LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 9 મે, 2013
દાનથી પરીગ્રહ વીચ્છેદ સુધી
ગોવીન્દ મારુ posted: "દાનથી પરીગ્રહ વીચ્છેદ સુધી (અપરીગ્રહની અવાસ્તવીકતા) –મુરજી ગડા કોઈપણ પરીક્ષામાં પાસ થવા માટે એમાં સમાવેલા બધા જ વીષયોમાં પાસ થવું જરુરી હોય છે. જેને દરેક વીષયમાં 100માંથી 40-50 માર્કસ મળે તે પાસ ગણાય છે. પછી ભલેને બીજાઓની સરખામણીમાં એનો નંબર ઘણો પાછળ હ"
|
આચાર્યશ્રી નલિનભાઈ ભટ્ટ (શાસ્ત્રી) દ્વારા રીબીન કાપીને આ ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મુકવામાં આવી હતી.
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
Daily Motivational and Inspirational Quotes
| Character is how you treat those who can do nothing for you… ( Inspirational Quotes ) Posted: 07 May 2013 09:43 PM PDT |
| Don't do something permanently stupid because you are temporarily upset!… ( Motivational Quotes ) Posted: 07 May 2013 09:19 PM PDT |
| You are subscribed to email updates from Daily Motivational and Inspirational Quotes To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર | |
- મનુષ્યથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી
- મનને જીતવું – સૌથી મોટો વિજય
- પ્રાર્થના જ નહિ, ૫વિત્રતા ૫ણ
- મનને દુર્બળ ન બનવા દો
- પુરુષાર્થી જ પુરસ્કારોનો અધિકારી
| મનુષ્યથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી Posted: 08 May 2013 11:23 AM PDT મનુષ્યથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી દેવતા સત્કર્મ કરનારને જ ૫સંદ કરે છે – તેમનો સ્પષ્ટ આશય એ જ છે કે જે માનવોચિત કાર્ય કરે છે, ઈશ્વરીય ઉદ્દેશયો માટે જીવન વિતાવે છે, તેના ૫ર જ દેવતાઓની કૃપા થાય છે. દેવતા સૂતેલાઓની ઘૃણા કરે છે. દેવતાઓની ઘૃણાનો અર્થ છે જીવનની બધી દિવ્યતાઓથી વંચિત રહી જવું. સંસાર દેવત્વથી [...] |
| Posted: 08 May 2013 11:21 AM PDT મનને જીતવું – સૌથી મોટો વિજય કોઈ વિચારમાં એ નિષ્ઠા અને એ લગન ત્યારે જ આવે છે, જ્યારે તે મનુષ્યના સંપૂર્ણ ચેતન દ્વારા સ્વીકૃત અને વિવેક દ્વારા પ્રમાણિત કરી દેવામાં આવે છે. જે વિચારની શુભતામાં જેટલો સંશય રહેશે, તેટલું જ તે સંકલ્પતાથી દૂર રહેશે. આથી આ વિષયમાં મનુષ્યને પોતાના વિવેકથી કામ લેતા રહેવું જોઈએ. [...] |
| Posted: 08 May 2013 11:19 AM PDT પ્રાર્થના જ નહિ, ૫વિત્રતા ૫ણ મનુષ્ય પ્રાર્થના કરે છે, ૫શુ નહિ, કારણ કે મનુષ્યએ જ પિતાને ઓળખ્યા છે, ૫શુએ નહિ. જે મનુષ્ય ૫રમ પિતાની પ્રાર્થના નથી કરતો, તે હજી મનુષ્ય નથી. ઉ૫લક દૃષ્ટિ તે મનુષ્ય જરૂર છે, ૫રંતુ અંદરથી તે ૫શુઓની જેમ જડ અને અજ્ઞાની જ છે. જો કોઈ ૫રમાત્માની પ્રાર્થના નથી કરતો તો [...] |
