અનુયાયીઓ

શુક્રવાર, 15 જૂન, 2012

યાંત્રિક બોટો દ્વારા તેમજ જળાશયોમાં ઇજારદારો દ્વારા થતી માછીમારી પર પ્રતિબંધ

રાજકોટ
રાજકોટ જિલ્લા હેઠળ આવેલ જળાશયના ઇજારદાર તથા માળીયા (મીં) તાલુકામાં
આવેલ દરીયાઇ વિસ્તા રના માછીમારો જોગ અખબારી યાદીમાં રાજયના મત્યોા
દ્યોગ ખાતાના જણાવાયા મુજબ ગુજરાત મત્ય્ા જદ્યોગ કાયદો-૨૦૦૩ હેઠળના તા.
૧૫/૦૮/૨૦૦૩ના રોજ પ્રસિધ્ધત થયેલ જાહેરનામાંના પ્રકરણઃ-૦રની કલમઃ-
૬(૮),(ત),(ર),(ર)થી થયેલ જોગવાઇ મુજબ તા. ૧૦/૦૬/૨૦૧૨ થી તા. ૧૫/૦૮/૨૦૧૨
સુધી યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી તથા જળાશયોમાં ઇજારદાર દ્વારા
થતી માછીમારી માટે પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ પ્રતિબંધમાંથી દરીયાઇ
માછીમારોની એકલકડી બીન યાંત્રિક હોડી અને સઢ વાળી હોડી તેમજ પગડીયા
માછીમારોને બાકાત રાખવામાં આવે છે. આ આદેશનો ભંગ કરનાર માછીમારો સામે
ગુજરાત મત્યો બી દ્યોગ કાયદાની કલમઃ- ૬(૧) મુજબ કાયદાકિય કાર્યવાહી
કરવામાં આવશે તેમ શ્રી બી.કે.લેઉવા, મદદનીશ મત્યોજ પગદ્યોગ નિયામક,
રાજકોટની અખબારી યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: