
રહેલા શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે રાજ્યની શાળાઓને રૂા. ૨ કરોડ, ૯૭
લાખથી વધુ કિંમતના દાન અને ઇનામો મળ્યાં હતા.
સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા જણાવાયું છે કે, શિક્ષણમંત્રી શ્રી
રમણલાલ વોરા અને શિક્ષણ રાજય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ
રાજ્યભરમાં ઉજવાઇ રહેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવને અભૂતપૂર્વ
લોક સહકાર મળી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ દોઢ લાખથી વધુ
બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ
સનદી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, આઇ.એફ.એસ. અધિકારીઓ તથા શિક્ષણ વિભાગના
અને સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ આ ત્રણ દિવસ દરમિયાન દરરોજ પાંચ-પાંચ
શાળાઓમાં કન્યા કેળવણી રથની આગેવાની કરીને પ્રવેશોત્સવમાં ભાગ લઇ રહ્યા
છે. ઉલ્લાસભર્યા વાતાવરણમાં બાળકોને બળદગાડાં, ઊંટગાડીઓ, ટ્રેક્ટર, ટ્રક
વગેરે જેવા વાહનોમાં શાળા સુધી ધોરણ-૧માં નામાંકન માટે વાજતે-ગાજતે
લાવવામાં આવી રહ્યા છે. બાળકોના કપાળે તિલક કરીને, મિઠાઇ કે ચોકલેટ
દ્વારા તેમનું મિઠું મોઢું કરાવીને શાળામાં ઉમળકાભેર આવકાર અપાઇ રહ્યો
છે. સમગ્ર રાજ્યમાં-શાળાઓમાં ઉત્સવ જેવું વાતાવરણ છે.
કન્યા કેળવણી પ્રત્યે વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા ઓછી મહિલા સાક્ષરતા
ધરાવતા ગામોમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવતી કન્યાઓને વિઘાલક્ષ્મી યોજના
અંતર્ગત રૂા. ૧૦૦૦/-ના નર્મદા બોન્ડ આપવામાં આવી રહ્યા છે. બાળકોના અને
ખાસ કરીને કન્યાઓના સો ટકા નામાંકન તથા સ્થાયીકરણ માટે ગ્રામ શિક્ષણ
સમિતિ, માતૃ-શિક્ષક મંડળ, વાલી-શિક્ષક મંડળ તથા સ્વસહાય જૂથો તરફથી પણ
ઉત્સાહભર્યા પ્રયાસો હાથ ધરાયા છે.
***ગોલીબારના "પઝલ મેઝિક' મેગેઝિનમાં અભદ્ર લખાણ અંગે શિક્ષણ મંત્રીશ્રીનો ખૂલાસો પ્રકાશન સંસ્થાને બ્લેક લિસ્ટેડ જાહેર કરીઃ પેનલ્ટી સહિતના તમામ કાયદેસર પગલાં ભરાશે***કસુરવાર સામે ગંભીરત્તમ પગલાં લેવાશે
લીધા વગર મેગેઝિન શાળાઓમાં રવાના થયાનું ધ્યાને આવતાં સર્વશિક્ષા અભિયાન
કચેરીએ તે જ દિવસે તાત્કાલિક અસરથી મેગેઝિનની બધી નકલો શાળાઓમાંથી પાછી
ખેંચી લીધી
કસુરવાર સામે ગંભીરત્તમ પગલાં લેવાશે
શિક્ષણ મંત્રી રમણલાલ વોરાએ ગોલીબારના "પઝલ મેઝિક' મેગેઝિનના મે-ર૦૧રના
અંકમાં અભદ્ર લખાણ અંગેની પ્રસિધ્ધિના વિવાદ સંદર્ભમાં સ્પષ્ટતા કરતા
જણાવ્યું છે કે, આ અભદ્ર લખાણની બાબત તંત્રના ધ્યાન ઉપર આવતાં જ તેની
એજન્સી મે. અમિષા પિ્રન્ટ એન્ડ પબ્લીશીંગ અમદાવાદનો વર્ક ઓર્ડર તાત્કાલિક
અસરથી રદ કરવામાં આવ્યો છે. તદ્દઉપરાંત જે શાળાઓમાં આ મેગેઝિન પહોંચ્યા
હતા તે તમામ શાળામાંથી તે પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને એજન્સીને
બ્લેક લિસ્ટેડ જાહેર કરીને તેની સામે પેનલ્ટી સહિત નિયમાનુસારના પગલાં
ભરવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવી છે.
શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે આ સમગ્ર બાબતને રાજ્ય સરકારે અત્યંત
ગંભીર ધટના તરીકે ધ્યાનમાં લીધી છે. બાળકોમાં વાંચન શકિત ખીલે, સામાન્ય
જ્ઞાનનો વધારો થાય અને ગણિત-વિજ્ઞાન જેવા વિષયોમાં અભિરૂચિ કેળવાય તેવા
હેતુથી સર્વશિક્ષા અભિયાન અંતર્ગત મે. અમિષા પિ્રન્ટ એન્ડ પબ્લીશિંગ,
અમદાવાદને ત્રણ મહિના માટે આ મેગેઝિન પ્રકાશિત કરીને પ્રાથમિક શાળાઓમાં
સપ્લાય કરવા માટેનો વર્ક ઓર્ડર આપેલો હતો અને તે અંગેના ટેન્ડરની શરત
મુજબ એજન્સીએ બાંહેધરી આપી હતી કે મેગેઝિનમાં કોઇપણ નૈતિક મૂલ્યો કે
ચારિત્રયવર્ધક બાબતોનો ભંગ થશે નહીં, તેમજ મેગેઝિન યોગ્ય ગુણવત્તાનું
હશે. એટલું જ નહીં મેગેઝિન સપ્લાય કરતા પહેલાં તેની સંપૂર્ણપણે સ્ટેટ
પ્રોજેકટ ઓફિસ સર્વશિક્ષા અભિયાનમાં ફરજીયાત ખરાઇ કરાવવાની રહેશે અને
મેગેઝિન સપ્લાય કરવાની લેખિત સંમતિ મળે તે પછી કચેરીના કર્મચારીની
હાજરીમાં મેગેઝિન પોસ્ટ કરવાના રહેશે.
આમ, ટેન્ડરની સ્પષ્ટ શરતો મુજબ સ્ટેટ પ્રોજેકટ ઓફિસમાં સક્ષમ અધિકારીને
મેગેઝિન બનાવી તેના નૈતિક મૂલ્યો અને લખાણોની ખરાઇ કરાવવાની શરતોનો
એજન્સીએ સંપૂર્ણ ભંગ કર્યો છે અને કોઇની પાસે ખરાઇ કરાવ્યા વગર, મેગેઝિન
બતાવ્યા વગર કે પૂર્વમંજૂરી લીધા વગર શાળાઓમાં તા.૧૯/પ/ર૦૧ર ના રોજ પોસ્ટ
કરી દીધા હતા જેને અત્યંત ગંભીર ગણીને સર્વશિક્ષા અભિયાને આ બાબત
ધ્યાનમાં આવતાં જ ધડીના પણ વિલંબ વગર તે જ દિવસે એટલે કે તા.૧૯/પ/ર૦૧રના
રોજ એજન્સીને નોટિસ આપી દીધી હતી અને વર્કઓર્ડર તાત્કાલિક અસરથી રદ
કરવામાં આવ્યો હતો અને શાળાઓમાંથી મેગેઝિન પરત ખેંચી લેવામાં આવ્યા હતા.
શિક્ષણ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે મેગેઝિનમાં પ્રસિધ્ધ થયેલા
અભદ્ર લખાણની સમગ્ર બાબત અત્યંત ગંભીર છે. અને એટલે જ રાજ્ય સરકાર
જવાબદારો સામે નિયમાનુસાર પગલાં લેવામાં કોઇપણ કચાશ રાખવાની નથી.
મુખ્યમંત્રીશ્રી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સાગરકાંઠાના ગામોમાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના જનઅભિયાનનું નેતૃત્વ કરશે
દશમાં અભિયાન અંતર્ગત શનિવારે, જલાલપોરના સાગરકાંઠાના બે ગામો આટ અને
તવડી ગામોમાં બાળકોનું શાળા નામાંકન કરાવશે અને પ્રેરક માર્ગદર્શન પુરૂં
પાડશે.
અમદાવાદ જિલ્લાના વટામણ, પચ્છમના ગામોની પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં ભૂલકાંઓનું નામાંકન કરાવતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાતની વધુ એક આગવી પહેલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વટામણ ગામની
સરકારી પ્રાથમિક શાળામાં સ્માર્ટ કલાસ પ્રોજેકટનું લોકાર્પણ
કોઇ ગરીબ પરિવારનું બાળપણ મૂરઝાયેલું રહે તે મંજૂર નથી
સરકારી પ્રાથમિક શાળામાં ઉત્તમ શિક્ષણ અને સુવિધા
યોગ-પ્રાણાયમ નિર્દશન, સભા સંચાલન અને સાંસ્કૃતિક કાર્યક્રમના કૌશલ્યથી
બાળકોએ સૌને પ્રભાવિત કર્યા
સમાજ સમસ્તની શિક્ષણ-આરોગ્ય માટે સામૂહિક સંવેદના જગાવતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ટેકનોલોજી અને ઓડિયો-વિઝયુઅલ લર્નિંગ
પ્રોસેસ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ કલાસ
પ્રોજેકટનું સર્વપ્રથમ લોકાર્પણ આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના
વટામણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં કર્યું હતું.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં વટામણ ગામે આવેલા શ્રી નરેન્દ્રભાઇ
મોદીએ સ્માર્ટ કલાસરૂમના આધુનિક શિક્ષણની પહેલ રાજ્યના ગ્રામવિસ્તારની
સરકારી પ્રાથમિક શાળામાં શરૂ કરવાની ભૂમિકા આપી હતી. ગામની સરકારી
પ્રાથમિક શાળામાં ર૪ કલાક થ્રી ફેઇઝ વીજળી અને ઇન્ટરનેટ કનેકટીવિટી
ઉપલબ્ધ છે ત્યારે બદલાતા યુગમાં ગરીબનું બાળક પણ ટેકનોલોજીના માધ્યમથી
સ્માર્ટ કલાસમાં ભણવાનું ગૌરવ લઇ શકશે એમ તેમણે જણાવ્યું હતું.
વિસનગર તાલુકાના કંસારાકુઇ,બેચરપુરા અને બાસણા પ્રાથમિક શાળામાં મહેસુલ મંત્રીશ્રીએ બાળકોને નામાંકન કરાવ્યા છેલ્લા દશકામાં શિક્ષણ જગતમાં આમુલ પરિવર્તનો આવ્યા છે-મહેસુલમંત્રીશ્રી આનંદીબેન પટેલ
મહેસુલ મંત્રીશ્રી આનંદીબેન પટેલના હસ્તે આંગણવાડી અને પ્રાથમિક શાળાના
બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ 1 ના તેમજ
આંગણવાડીના બાળકોને પાટી પેન તેમજ ફળ ફળાદિનું વિતરણ કરવામાં આવ્યું
હતું.આ કાર્યક્રમ દરમિયાન શાળા વ્યવસ્થાપન સમિતિમાં શ્રેષ્ઠ કામગીરી
કરનાર સમિતિને એવોર્ડ મહેસુલ મંત્રીશ્રીના હસ્તે અપાયો હતો.આ ઉપરાંત
ગામના સીનીયર સીટીઝનનું સન્માન,કીટ વિતરણ,ફળોનું વિતરણ,દાતાઓનું
સન્માન,ગરીબ કલ્યાણ મેળામાં બાકી રહેલ કીટોનું વિતરણ,સરસ્વતી સાધન સહાય
યોજના હેઠળ સાઇકલોનું વિતરણ,રમકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.,
શિક્ષિત અને સંસ્કારી સમાજના નિર્માણ માટે શિક્ષણ અનિવાર્ય છે. –ગૃહરાજ્યા મંત્રી શ્રી પ્રફૂલભાઇ પટેલ હિંમતનગર તાલુકાના ગામોમાં શાળામાં બાળકોનું નામાકંન કરાવ્યું
હડિયોલ અને ગઢોડા પ્રાથમિક શાળામાં ગૃહ રાજય મંત્રીશ્રી પ્રફૂલભાઇ પટેલે
ધોરણ- ૧ અને આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોનું નામાકંન કરાવ્યું હતું
આ પ્રસંગે શાળામાં બાળકોને નામાંકન કરાવતા ગૃહ રાજય મંત્રીશ્રી પ્રફૂલભાઇ
પટેલે જણાવ્યું હતું કે દરેક સમાજનો વિકાસ શિક્ષણ થકી શક્ય્ છે. આથી
દરેક ગામના વાલીઓ,આગેવાનોને પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર દરેક બાળકને
પ્રાથમિક શાળામાં દાખલ કરાવવા તથા બાળકને નિયમિત શાળાએ મોકલવા અને
શિક્ષણક્ષેત્રે આગળ વધે તેવી વાલી તરીકે જવાબદારી નિભાવવી તથા શિક્ષિત
બનાવી સંસ્કાતરી સમાજનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો.