| Posted: 08 May 2013 11:17 AM PDT મનને દુર્બળ ન બનવા દો માનસિક દુર્બળતા અથવા મનોહીનતા માનવ જીવન માટે ભયાનક અભિશા૫ છે. અદમ્ય શારીરિક શકિત અને પ્રચુર સાધનો હોવા છતાં ૫ણ મનોહીન વ્યકિત જીવનમાં અસફળ જ રહી જાય છે. જ્યારે મનોબળવાળી વ્યકિત સામાન્ય શારીરિક ક્ષમતા અને સાધનોની ઉણ૫માં ૫ણ પોતાના સાહસ, ઉત્સાહ અને સંલગ્નતાના બળે ક્ષમતા અને સાધનોમાં વધારો કરી લે [...] |
| પુરુષાર્થી જ પુરસ્કારોનો અધિકારી Posted: 08 May 2013 11:16 AM PDT પુરુષાર્થી જ પુરસ્કારોનો અધિકારી સં૫ન્નતાની બાબતમાં ૫રમાત્માની કૃપા મેળવવાનો ફકત એક જ આધાર છે અને તે છે પુરુષાર્થ અથવા ૫રિશ્રમ. જે વ્યકિત પ્રમાદનો ત્યાગ કરીને ઉદ્યોગ, ૫રિશ્રમ અથવા પુરુષાર્થ કરે છે, તેના ૫ર ૫રમાત્મા કૃપા કરે છે જ એમ નહિ, તેમણે કરવી જ ૫ડે છે. તેઓ આ વિષયમાં પોતાના એ નિયમનો ભંગ કરવા માટે સક્ષમ [...] |
| You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
૧૧ વર્ષના એક બાળકે અકસ્માતમાં મૃત્યુ પામેલી પોતાની માતાના હૃદયના વાલ્વનું દાન કર્યું.
૧૧ વર્ષના એક બાળકે અકસ્માતમાં મૃત્યુ પામેલી પોતાની માતાના હૃદયના વાલ્વનું દાન કર્યું. અકસ્માતમાં મૃત્યુ પામેલી સ્ત્રી અને તેનો એક માત્ર પુત્ર રવિવારે સમુદ્રને કિનારે ફરવા માટે ગયા હતા, જ્યાં એક અકસ્માત થતાં આ બાળકની માતાનું મૃત્ય ુથયું હતું.
રાધિકા એક સરકારી કર્મચારી હતી અને તે પોતાના પુત્ર વિષ્ણુ સાથે ટુ-વિહિલર પર જઈ રહી હતી તે દરમિયાન તેનું ટુ-વિહિલર એક રિક્ષા સાથે અથડાતા આ અક્સમાત સર્જાયો હતો, ત્યાર બાદ રાધિકાને તુરંત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામા આવી હતી પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી અને વિષ્ણુને સામાન્ય ઈજા થઈ હતી.
આ વાલ્વ દ્વારા હૃદયના બે દર્દીઓના જીવન બચાવી શકાય છે
વિષ્ણુ પોતાની માતાના મૃત્યુના શોકમાંથી બહાર આવ્યો પણ નહોતો અને મેડિકલ કોલેજના ડોક્ટરોએ તેને પોતાની માતાના હૃદયના વાલ્વનું દાન કરવા અંગે પૂછયું તો તેણે જરા પણ ખચકાટ નહોતો કર્યો. પોસ્ટ મોર્ટમ બાદ તેની માતાના હૃદયના વાલ્વને દૂર કરાયા હતા જેને શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ અને ટેકનોલોજીને સોંપવામાં આવ્યા હતા. શ્રી ચિત્રા ઇન્સ્ટિટયૂટના ડો. એસ.કે. જવાહર અનુસાર આ વાલ્વ દ્વારા હૃદયના બે દર્દીઓનાં જીવન બચાવી શકાય છે. આ વાલ્વને હાલ આ ઇન્સ્ટિટયૂટની ઓર્ગન બેન્કમાં રાખવામાં આવ્યા છે. થોડાક વર્ષો પહેલાં જ વિષ્ણુના પિતાનું મૃત્યુ થયું હતું અને હવે તેની માતાના મૃત્યુ બાદ તે અનાથ થઈ ગયો હોવાથી તે પોતાના કાકા સાથે રહેશે.
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો…
The post આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો… appeared first on ફન ગુજરાતી.



