LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 14 જૂન, 2011
૧૪મી જૂન વિશ્વ રક્તદાતા દિન પ્રસંગે છેલ્લા ૨૫ વર્ષથી ૮૨૮ વાર રકતદાન કરતું શ્રી રમેશભાઇ પટેલના ૨૧ સભ્યોનું પરિવાર ધોળાકૂવા ગામના દરેક કુટુંબમાં એક રક્
ગુજરાત ૧૨૫ શતક રક્તદાતા હોવાનું ગૌરવ લઇ શકે છે. ગૌરવવંતા રકતદાતાઓમાં દરેક વર્ગના વ્યકિતઓ છે. જેમાં ૯૦ વર્ષીય ગુજરાત હાઇકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ બી.જે.દિવાન, સ્વામી આધ્યાત્માનંદ, ગૃહિણી કેતકીબેન શાહ, ટર્મેલોજીસ્ટ ડૉ.જયેન્દ્ર દવે, વિકલાંગ સ્વ.નિકુંજ સોની, રીક્ષા ડ્રાઇવર રોહિત ઉપાધ્યાય, પાનનો ગલ્લો ચલાવતા કીરીટ પટેલ, પ્રાો. ચૈતન્ય સંધવી, રેડક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રી મુકેશ પટેલ, સેક્રેટરી મહેશભાઇ ત્રિવેદી, વિકલાંગ ભરત ગોંડેલિયા, રાજેન્દ્ર ફડિયા તેમજ હાલના ૨૫ વર્ષના પરંતુ અઢાર વર્ષની ઉંમરથી યુવા ધવલ શાહે સતત ૨૭ વખત રકતદાન કરી સૌથી યુવા રક્તદાતા તરીકે સિધ્ધિ નોંધાવી છે. નડિયાદના સામાજિક કાર્યકર શ્રી ગિરીશ પટેલ અને રૂપેશ પટેલે રક્તદાતા છે.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ધોળા કુવા ગામમાં ૧૯૮૫થી દિવાળીના તહેવારમાં નિયમિત રીતે રક્તદાન શિબિર યોજાય છે. ૩૦૦ ધર ધરાવતા આ ગામમાં પ્રત્યેક કુટુંબમાં એ વ્યકિત રકતદાતા છે. જેમાં કુલ ૧૦૭ મહિલાઓ રક્તદાતા છે. ગામની વસ્તી બે હજાર જેટલી છે જેમાં આદર્શ યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાય છે.
૧૨૫ વાર રકતદાન કરનાર બિઝનેશમેન હરીશ પટેલ અમદાવાદના શ્રી સત્યસાંઇ સંગઠન દ્વારા ૧૯૮૫થી થેલેસેમીયા રોગના બાળકો માટે દર રવિવારે રકતદાન શિબિર યોજાય છે. દર રવિવારે ૧૧૧૮ શિબિરો દ્વારા ૪૫,૧૬૭ યુનિટ રક્ત એકત્ર કરવા બદલ ગયા વર્ષે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકર્ડઝમાં નોંધ લેવાઇ છે.
સ્ટેટ બેંક ઓઇ ઇન્ડિયા એમ્પ્લોઇઝ યુનિયને ગુજરાતમાં ૩૬૫ દિવસમાં અવિરત ૫૫૫ કરતદાન શિબિરો યોજી કુલ ૪૪,૪૪૪ રકત યુનિટ એકત્રિત કર્યું હતું. જેની નોંધી લિમ્કા બુક ઓફ રેકર્ડઝમાં થઇ છે.
સુરત ડાયમન્ડ એસોસીએશનના માત્ર એક જ દિવસના રક્તદાન શિબિરમાં ૨૦,૦૨૨ રક્તદાતાઓએ રક્તદાન કર્યાનો રેકોર્ડ છે.
ભાટ ગામના વતની રમેશભાઇ પટેલના ૨૧ સભ્યોનું સંયુકત કુટુંબ છેલ્લા ૨૫ વર્ષથી રકતદાન કરી રહ્યું છે. સત્યસાંઇ સંગઠન સંસ્થા, અમદાવાદના કન્વીનર રમેશભાઇ પટેલના પરિવાર ૮૨૮ વાર રકતદાન કરવાનો અનોખો વક્રિમ ધરાવે છે. ગુજરાતનું આ મલ્ટિપલ સેન્ચુરિયન બ્લડ ડોનર કુટુંબ આંબાવાડીમાં રહે છે. જેના ત્રણ સભ્યો શતક રક્તદાતા થવામાં છે.
અમદાવાદ રેડક્રોસ બ્લડ પ્રોગ્રામમાં થેલેસીમિયા-કેર મિશન કેર, અવેરનેસ એન્ડ પિ્રવેન્સના કાર્યમાં થેલેસેમિયાના દોઢ લાખ દર્દીઓના લોહી અને કોમ્પોનન્ટની જરૂરિયાતો પૂરી પાડવામાં આવી રહી છે. આ વર્ષે ૮૮,૦૦૦ યુનિટ રક્ત એકત્રિ કર્યું છે.
ગુજરાત રેડક્રોસે થેલેસીમિયા અને સિકલ સેલ એનીમિયાને અટકાવવા માટે દસ લાખ સ્ક્રિનીંગ ટેસ્ટ કર્યા છે.
બ્લડ ગૃપના શોધક કાર્લલેન્ટ ટેનરના જન્મદિનને ઇ.સ.૨૦૦૦થી વિશ્વ રકતદાતા દિન તરીકે ઉજવવામાં આવે છે. ૧૮૫૩માં કાર્લ લેન્ટે એ, બી, ઓ. બ્લડગૃપની શોધ કરી હતી તેમજ નેગેટીવ અને પોઝીટીવ બ્લડગૃપની શોધ પણ તેમણે કરી હતી.
ગુજરાત પાસે એવી મજબૂત બ્લડ કલેકશન ટયુબ છે જે ૪૩૦૦૦ કિ.મી. લાંબી છે જે પૂરા વિશ્વની ૪૪,૦૭૫ કિ.મી.નું વિશ્વ પરિભ્રમણ કરી શકે છે.
૧૬૮ વાર રક્તદાન કરનારા ૫ રક્તદાતા અને અન્ય ૧૦૦ વાર રકતદાન કરનારા ૧૨૫ શતક રક્તદાતાઓનું ગુજરાત ગૌરવના પચાસ વર્ષ રકતદાન ક્ષેત્રે કાર્યક્રમમાં "શેરદિલ ગુજરાત' એવોર્ડથી રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે સન્માન કરવામાં આવશે.
પ્રસુતા થેલેસીમીયાના દર્દી, બ્લડ કેન્સર અને રોડ અકસ્માતમાં રકતદાનનો સૌથી વધુ ઉપયોગ થાય છે. રકતદાન જીવનદાન છે. આ વાકત આ રકતગ્રાહી વ્યકિતઓ દ્વારા સાબિત થાય છે.
(માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ)
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ધોળા કુવા ગામમાં ૧૯૮૫થી દિવાળીના તહેવારમાં નિયમિત રીતે રક્તદાન શિબિર યોજાય છે. ૩૦૦ ધર ધરાવતા આ ગામમાં પ્રત્યેક કુટુંબમાં એ વ્યકિત રકતદાતા છે. જેમાં કુલ ૧૦૭ મહિલાઓ રક્તદાતા છે. ગામની વસ્તી બે હજાર જેટલી છે જેમાં આદર્શ યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાય છે.
૧૨૫ વાર રકતદાન કરનાર બિઝનેશમેન હરીશ પટેલ અમદાવાદના શ્રી સત્યસાંઇ સંગઠન દ્વારા ૧૯૮૫થી થેલેસેમીયા રોગના બાળકો માટે દર રવિવારે રકતદાન શિબિર યોજાય છે. દર રવિવારે ૧૧૧૮ શિબિરો દ્વારા ૪૫,૧૬૭ યુનિટ રક્ત એકત્ર કરવા બદલ ગયા વર્ષે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકર્ડઝમાં નોંધ લેવાઇ છે.
સ્ટેટ બેંક ઓઇ ઇન્ડિયા એમ્પ્લોઇઝ યુનિયને ગુજરાતમાં ૩૬૫ દિવસમાં અવિરત ૫૫૫ કરતદાન શિબિરો યોજી કુલ ૪૪,૪૪૪ રકત યુનિટ એકત્રિત કર્યું હતું. જેની નોંધી લિમ્કા બુક ઓફ રેકર્ડઝમાં થઇ છે.
સુરત ડાયમન્ડ એસોસીએશનના માત્ર એક જ દિવસના રક્તદાન શિબિરમાં ૨૦,૦૨૨ રક્તદાતાઓએ રક્તદાન કર્યાનો રેકોર્ડ છે.
ભાટ ગામના વતની રમેશભાઇ પટેલના ૨૧ સભ્યોનું સંયુકત કુટુંબ છેલ્લા ૨૫ વર્ષથી રકતદાન કરી રહ્યું છે. સત્યસાંઇ સંગઠન સંસ્થા, અમદાવાદના કન્વીનર રમેશભાઇ પટેલના પરિવાર ૮૨૮ વાર રકતદાન કરવાનો અનોખો વક્રિમ ધરાવે છે. ગુજરાતનું આ મલ્ટિપલ સેન્ચુરિયન બ્લડ ડોનર કુટુંબ આંબાવાડીમાં રહે છે. જેના ત્રણ સભ્યો શતક રક્તદાતા થવામાં છે.
અમદાવાદ રેડક્રોસ બ્લડ પ્રોગ્રામમાં થેલેસીમિયા-કેર મિશન કેર, અવેરનેસ એન્ડ પિ્રવેન્સના કાર્યમાં થેલેસેમિયાના દોઢ લાખ દર્દીઓના લોહી અને કોમ્પોનન્ટની જરૂરિયાતો પૂરી પાડવામાં આવી રહી છે. આ વર્ષે ૮૮,૦૦૦ યુનિટ રક્ત એકત્રિ કર્યું છે.
ગુજરાત રેડક્રોસે થેલેસીમિયા અને સિકલ સેલ એનીમિયાને અટકાવવા માટે દસ લાખ સ્ક્રિનીંગ ટેસ્ટ કર્યા છે.
બ્લડ ગૃપના શોધક કાર્લલેન્ટ ટેનરના જન્મદિનને ઇ.સ.૨૦૦૦થી વિશ્વ રકતદાતા દિન તરીકે ઉજવવામાં આવે છે. ૧૮૫૩માં કાર્લ લેન્ટે એ, બી, ઓ. બ્લડગૃપની શોધ કરી હતી તેમજ નેગેટીવ અને પોઝીટીવ બ્લડગૃપની શોધ પણ તેમણે કરી હતી.
ગુજરાત પાસે એવી મજબૂત બ્લડ કલેકશન ટયુબ છે જે ૪૩૦૦૦ કિ.મી. લાંબી છે જે પૂરા વિશ્વની ૪૪,૦૭૫ કિ.મી.નું વિશ્વ પરિભ્રમણ કરી શકે છે.
૧૬૮ વાર રક્તદાન કરનારા ૫ રક્તદાતા અને અન્ય ૧૦૦ વાર રકતદાન કરનારા ૧૨૫ શતક રક્તદાતાઓનું ગુજરાત ગૌરવના પચાસ વર્ષ રકતદાન ક્ષેત્રે કાર્યક્રમમાં "શેરદિલ ગુજરાત' એવોર્ડથી રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે સન્માન કરવામાં આવશે.
પ્રસુતા થેલેસીમીયાના દર્દી, બ્લડ કેન્સર અને રોડ અકસ્માતમાં રકતદાનનો સૌથી વધુ ઉપયોગ થાય છે. રકતદાન જીવનદાન છે. આ વાકત આ રકતગ્રાહી વ્યકિતઓ દ્વારા સાબિત થાય છે.
(માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ)
જુલાઇ માસમાં લેવાનાર એસ. એસ. સી. ની પૂરક પરીક્ષા અંગે આચાર્યશ્રીઓ જોગ.
આથી જિલ્લાની નોંધાયેલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, પરીક્ષા વિભાગ, વડોદરા દ્વારા આગામી તા. ૯/૭/૨૦૧૧ થી એસ. એસ. સી. ની પૂરક પરીક્ષા યોજાનાર છે આ પરીક્ષામાં માર્ચ/જુલાઇ-૨૦૧૦ અને તે અગાઉ એક અથવા બે વિષયોમાં નાપાસ થયેલા ઉમેદવારો ઉપસ્થિત થવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારો નિયત ફી તથા તાજેતરનો ફોટોગ્રાફ અને છેલ્લી પરીક્ષાનું ગુણપત્રક લઇ તેમની શાળાનો તા. ૧૧/૬/૨૦૧૧ થી તા. ૧૫/૬/૨૦૧૧ સુધી સંપર્ક સાધી આવેદનપત્રો ભરી દેવા જણાવવામાં આવે છે. ત્યારબાદ ભરેલા આવેદનપત્રો સ્વીકારવામાં આવશે નહીં. તેની સબંધીત ઉમેદવારો તથા શાળાઓએ નોંધ લેવી.
ગ્રાન્ટ વિનાની નવી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે આચાર્યશ્રીઓ જોગ.
આથી જિલ્લાની નોંધાયેલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે, જુન-૨૦૧૧ નાં શૈક્ષણિક સત્રથી ગ્રાન્ટ વિનાની નવી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ) શરૂ કરવા સંચાલક મંડળો તરફથી મળેલી અરજીઓ પર નિર્ણય લેવાની પ્રક્રિયા બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી છે. બોર્ડે નક્કી કરેલાં નોર્મ્સ (ધોરણો) અનુસાર ચકાસણી કરીને કારોબારી સમિતિએ મંજુર કરેલી દરખાસ્તની યાદી બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવી છે. દરમ્યાનમાં બોર્ડે લીધેલા નિર્ણય અનુસાર જે ગ્રાન્ટ-ઇન-એઇડ અથવા સ્વનિર્ભર માધ્યમિક શાળાઓ ધોરણ-૧૧ (સ્વનિર્ભર) શરૂ કરવા માંગતી હોય તેઓ ધોરણ-૧૧ ના ક્રમિક વર્ગ વધારા માટે બોર્ડની વેબસાઇટ પર આ અર્થે ખુલ્લી મુકવામાં આવેલી " On Line " અરજીના માધ્યમથી રૂ. ૧૦,૦૦૦/- નો ડીમાન્ડ ડ્રાફટ તેમજ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી શકાશે.
આથી જે નવી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની નોંધણી માટેની અરજીઓ નામંજુર થઇ છે તેઓ આવા ક્રમિક વધારા માટે હાલમાં ખુલ્લી " On Line " અરજીની પ્રક્રિયા હેઠળ જરૂરી કાર્યવાહી કરી શકે છે જે માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ચાલુ ધોરણનાં વધારાનાં વર્ગો અથવા ક્રમિક વર્ગ (ધો. ૧૦,૧૧,૧૨) માટે ઓનલાઇન અરજી કરેલ છે અને જેમણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં રૂ. ૧૦,૦૦૦/- નો ડીમાન્ડડ્રાફટ અને આ અર્થે નિયત કરેલું સોગંદનામું કરેલ છે તે શાળા વર્ગ શરૂ કરી શકશે અને પ્રવેશ કાર્ય શરૂ કરી શકશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. ૧૫/૬/૨૦૧૧ છે આ અંગેની વધુ માહિતી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મળી શકશે. તેમ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી બનાસકાંઠા દ્વારા જણાવાયું છે
આથી જે નવી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની નોંધણી માટેની અરજીઓ નામંજુર થઇ છે તેઓ આવા ક્રમિક વધારા માટે હાલમાં ખુલ્લી " On Line " અરજીની પ્રક્રિયા હેઠળ જરૂરી કાર્યવાહી કરી શકે છે જે માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ચાલુ ધોરણનાં વધારાનાં વર્ગો અથવા ક્રમિક વર્ગ (ધો. ૧૦,૧૧,૧૨) માટે ઓનલાઇન અરજી કરેલ છે અને જેમણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં રૂ. ૧૦,૦૦૦/- નો ડીમાન્ડડ્રાફટ અને આ અર્થે નિયત કરેલું સોગંદનામું કરેલ છે તે શાળા વર્ગ શરૂ કરી શકશે અને પ્રવેશ કાર્ય શરૂ કરી શકશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. ૧૫/૬/૨૦૧૧ છે આ અંગેની વધુ માહિતી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મળી શકશે. તેમ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી બનાસકાંઠા દ્વારા જણાવાયું છે
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહે તેની કાળજી રાખીએ તા. ૧૬, ૧૭, અને ૧૮ જૂન દરમિયાન શાળા પ્રવેશો
જ્ઞાન અને વિકાસના આ યુગમાં બાળકોને સારૂ ભણાવ્યા વગર ચાલે તેમ જ નથી. શહેરોમાં સારી સ્કુલોમાં ભણતાં કે પૈસાદાર લોકોનાં જ બાળકો સારૂ ભણી આગળ વધી શકે આવી માન્યતા સાવ ખોટી જ છે. એક પ્રકારની ગેરસમજ કે અજ્ઞાન છે. છેવાડાના નાના ગામડાઓની શાળામાં ખેડૂત કે ખેતમજુરોના બાળકો ખુબ સારૂ ભણીને નિષ્ણાત ર્ડાકટરો, એન્જીનીયરો, અધિકારીઓ, ઉધોગપતિઓ અને સારા વેપારીઓ બનતા જ રહે છે. બુધ્ધિ, સંસ્કારો અને આવડત એ તો કૂદરતની કૃપા જ ગણાય. ઘણા મહાન માણસોના બાળપણ ગરીબી અને મુશ્કેલીઓથી ભરેલા હોય છે. છતાં તેઓ પોતાની બુધ્ધિશકિતથી સમગ્ર વિશ્વને પ્રેરણા આપી શકે તેટલા ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શકે છે.
વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થઇ ગયો છે. શાળાઓ ખુલતાં બાળકોમાં નવો જ ઉત્સાહ જોવા મળે છે. માત્ર એક, બે, દિવસ પછી જ એટલે કે તા. ૧૬, ૧૭, અને ૧૮ જૂન દરમિયાન સમગ્ર રાજયમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરાશે. બનાસકાંઠા જીલ્લામાં પણ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા આ માટે તડામાર તૈયારીઓ કરીને વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી પ્રસંગે જીલ્લાના ૧૨૪૮ ગામડાઓમાં કૂલ ૮૫ રૂટમાં મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ઉચ્ચ સનદી અધિકારીશ્રીઓ તથા જીલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહી પ્રવેશ મેળવનાર નાના બાળકોનું સ્વાગત કરીને શાળા પ્રવેશ અપાવી શુભેચ્છાઓ આપશે. તેમજ સો ટકા નામાંકન થાય અને શિક્ષણ માટે લોકોમાં વધુ જાગૃતિ આવે તે માટે માર્ગદર્શન આપશે. એ જ પ્રમાણે જીલ્લાના છ શહેરી વિસ્તારોમાં તા. ૨૩, ૨૪, ૨૫ જૂન દરમિયાન ૧૪ રૂટમાં આ કાર્યક્રમની ઉજવણી કરાશે.
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે બાળકોના ઉત્સાહના સહભાગી બની તેને સારૂ માર્ગદર્શન આપીએ. શાળા પ્રવેશોત્સવના દિવસે બાળકના પરિવારજનોએ અચુકપણે શાળામાં જવુ જોઇએ. આ ઉજવણીમાં બાળકની સાથે તેનો પરિવાર પણ સામેલ થશે તો બાળકનો ઉત્સાહ અનેકગણો વધશે. બાળક શાળામાં પ્રવેશ મેળવે પછી કાળજીપૂર્વક તેના અભ્યાસમાં રસ લઇએ. તેને માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહીએ. અભ્યાસમાં તેનો રસ જળવાઇ રહેશે તો તે ખુબ સારૂ ભણવાનો જ છે. દીકરા દીકરીના જરાપણ ભેદભાવ વિના બાળકોનો સમાન ઉછેર કરી ભણાવીએ. ગુજરાતમાં ઠેર-ઠેર શિક્ષણની વ્યાપક સુવિધાઓ હવે ઉપલબ્ધ છે. બાળકને ઉચ્ચ અભ્યાસ સુધી ભણવા કે વિદેશ ભણવા જવા રાજય સરકાર ઉદાર હાથે મદદ કરે છે. કોઇ ચિંતા કરવાની જરૂર નથી. આપણે તો બસ કાળજીપૂર્વક આપણા દીકરા-દીકરીને ભણાવીએ.
લેખનઃ- માનસિંહ સિસોદીયા
વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થઇ ગયો છે. શાળાઓ ખુલતાં બાળકોમાં નવો જ ઉત્સાહ જોવા મળે છે. માત્ર એક, બે, દિવસ પછી જ એટલે કે તા. ૧૬, ૧૭, અને ૧૮ જૂન દરમિયાન સમગ્ર રાજયમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરાશે. બનાસકાંઠા જીલ્લામાં પણ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા આ માટે તડામાર તૈયારીઓ કરીને વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી પ્રસંગે જીલ્લાના ૧૨૪૮ ગામડાઓમાં કૂલ ૮૫ રૂટમાં મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ઉચ્ચ સનદી અધિકારીશ્રીઓ તથા જીલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહી પ્રવેશ મેળવનાર નાના બાળકોનું સ્વાગત કરીને શાળા પ્રવેશ અપાવી શુભેચ્છાઓ આપશે. તેમજ સો ટકા નામાંકન થાય અને શિક્ષણ માટે લોકોમાં વધુ જાગૃતિ આવે તે માટે માર્ગદર્શન આપશે. એ જ પ્રમાણે જીલ્લાના છ શહેરી વિસ્તારોમાં તા. ૨૩, ૨૪, ૨૫ જૂન દરમિયાન ૧૪ રૂટમાં આ કાર્યક્રમની ઉજવણી કરાશે.
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે બાળકોના ઉત્સાહના સહભાગી બની તેને સારૂ માર્ગદર્શન આપીએ. શાળા પ્રવેશોત્સવના દિવસે બાળકના પરિવારજનોએ અચુકપણે શાળામાં જવુ જોઇએ. આ ઉજવણીમાં બાળકની સાથે તેનો પરિવાર પણ સામેલ થશે તો બાળકનો ઉત્સાહ અનેકગણો વધશે. બાળક શાળામાં પ્રવેશ મેળવે પછી કાળજીપૂર્વક તેના અભ્યાસમાં રસ લઇએ. તેને માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહીએ. અભ્યાસમાં તેનો રસ જળવાઇ રહેશે તો તે ખુબ સારૂ ભણવાનો જ છે. દીકરા દીકરીના જરાપણ ભેદભાવ વિના બાળકોનો સમાન ઉછેર કરી ભણાવીએ. ગુજરાતમાં ઠેર-ઠેર શિક્ષણની વ્યાપક સુવિધાઓ હવે ઉપલબ્ધ છે. બાળકને ઉચ્ચ અભ્યાસ સુધી ભણવા કે વિદેશ ભણવા જવા રાજય સરકાર ઉદાર હાથે મદદ કરે છે. કોઇ ચિંતા કરવાની જરૂર નથી. આપણે તો બસ કાળજીપૂર્વક આપણા દીકરા-દીકરીને ભણાવીએ.
લેખનઃ- માનસિંહ સિસોદીયા
રાજય સરકારે અનેકવિધ ક્ષેત્રે વિકાસ કર્યો છે -મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અમરાપુરા શાખાનું ૧૬ કેનાલનું કામ રૂ. ૧૬૬ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.
રાજય સરકારે અનેકવિધ ક્ષેત્રે વિકાસ કર્યો છે -મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
અમરાપુરા શાખાનું ૧૬ કેનાલનું કામ રૂ. ૧૬૬ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.
-મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
હારીજ તાલુકાના રોડા ખાતે અમરાપુરા શાખા નહેરની વિશાખાઓ તથા પ્રશાખાઓની મહેસુલ મંત્રીશ્રીના હસ્તે ખાતમૃહુર્તવિધિ
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના રોડા ખાતે અમરાપુરા શાખા નહેરની વિશાખા તથા પ્રશાખાઓની ખાતમુહુર્તવિધિ રાજયના મહેસુલ મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ્ હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેડૂતોને જમીન સંપાદનના ચેકોનું વિતરણ કર્યા બાદ પ્રાસંગીક ઉદૃબોધનમાં મહેસુલ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમરાપુરા વિશાખા તથા પ્રશાખાનું ૧૬ કેનાલનું કામ રૂ. ૧૬૬ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનાર છે, આવતા એક વર્ષમાં ખેડૂતોના ખેતર સુધી નર્મદાનું પાણી રાજય સરકાર દ્વારા પહોંચાડવામાં આવનાર છે, તેમ તેમણે જણાવ્યું હતું.
મહેસુલ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ વિવિધ ક્ષેત્રે વિકાસ કર્યો છે, રાજયમાં રસ્તા, પીવાના પાણી, અને અન્ય વિવિધ ક્ષેત્રે પારદર્શક અને અસરકારક પગલાં લેવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં કન્યા શિક્ષા યાત્રાનો રાજય સરકારે અભિગમ અપનાવીને કન્યા કેળવણીનો વ્યાપ વધાર્યો છે. સમાજ સંસ્કારીક અને શિક્ષીત બને તે માટે રાજય સરકારે અભિગમ અપનાવ્યો છે. આજથી ૧૦ વર્ષ પહેલાં ધોરણ-૧૦નું ૧૫ ટકા પરીણામ આવતું હતું, અને ચાલુ વર્ષે સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને બનાસકાંઠા જિલ્લો ૮૧ ટકા રહયો છે. જયારે પાટણ જિલ્લાએ ૭૫ ટકા પરીણામ મેળવ્યું છે. ગરીબ કલ્યાણ મેળાથી દલાલોની કટકી અટકી ગઇ છે, અને ચાલુ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર-ઓકટોબર-૧૧ માસમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરીને બાકી રહી ગયેલ ગરીબ લાભાર્થીઓને આવરી લેવામાં આવનાર છે. તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકારે પાણી પુરવઠા યોજના, વાસ્મો યોજના, સુજલામ સુફલામ યોજના અમલમાં મુકીને પાણીનો પ્રશ્ન હલ કર્યો છે, શાસનકર્તાએ લોકોની જરૂરીયાત ધ્યાનમાં લઇને શાસન કરીને આગળ વધવાનું હોય છે. રાજયમાં અઢી લાખ કરોડ લીટર કેરોસીનનો કેન્દ્ર સરકારે કાપ મુકેલ છે, અને કેન્દ્ર સરકાર ગરીબ વિરોધી રહી છે. કપાસનું ઉત્પાદન વધે અને ભાવ વધે ત્યારે કેન્દ્ર સરકારે પ્રતિબંધ મુકયો હતો, તેમ તેમણે જણાવ્યું હતું.
મહેસુલ મંત્રીશ્રીએ જિલ્લાના ખેડૂતોને પાણી ખેતર સુધી પહોંચાડવાનું છે ત્યારે વારસાઇ કે કોઇ અન્ય કારણોસર જમીન સંપાદન આપવાનું અટકાવ્યું હોય તો તાત્કાલિક જમીન સંપાદન કરીને સર્વસંમતીથી જમીન આપવા ભારપૂર્વક જણાવીને રાજય સરકાર તથા વહીવટી તંત્રને સાથ-સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મહેસુલ મંત્રીશ્રીના વરદૃ હસ્તે અમરાપુરા શાખા નહેર વિશાખાઓ તથા પ્રશાખાઓની તકતીની અનાવરણવિધિ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અતિથિવિશેષપદેથી સમી-હારીજના ધારાસભ્યશ્રી ભાવસિંહભાઇ રાઠોડે પ્રાસંગીક ઉદૃબોધનમાં અમરાપુરા શાખા નહેરથી સમી-હારીજ વિસ્તારમાં ખેડૂતોને નર્મદાના પાણીથી મળનાર લાભ અંગેની રૂપરેખા આપીને બનાસ નદીમાં પાણી નાખવા જણાવ્યું હતું. રાધનપુર વિસ્તારના ધારાસભ્યશ્રી અને પ્રદેશ મહામંત્રીશ્રી શંકરભાઇ ચૌધરી અતિથિવિશેષપદેથી આ પ્રસંગે પ્રાસંગીક ઉદૃબોધનમાં અમરાપુરા શાખા નહેરની વિશાખાઓ અને પ્રશાખાઓની માહિતી આપીને જણાવ્યું હતું કે, રૂ. ૧૬૬ કરોડના ખર્ચે પાટણ જિલ્લાના હારીજ, સમી, રાધનપુર, સાંતલપુર અને કાંકરેજ તાલુકાના ૫૬ ગામોની કુલ્લે ૩૮૯૦૪ પિયત હેકટર વિસતારમાં લાભ મળનાર છે. ખેડૂતોના ખેતર સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની વર્તમાન સરકારે ભગીરથ કાર્ય હાથ ધર્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન રાજય સરકાર પ્રજાના હિતનો વિચાર કરી રહી છે, અને ખેડૂતલક્ષી સરકાર છે. કેન્દ્ર સરકારે કપાસ ઉપર પ્રતિબંધ મુકીને ખેડૂતોને અન્યાય કર્યો હતો, તેમ તેમણે જણાવ્યું હતું.
પ્રારંભમાં જિલ્લા કલેકટરશ્રી જે.જી.હિંગરાજિયાએ સ્વાગત પ્રવચનમાં અમરાપુરા શાખા નહેરની વિશાખાઓ તથા પ્રશાખાઓની રૂપરેખા આપીને સહુનું સ્વાગત કર્યું હતું. જયારે કાર્યક્રમના અંતે મુખ્ય ઇજનેરશ્રી વી.વી. બ્રહ્મક્ષત્રિયએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મહેસુલ મંત્રીશ્રીનું શાલ ઓઢાડીને તથા પુસ્તક અર્પણ કરીને જિલ્લા કલેકટરશ્રીએ સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ તથા મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ, ચાણસ્માના ધારાસભ્યશ્રી રજનીભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, નર્મદા નિગમના જોઇન્ટ ડાયરેકટરશ્રી નિવાસન, અગ્રણીઓ, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, તાલુકા તથા જિલ્લાના અને ગ્રામ્ય વિસ્તારના ભાઇ-બહેનો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
અમરાપુરા શાખાનું ૧૬ કેનાલનું કામ રૂ. ૧૬૬ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.
-મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
હારીજ તાલુકાના રોડા ખાતે અમરાપુરા શાખા નહેરની વિશાખાઓ તથા પ્રશાખાઓની મહેસુલ મંત્રીશ્રીના હસ્તે ખાતમૃહુર્તવિધિ
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના રોડા ખાતે અમરાપુરા શાખા નહેરની વિશાખા તથા પ્રશાખાઓની ખાતમુહુર્તવિધિ રાજયના મહેસુલ મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ્ હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેડૂતોને જમીન સંપાદનના ચેકોનું વિતરણ કર્યા બાદ પ્રાસંગીક ઉદૃબોધનમાં મહેસુલ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમરાપુરા વિશાખા તથા પ્રશાખાનું ૧૬ કેનાલનું કામ રૂ. ૧૬૬ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનાર છે, આવતા એક વર્ષમાં ખેડૂતોના ખેતર સુધી નર્મદાનું પાણી રાજય સરકાર દ્વારા પહોંચાડવામાં આવનાર છે, તેમ તેમણે જણાવ્યું હતું.
મહેસુલ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ વિવિધ ક્ષેત્રે વિકાસ કર્યો છે, રાજયમાં રસ્તા, પીવાના પાણી, અને અન્ય વિવિધ ક્ષેત્રે પારદર્શક અને અસરકારક પગલાં લેવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં કન્યા શિક્ષા યાત્રાનો રાજય સરકારે અભિગમ અપનાવીને કન્યા કેળવણીનો વ્યાપ વધાર્યો છે. સમાજ સંસ્કારીક અને શિક્ષીત બને તે માટે રાજય સરકારે અભિગમ અપનાવ્યો છે. આજથી ૧૦ વર્ષ પહેલાં ધોરણ-૧૦નું ૧૫ ટકા પરીણામ આવતું હતું, અને ચાલુ વર્ષે સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને બનાસકાંઠા જિલ્લો ૮૧ ટકા રહયો છે. જયારે પાટણ જિલ્લાએ ૭૫ ટકા પરીણામ મેળવ્યું છે. ગરીબ કલ્યાણ મેળાથી દલાલોની કટકી અટકી ગઇ છે, અને ચાલુ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર-ઓકટોબર-૧૧ માસમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરીને બાકી રહી ગયેલ ગરીબ લાભાર્થીઓને આવરી લેવામાં આવનાર છે. તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકારે પાણી પુરવઠા યોજના, વાસ્મો યોજના, સુજલામ સુફલામ યોજના અમલમાં મુકીને પાણીનો પ્રશ્ન હલ કર્યો છે, શાસનકર્તાએ લોકોની જરૂરીયાત ધ્યાનમાં લઇને શાસન કરીને આગળ વધવાનું હોય છે. રાજયમાં અઢી લાખ કરોડ લીટર કેરોસીનનો કેન્દ્ર સરકારે કાપ મુકેલ છે, અને કેન્દ્ર સરકાર ગરીબ વિરોધી રહી છે. કપાસનું ઉત્પાદન વધે અને ભાવ વધે ત્યારે કેન્દ્ર સરકારે પ્રતિબંધ મુકયો હતો, તેમ તેમણે જણાવ્યું હતું.
મહેસુલ મંત્રીશ્રીએ જિલ્લાના ખેડૂતોને પાણી ખેતર સુધી પહોંચાડવાનું છે ત્યારે વારસાઇ કે કોઇ અન્ય કારણોસર જમીન સંપાદન આપવાનું અટકાવ્યું હોય તો તાત્કાલિક જમીન સંપાદન કરીને સર્વસંમતીથી જમીન આપવા ભારપૂર્વક જણાવીને રાજય સરકાર તથા વહીવટી તંત્રને સાથ-સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મહેસુલ મંત્રીશ્રીના વરદૃ હસ્તે અમરાપુરા શાખા નહેર વિશાખાઓ તથા પ્રશાખાઓની તકતીની અનાવરણવિધિ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અતિથિવિશેષપદેથી સમી-હારીજના ધારાસભ્યશ્રી ભાવસિંહભાઇ રાઠોડે પ્રાસંગીક ઉદૃબોધનમાં અમરાપુરા શાખા નહેરથી સમી-હારીજ વિસ્તારમાં ખેડૂતોને નર્મદાના પાણીથી મળનાર લાભ અંગેની રૂપરેખા આપીને બનાસ નદીમાં પાણી નાખવા જણાવ્યું હતું. રાધનપુર વિસ્તારના ધારાસભ્યશ્રી અને પ્રદેશ મહામંત્રીશ્રી શંકરભાઇ ચૌધરી અતિથિવિશેષપદેથી આ પ્રસંગે પ્રાસંગીક ઉદૃબોધનમાં અમરાપુરા શાખા નહેરની વિશાખાઓ અને પ્રશાખાઓની માહિતી આપીને જણાવ્યું હતું કે, રૂ. ૧૬૬ કરોડના ખર્ચે પાટણ જિલ્લાના હારીજ, સમી, રાધનપુર, સાંતલપુર અને કાંકરેજ તાલુકાના ૫૬ ગામોની કુલ્લે ૩૮૯૦૪ પિયત હેકટર વિસતારમાં લાભ મળનાર છે. ખેડૂતોના ખેતર સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની વર્તમાન સરકારે ભગીરથ કાર્ય હાથ ધર્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન રાજય સરકાર પ્રજાના હિતનો વિચાર કરી રહી છે, અને ખેડૂતલક્ષી સરકાર છે. કેન્દ્ર સરકારે કપાસ ઉપર પ્રતિબંધ મુકીને ખેડૂતોને અન્યાય કર્યો હતો, તેમ તેમણે જણાવ્યું હતું.
પ્રારંભમાં જિલ્લા કલેકટરશ્રી જે.જી.હિંગરાજિયાએ સ્વાગત પ્રવચનમાં અમરાપુરા શાખા નહેરની વિશાખાઓ તથા પ્રશાખાઓની રૂપરેખા આપીને સહુનું સ્વાગત કર્યું હતું. જયારે કાર્યક્રમના અંતે મુખ્ય ઇજનેરશ્રી વી.વી. બ્રહ્મક્ષત્રિયએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મહેસુલ મંત્રીશ્રીનું શાલ ઓઢાડીને તથા પુસ્તક અર્પણ કરીને જિલ્લા કલેકટરશ્રીએ સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ તથા મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ, ચાણસ્માના ધારાસભ્યશ્રી રજનીભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, નર્મદા નિગમના જોઇન્ટ ડાયરેકટરશ્રી નિવાસન, અગ્રણીઓ, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, તાલુકા તથા જિલ્લાના અને ગ્રામ્ય વિસ્તારના ભાઇ-બહેનો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
ગાંઘીનગર જિલ્લો રાજયમાં ૪૦ ટકા બાળકોનો લોહતત્વની ઉણપથી માનસિક વિકાસ રૂંઘાય છે.- મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ આઇસીડીએસ કલોલ તથા ન
રાજયમાં અંદાજે ૪૦ ટકા બાળકોનો લોહતત્વની ઉણપથી શારીરિક- માનસિક વિકાસ રૂંઘાય છે, આ ઉણપ દૂર કરવા રાજય સરકારે આંગણવાડીના ભુલકાઓ, ગરીબ બાળકો, કિશોરી- કન્યાઓ અને સગર્ભા માતાઓના પોષણ માટે નવતર યોજનાઓ અમલમાં મુકી છે. તેમ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે કલોલ શહેરમાં આઇસીડીએસ તથા નગરપાલિકાના સહયોગથી યોજાયેલા વાનગી નિદર્શન-વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જણાવ્યું હતું શ્રીમતી આનંદીબેન પટેલે કહયું હતું કે, વાલીઓ, માતાઓ અને સમાજ જાગૃત હશે તો બાળકમાં વ્યાયામ અને પોષણક્ષમ આહારના સંસ્કાર આપોઆપ ઉજાગર થશે. તેમણે કહયું હતું કે રાજય સરકાર દ્રારા રાજયની ૫૦,૦૦૦ આંગણવાડીઓમાં ૪૫ લાખ લાભાર્થીઓને પોષણક્ષમ આહારની વિવિધ વાનગીઓ બનાવી પીરસવામાં આવે છે. તેનો સગર્ભા માતાઓ, કિશોરીઓ, ઘાત્રીઓ તથા બાળકો લાભ લઇ રહયા છે. રૂ. ૬૦ કરોડના ખર્ચે રાજયની તમામ આંગણવાડીઓમાં સુવિઘા ઉપલબ્ઘ કરવામાં આવી છે. રાજય સરકારની સાથે સાથે જનસમાજની ભાગીદારી સમજાવતા જણાવ્યું હતું કે, પોષણથી બાળકોને મુકત કરવાના સંકલ્પમાં સમાજમાં /માતાઓનો સાથ મળે તો રાજયના બાળકો શારીરિક સ્વાસ્થ્ય અને શિક્ષણ બનેમાં નવો રાહ ચિંઘશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. તેમણે કહયું હતું કે, પોષણયુકત આહારના પ્રિમિકસ પેકેટ તૈયાર કરવામાં આવે છે. જેમાં નવ પ્રકારના પોષણ તત્વોનું મિશ્રણ હોય છે. આ પ્રિમિકસ પેકેટમાંથી વિવિઘ પ્રકારની ૭૨થી વઘુ વાનગીઓ બનાવી લાભાર્થીઓને આપવામાં આવે છે.
કલોલ નગરની કુલ-૧૩ આંગણવાડીમાં પ્રિમિકસ – વાનગીઓનું નિદર્શન-વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સુમન બાલ મંદિર-આંગણવાડી તથા તુરેમહંમદી હોસ્પિટલ ખાતે યોજાયેલ ૬૦ પ્રકારની વિવિઘ પોષણક્ષમ વાનગીઓનું નિદર્શન તથા વિતરણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી એમ.એ.ગાંઘી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી શકુતલાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી એ.કે.પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રહલાદભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિષ્ણુભાઇ પટેલ, પ્રાંત અઘિકારી શ્રી હિમાંશુભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રદિપસિંહ રાઠોડ સહિત નગરના અગ્રણીઓ નગરજનો અને બાળકો ઉપસ્થિત રહયાં હતાં.
કલોલ નગરની કુલ-૧૩ આંગણવાડીમાં પ્રિમિકસ – વાનગીઓનું નિદર્શન-વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સુમન બાલ મંદિર-આંગણવાડી તથા તુરેમહંમદી હોસ્પિટલ ખાતે યોજાયેલ ૬૦ પ્રકારની વિવિઘ પોષણક્ષમ વાનગીઓનું નિદર્શન તથા વિતરણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી એમ.એ.ગાંઘી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી શકુતલાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી એ.કે.પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રહલાદભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિષ્ણુભાઇ પટેલ, પ્રાંત અઘિકારી શ્રી હિમાંશુભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રદિપસિંહ રાઠોડ સહિત નગરના અગ્રણીઓ નગરજનો અને બાળકો ઉપસ્થિત રહયાં હતાં.
१.પોલિટેકનિકમાં વિનામૂલ્યે સ્વરોજગારીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા..२.ગામડામાં વિનામૂલ્યે ટૂંકાગાળાના કોર્સ સેન્ટર શરૂ કરવા અરજી મંગાવાઇ
સરકારી પોલિટેકનિક, આંબાવાડી ખાતે વિના મૂલ્યે સ્વરોજગારીના વિવિધ અભ્યાસક્રમો શરૂ થનાર છે. આ માટે ઉમેદવારો પાસેથી તા.૧૫-૬-૨૦૧૧થી ૧૭-૬-૨૦૧૧ સુધીમાં અરજીઓ મંગાવાઇ છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા ચાલતા ટૂંકાગાળાના ઇલેકટ્રીશીયન, મોટર રીવાઇન્ડીંગ, ટી.વી. ટેકનીશીયન, એમ.એસ.ઓફિસ (કોમ્પ્યુટર), કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ, રેફ્રીજરેશન એન્ડ એ.સી.મિકેનિકમાં જોડાવવા ઇચ્છુક ઉમેદવારોએ ઉપરોકત તારીખોમાં સવારે ૧૨થી ૨ દરમિયાન વિનામૂલ્યે પ્રવેશ ફાર્મ મેળવી જમા કરાવવાનું રહેશે. જરૂરી શૈક્ષણિક લાયકાત ધો-૮ પાસ / નાપાસ છે. ઉમેદવારે લીવીંગ સર્ટીફિકેટ / છેલ્લી માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર અને એક પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે લાવવો. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે એમ સંસ્થાના આચાર્ય શ્રી એમ.કે.પરીખે જણાવ્યું છે. આઇ.ટી.આઇ. તેમજ ઉપરોકત કોર્સ કરેલ ઉમેદવારોએ સી.ડી.ટી.પી.ની ઓફિસમાં રૂબરૂ મળવું.
માનવ સંશાધન વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા ચાલતા ટૂંકાગાળાની રોજગારી માટેના કોર્સ શરૂ કરવા માંગતા ગામડાના રજિસ્ટર ટ્રસ્ટ, સ્કુલ તેમજ સેવાભાવી સંસ્થાઓ પાસેથી સી.ડી.ટી.પી. દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. યોગ્ય જરૂરી લાયકાત તેમજ માળખુ હશે તો કોર્સ સેન્ટર ફાળવવામાં આવશે. વધુ વિગતો માટે ૦૭૯-૨૬૩૦૧૨૮૫ પર સંપર્ક કરવા સરકારી પોલીટેકનીકના આચાર્ય શ્રી એમ.કે.પરીખે જણાવ્યું છે.
માનવ સંશાધન વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા ચાલતા ટૂંકાગાળાની રોજગારી માટેના કોર્સ શરૂ કરવા માંગતા ગામડાના રજિસ્ટર ટ્રસ્ટ, સ્કુલ તેમજ સેવાભાવી સંસ્થાઓ પાસેથી સી.ડી.ટી.પી. દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. યોગ્ય જરૂરી લાયકાત તેમજ માળખુ હશે તો કોર્સ સેન્ટર ફાળવવામાં આવશે. વધુ વિગતો માટે ૦૭૯-૨૬૩૦૧૨૮૫ પર સંપર્ક કરવા સરકારી પોલીટેકનીકના આચાર્ય શ્રી એમ.કે.પરીખે જણાવ્યું છે.
નિવાસી હોટેલ તથા ગેસ્ટ હાઉસોમાં આવતા ગ્રાહકો/પ્રવાસીઓની રોજેરોજની માહિતી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું જાહેરનામું
રાજકોટ :- રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રી ગીથા જૌહરીએ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરના અધિકાર ક્ષેત્ર હેઠળ આવેલ તમામ નિવાસી હોટલો/ગેસ્ટહાઉસ/બોર્ડીંગ હાઉસ/લોજમાં આવતા જે કોઇ પણ ગ્રાહકો કે પ્રવાસીઓ હોટલમાં રાત્રી રોકાણ કરે, તેમના નામ, સરનામા, વિગેરે વિગતનું પત્રક દરરોજ સવારે ૧૧-૦૦ વાગ્યા સુધીમાં ડીટેકશન ઓફ ક્રાઇમ બ્રાન્ચ(ડી.સી.બી.), નવી કલેકટર કચેરી, શ્રોફ રોડ સામે, રાજકોટ ખાતે તથા સબંધકર્તા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનો હુકમ કર્યો છે, જેનો ચુસ્ત પણે અમલ કરવાનો રહેશે. આ હુકમનો અમલ તા. ૧૪-૯-૨૦૧૧ના કલાક ર૪-૦૦ સુધી કરવાનો રહેશે.
સબંધકર્તા પોલીસ સ્ટેશન તથા ડી.સી.બી.નું ઇ-મેઇલ એડ્રેસ નીચે જણાવ્યા મુજબના છે.
(૧) એ.ડીવીઝન પોલીસ સ્ટેશન polstn-adiv-raj@gujarat.gov.in
(ર) બી.ડીવીઝન પોલીસ સ્ટેશન polstn-bdiv-raj@gujarat.gov.in
(૩) થોરાળા પોલીસ સ્ટેશન acp-east-raj@gujarat.gov.in
(૪) ભકિતનગર પોલીસ સ્ટેશન polstn-bhakti-raj@gujarat.gov.in
(૫) માલવીયાનગર પોલીસ સ્ટેશન polstn-malviya-raj@gujarat.gov.in
(૬) પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન polstn-pradyuman-raj@gujarat.gov.in
(૭) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન polstn-gandhi-raj@gujarat.gov.in
(૮) રાજકોટ તાલુકા પોલીસ સ્ટઠેશન polstn-rural-raj@gujarat.gov.in
(૯) કુવાડવા રોડ પોલીસ સ્ટેશન wil-cp-raj@gujarat.gov.in
(૧૦) ડી.સી.બી. શાખા dcb-cp-raj@gujarat.gov.in
આ જાહેરનામાનો ભંગ કરનાર બીન જામીન લાયક ગુના હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.
સબંધકર્તા પોલીસ સ્ટેશન તથા ડી.સી.બી.નું ઇ-મેઇલ એડ્રેસ નીચે જણાવ્યા મુજબના છે.
(૧) એ.ડીવીઝન પોલીસ સ્ટેશન polstn-adiv-raj@gujarat.gov.in
(ર) બી.ડીવીઝન પોલીસ સ્ટેશન polstn-bdiv-raj@gujarat.gov.in
(૩) થોરાળા પોલીસ સ્ટેશન acp-east-raj@gujarat.gov.in
(૪) ભકિતનગર પોલીસ સ્ટેશન polstn-bhakti-raj@gujarat.gov.in
(૫) માલવીયાનગર પોલીસ સ્ટેશન polstn-malviya-raj@gujarat.gov.in
(૬) પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન polstn-pradyuman-raj@gujarat.gov.in
(૭) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન polstn-gandhi-raj@gujarat.gov.in
(૮) રાજકોટ તાલુકા પોલીસ સ્ટઠેશન polstn-rural-raj@gujarat.gov.in
(૯) કુવાડવા રોડ પોલીસ સ્ટેશન wil-cp-raj@gujarat.gov.in
(૧૦) ડી.સી.બી. શાખા dcb-cp-raj@gujarat.gov.in
આ જાહેરનામાનો ભંગ કરનાર બીન જામીન લાયક ગુના હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.
જામકંડોરણા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
રાજકોટ :જામકંડોરણા તાલુકાના પ્રજાજનોનાં પ્રશ્નોનાં નિવારણ માટે મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨.૦૬.૨૦૧૧ના રોજ સવારે ૧૧.૦૦ વાગે મામલતદાર કચેરી, જામકંડોરણા ખાતે યોજવામાં આવશે. આ માટે અરજદારોએ પોતાનાં પ્રશ્નો તા. ૧૫-૦૬-૧૦ સુધીમાં મામલતદાર કચેરી, જામકંડોરણા ખાતે મળી જાય તે રીતે બે નકલમાં ‘‘તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ’’ના મથાળા હેઠળ મોકલવાના રહેશે.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોવી જોઇએ. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવી.
આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો નહીં, તેમ મામલતદારશ્રી- જામકંડોરણાની યાદીમાં જણાવાયું છે
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોવી જોઇએ. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવી.
આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો નહીં, તેમ મામલતદારશ્રી- જામકંડોરણાની યાદીમાં જણાવાયું છે
૧૬ જૂન થી વનરાજોને વેકેશન ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉધાન ૧૬ જૂન થી તમામ પ્રવાસીઓ માટે બંધ
ગરવો ગિરનાર, તાલાળાની કેસર કેરી, અરબી સમુદ્ર જેનુ પાદ પ્રક્ષાલન કરે છે તે સોમનાથ દાદા અને અબાલ વૃધ્ધ સૌને નિરખવા માણવા ગમે તેવા સોરઠના વનરાજો જૂનાગઢ જિલ્લાની આગવી ઓળખ છે. પણ સાવધાન હવે સોરઠના વનરાજો તા. ૧૬ જૂન થી વેકેશન ઉપર જાય છે. અર્થાત વન્યપ્રાણી અધિનિયમ ૧૯૭૨ મુજબ ગીર વન્યપ્રાણી અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉધાન તમામ પ્રકારના પ્રવાસીઓ માટે ચોમાસાની ઋતુ દરમ્યાન તા. ૧૬ જૂન થી બીજો આદેશ ન થાય ત્યાં સુધિ બંધ રહેશે. આમ પ્રવાસીઓને હવે સિંહદર્શન અને ગીર અભયારણ્યને માણવા માટે રાહ જોવી પડશે.