તલોદ અને પ્રાંતિજ તાલુકાના ગામોમાં શિક્ષણ રાજય મંત્રીશ્રીના હસ્તેમ બાળકોને શાળા પ્રવેશ અપાયો
મહોત્સાવ નિમિત્તે આજેસાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ભીમપુરા, નવલપુર,
ફોજીવાડા, કાબોદરા અને કાબોદરી અને પ્રાતિંજ તાલુકાના જેનપુર અને લાલપુર
પ્રાથમિક શાળામાં શિક્ષણ રાજય મંત્રીશ્રી જયસિંહ ચૌહાણના હસ્તેઅ
પ્રવેશપાત્ર ધો-૧માં બાળકો તથા આંગણવાડીના ભૂલકાંઓને પ્રવેશ અપાવ્યો
હતો.
પ્રાંતિજ તાલુકાના વદરાડ અને મેમદપુર ગામે પ્રભારી મંત્રીના હસ્તે બાળકોનું નામાકંન
ગુણવત્તા સુધરે તે માટે નકકર દિશામાં પગલાં ભરવાને પરિણામે આજે રાજયમાં
ડ્રોપ આઉટ દર ઘટયો છે. રાજયમાં સાક્ષરતાનો દર ૮૦ ટકાએ પહોંચ્યો છે. એમ
જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી
મહોત્સવના બીજા દિવસે આરોગ્ય અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જયનારાયણ
વ્યાસે પ્રાંતિજતાલુકાના વદરાડ અને મેમદપુરા પ્રાથમિક શાળામાં
ધોરણ-૧માં પ્રવેશ પાત્ર બાળકોને ઉમંગભેર શાળા પ્રવેશ અપાવ્યો હતો.
મંત્રીશ્રીના હસ્તે આંગણવાડીના ભૂલકાંઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
મુખ્યીમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી કૈલાસનાથનના હસ્તેવ બાળકોનું શાળા નામાંકન
કન્યાા કેળવણી મહોત્સંવ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની
વણધોલ, રાજપુર, સરસવ, ચંદવાસા અને નાલશેરી પ્રાથમિક શાળામાં ધો-૧માં
પ્રવેશપાત્ર બાળકો તથા આંગણવાડીના ભૂલકાંઓને ઉમંગ અને ઉલ્લાસમય
વાતાવરણમાં પ્રવેશ અપાવ્યોા હતો.
મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી કે. કૈલાસનાથને જણાવ્યું હતું કે,
પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણાની દિશામાં રાજય સરકારે સર્વગ્રાહી
પગલા લીધા છે. રાજયમાં ૧.૩૩ લાખ વિદ્યાસહાયકોની ભરતી, ૮૦ હજારથી વધુ નવા
ઓરડા, શૌચાલયો તથા પ્રાથમિક શાળાઓમાં કોમ્યુા ટર લેબ ઉભી કરવામાં આવી
છે. ઉપરાંતશાળા પ્રવેશોત્સ્વ અને કન્યાી કેળવણી અભિયાનને પરિણામે સમાજમાં
કન્યાલ શિક્ષણનું પ્રમાણ વધ્યુંળ છે
રાજ્યમાં ૪૩ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે
૪૩ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. રાજ્યમાં તા.૩૦-૯-૨૦૧૨ સુધી
મુદત પૂરી થતી હોય તેવી ૩૦ અને વિભાજનથી અસ્તિત્વમાં આવેલી ૬ ગ્રામ
પંચાયતો મળી કુલ ૪૩ ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. જે પૈકી ૬
ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. જે પૈકી ૬ ગ્રામ પંચાયતોમાં તમામ
વોર્ડના સભ્યો અને સરપંચની બેઠકો સહિત સંપૂર્ણ બિનહરીફ જાહેર થયેલ છે.
આથી ૩૭ ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાશે. આ સાથે રાજ્યની ગ્રામ પંચાયતોમાં
ખાલી પડેલી વોર્ડની / સરપંચની બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન થશે જે
માટે સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીઓ દ્વારા સંપૂર્ણ
તૈયારીઓ કરવામાં આવી છે એમ નાયબ ચૂંટણી કમિશનર શ્રી રાજ્ય ચૂંટણી આયોગ
ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
વેદ શાસ્ત્રોના પારંગત ત્રણ પંડિતોનું સન્માન ટાઉનહોલ ખાતે
મુખ્યમંત્રીશ્રી દ્વારા કરાશે
વેદ શાસ્ત્રના પારંગત ત્રણ પંડિતો શ્રી જ્યાનંદ દયાળજી શુકલ - યર્જુવેદ,
શ્રી ભગવતલાલ ભાનુપ્રસાદ શુકલ-ઙ્ગગ્વેદ અને શ્રી ઇન્દ્રવદન ભાનુશંકર ભટ્ટ
- શાસ્ત્રનું વર્ષ ૨૦૧૧-૧૨ માટે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના
વરદ્ હસ્તે સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે વર્ષ ૨૦૧૨ના સાહિત્ય ગૌરવ
પુરસ્કાર શ્રી લક્ષ્મેશ વલ્લભજી જોષી અને યુવા ગૌરવ પુરસ્કાર શ્રી મિહિર
પ્રદીપભાઇ ઉપાધ્યાયને અર્પણ કરવામાં આવશે.
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િા વિભાગ અતર્ગત સંસ્કૃત સાહિત્ય
અકાદમી, ગાંધીનગર દ્વારા તા.૨૦-૬-૨૦૧૨ના રોજ ટાઉન હોલ ગાંધીનગર ખાતે
સાંજે ૬-૩૦ વાગે યોજનારા સંસ્કૃતોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી સાથે
સાંસ્કૃતિક પ્રવૃતિ મંત્રીશ્રી ફફીરભાઇ વાધેલા, પ્રભારી મંત્રીશ્રી
જયસિંહ ચૌહાણ, શ્રી સોમનાથ યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી વેપટિ
કુટુંબશાસ્ત્રીજી, ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર સન્માનમાં જોડાશે એમ
સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગરના મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદીની
યાદીમાં જણાવાયું છે.
આઠ નગરપાલિકાઓની ૧૧ ખાલી બેઠકોની પેટા ચૂંટણી ૧૭મી જૂને યોજાશે
૨૦૧૨ના રોજ યોજાશે. આ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ૧૧, ભારતીય
રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૧ અને ૨ અપક્ષ ઉમેદવારો મળી કુલ ૨૪ ઉમેદવારો
હરિફાઇમાં છે. કોડીનાર નગરપાલિકાના વોર્ડ નં.૮ની એક બેઠક પર ભારતીય જનતા
પક્ષના ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલા છે.
આ પેટા ચૂંટણીમાં ૩૨,૩૪૨ મતદારો ૩૯ મતદાન મથકો પર મતદાન કરશે. ચૂંટણીના
સરળ સંચાલન માટે ૮ ચૂંટણી અધિકારી, ૮ મદદનીશ ચૂંટણી અધિકાર, મતદાન મથકના
પોલીંગ સ્ટાફ સાથે ૨૩૪ અને કાયદા વ્યવસ્થા માટે કુલ ૧૧૭ પોલીસ
કર્મચારીઓની નિયુકિત કરવામાં આવી છે. આ ઉપરાંત જે તે પોલીસ સ્ટેશનના
અધિકારીશ્રીઓને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી છે એમ
નાયબ ચૂંટણી આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.
સ્થાનકિ સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ૧૭મી જૂને યોજાશે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તા.૧૭-૬-૨૦૧૨ના રોજ
યોજાશે. આ ચૂંટણીમાં મતદાતાએ ચૂંટણી ઓળખપત્ર ફૂષ્ટશણૂ રજૂ કરવાનું રહેશે.
જો ઓળખપત્ર ના આપવામાં આવ્યું હોય તો મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.૨૧-૩-૨૦૧૧ના આદેથી નકકી કરેલ ફોટા સાથેના
તેર પુરવા પૈકી એક પુરાવો રજૂ કરી મતદાન કરી શકશે. મતદાનની પ્રક્રિયામાં
સંબંધિત સર્વનો સહકાર મળશે એમ નાયબ ચૂંટણી કમિશનરશ્રી, ગાંધીનગરની
યાદીમાં જણાવ્યું છે.
ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ વિષય પર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ૧૬મી જૂને સેમિનાર
એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા.૧૬ જુન, ૨૦૧૨ના રોજ સાંજે ૫-૩૦ વાગ્યે
ચેમ્બરના હોલમાં સેમિનાર યોજાનાર છે. કેન્દ્ર સરકાર દ્વારા તા.૫-૮-૨૦૧૧
રોજથી અમલમાં આવેલ નવા ફૂડ એકટનો સેમિનારમાં રાજ્યના ફુડ અને ડ્રગ્સ
કમિશનરશ્રી એચ.જી.કોશિયા તેમના અધિકારીગણ સાથે ઉપસ્થિત રહેશે. રાજ્યભરના
ફુડબિઝનેસ સાથે સંકળાયેલા વ્યવસાયકારો તેમના પ્રતિનિધિઓ તેમજ સંબંધિત
એસોસીએશનો, ફેડરેશનોના પ્રતિનિધિઓને ઉપસ્થિત રહેવા ગુજરાત ચેમ્બર ઓફ
કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની યાદીમાં જણાવાયું છે.
અનુસૂચિત જાતિના ખેલાડીઓના સ્કીલ ડેવલપમેન્ટ કેમ્પ માટે ૧૫ જુલાઇ સુધી અરજી મંગાવાઇ
ભાઇ-બહેનો માટેનો કબડ્ડી/ ખોખો/ વોલીબોલ / એથ્લેટીકસ અને યોગાસનનો સ્કીલ
ડેવલેપમેન્ટ કેમ્પ યોજાનાર છે. ૨૧ દિવસનો નિવાસી પ્રશિક્ષણ શિબિર
તા.૩૧-૮-૨૦૧૨ પહેલા યોજનાર છે. જેની અરજી પરત કરવાની તા.૧૫મી જુલાઇ ૨૦૧૨
છે.
રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િા વ્ભિાગની સ્પોર્ટસ ઓથોરીટી
ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ
કેન્દ્ર, ગાંધીનગર, મહાત્મા ગાંધી વઘિા મંદિર, સેકટર-૨૧, ગાંધીનગર દ્વારા
આયોજિત આ કેમ્પમાં તા.૩૧-૮-૧૨ના રોજ ૧૬ વર્ષ પૂર્ણ કરનાર ખેલાડી ભાગ લઇ
શકશે. સિનીયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગાંધીનગર ખાતેથી કચેરી
સમય દરમિયાન ફોર્મ તેમજ માહિતી મેળવવા સિનીયર કોચ શ્રી એચ.બી.સાવલિયાની
યાદીમાં જણાવાયું છે.
SHAME..SHAME..SHAME..
MEGIK BOOKS APATA KHALBHALAT..VAALIOMA ROSH..BOOKS VITRAN KARNARAO PAR
VARASTO FITKAR..