ગીર અભયારણ્યના રસ્તાઓ કાચા છે તેના પર ભરપુર માટી છે. આથી ચોમાસામાં આ રસ્તાઓ વાહન વ્યવહાર ને યોગ્ય રહેતા નથી અને વાહન ચલાવવાથી રસ્તા વધુ ખરાબ થાય છે. ઉપરાંત સૌથી અગત્યની બાબત ગીરના સાવજોનો ચોમાસામાં સંવનકાનળ પણ હોય છે. સામાન્ય રીતે હિંસક પ્રણીઓનો આ સમય દરમ્યાન બ્રિડીંગ પિરીયડ ચાલતો હોવાથી, તેમના સંવર્ધન ઉછેર માટે પણ કોઇ જાતની માનવીય ખલેલ ના પહોંચે તે આવશ્યક છે. આથી આ સમય દરમ્યાન વન્યપ્રાણીઓને મુકતમને વિહરવા અને તેના યોગ્ય સંવર્ધન માટે અભયારણ્ય બંધ રહે તે હિતાવહ છે,તેમ નાયબ વન સંરક્ષક ડો. સંદિપકુમારે જણાવ્યુ હતુ.
ઉપરાંત વન વિભાગ અને લોકોના સહકાર સાથે તમામ પ્રકારની અનુકુળતાથી એશીયાટીક લાઇનની વસતીમાં પણ વધારો થઇ રહયો છે. તેમજ પ્રાણીઓને કોઇપણ પ્રકારની કૃત્રીમ હીલચાલથી દુર રાખવા અને તેમના માદરે વતન ગીરના જંગલમાં કુદરતના ખોળે મુકતમને વિહરવા દેવા આવશ્યક છે. આથી વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ-૧૯૭૨ તેમજ સદર કાયદા નીચે બનાવેલ નિયમોની જોગવાઇ પ્રમાણે ગીર વન્યપ્રાણી અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉધાન બધાજ પ્રકારના પ્રવાસીઓ માટે ચોમાસાની ઋતુમાં બંધ રાખવામાં આવે છે, તેમ ડો. સંદિપકુમારે વધુમાં જણાવ્યુ હતુ.
આપણે સૌ જાણીએ છીએ શાળા કોલેજોમાં વેકેશન પડતા બાળકો અને યુવાનો પણ આનંદમાં આવી જાય છે. અરે શિક્ષકો અને પ્રાધ્યાપકોને પણ ફુરસદ મળવાની સાથે હરવા ફરવાનો સમય મળે છે. અને પછી તદન ફ્રેશ થઇ બાળકો સાથે શિક્ષકો વિધાર્થિઓ પુરી નિષ્ઠાથી અભ્યાસમાં વળગે છે. તો પછી વન્યપ્રણીઓ કે વનરાજોનો શુ વાંક ? તેમને પણ વેકેશન તો જોઇએ ને તો સૌ પ્રવાસીઓ, મુલાકાતીઓ સોરઠના સાવજોને સંવનનકાળ માણવા દેવાની સાથે તેમને વેકેશનમાં ખલેલ ના પડે તે માટે સ્વૈચ્છીક સહકાર આપે તે પણ એટલું જ જરૂરી
છે.
(સંકલનઃઃ- અર્જૂન પરમાર માહિતી બ્યુરો-જૂનાગઢ)
ગીર અભયારણ્યના રસ્તાઓ કાચા છે તેના પર ભરપુર માટી છે. આથી ચોમાસામાં આ રસ્તાઓ વાહન વ્યવહાર ને યોગ્ય રહેતા નથી અને વાહન ચલાવવાથી રસ્તા વધુ ખરાબ થાય છે. ઉપરાંત સૌથી અગત્યની બાબત ગીરના સાવજોનો ચોમાસામાં સંવનકાનળ પણ હોય છે. સામાન્ય રીતે હિંસક પ્રણીઓનો આ સમય દરમ્યાન બ્રિડીંગ પિરીયડ ચાલતો હોવાથી, તેમના સંવર્ધન ઉછેર માટે પણ કોઇ જાતની માનવીય ખલેલ ના પહોંચે તે આવશ્યક છે. આથી આ સમય દરમ્યાન વન્યપ્રાણીઓને મુકતમને વિહરવા અને તેના યોગ્ય સંવર્ધન માટે અભયારણ્ય બંધ રહે તે હિતાવહ છે,તેમ નાયબ વન સંરક્ષક ડો. સંદિપકુમારે જણાવ્યુ હતુ.
ઉપરાંત વન વિભાગ અને લોકોના સહકાર સાથે તમામ પ્રકારની અનુકુળતાથી એશીયાટીક લાઇનની વસતીમાં પણ વધારો થઇ રહયો છે. તેમજ પ્રાણીઓને કોઇપણ પ્રકારની કૃત્રીમ હીલચાલથી દુર રાખવા અને તેમના માદરે વતન ગીરના જંગલમાં કુદરતના ખોળે મુકતમને વિહરવા દેવા આવશ્યક છે. આથી વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ-૧૯૭૨ તેમજ સદર કાયદા નીચે બનાવેલ નિયમોની જોગવાઇ પ્રમાણે ગીર વન્યપ્રાણી અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉધાન બધાજ પ્રકારના પ્રવાસીઓ માટે ચોમાસાની ઋતુમાં બંધ રાખવામાં આવે છે, તેમ ડો. સંદિપકુમારે વધુમાં જણાવ્યુ હતુ.
આપણે સૌ જાણીએ છીએ શાળા કોલેજોમાં વેકેશન પડતા બાળકો અને યુવાનો પણ આનંદમાં આવી જાય છે. અરે શિક્ષકો અને પ્રાધ્યાપકોને પણ ફુરસદ મળવાની સાથે હરવા ફરવાનો સમય મળે છે. અને પછી તદન ફ્રેશ થઇ બાળકો સાથે શિક્ષકો વિધાર્થિઓ પુરી નિષ્ઠાથી અભ્યાસમાં વળગે છે. તો પછી વન્યપ્રણીઓ કે વનરાજોનો શુ વાંક ? તેમને પણ વેકેશન તો જોઇએ ને તો સૌ પ્રવાસીઓ, મુલાકાતીઓ સોરઠના સાવજોને સંવનનકાળ માણવા દેવાની સાથે તેમને વેકેશનમાં ખલેલ ના પડે તે માટે સ્વૈચ્છીક સહકાર આપે તે પણ એટલું જ જરૂરી
છે.
(સંકલનઃઃ- અર્જૂન પરમાર માહિતી બ્યુરો-જૂનાગઢ)
પીરામિડ સ્પીરીચ્યુઅલ સોસાયટી મુવમેન્ટ દ્વારા પોરબંદર ખાસ જેલના બંદીજનો માટે બંધાનારો મેડિટેશન હોલ
રાજકોટ : પીરામિડ સ્પીરીચ્યુઅલ સોસાયટી મુવમેન્ટ, પોરબંદર દ્વારા પોરબંદર ખાસ જેલના બંદીજનો માટે મેડિટેશન હોલ બાંધવામાં આવશે.
પીરામિડ સ્પીરીચ્યુઅલ સોસાયટી મુવમેન્ટના સ્થાપક શ્રી સુભાષ પાત્રીજીની પ્રેરણા હેઠળ બંદીજનોમાં ધ્યાન પ્રત્યે અભિરૂચિ કેળવવાના આશયથી બંધાનારા ૨૦ X ૨૦ ના આ ધ્યાન હોલ માટે પીરામિડ સ્પીરીચ્યુઅલ સોસાયટી મુવમેન્ટ, પોરબંદર દ્વારા રૂ. અઢી લાખની રકમનો ખર્ચ કરવામાં આવશે. જેલના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની પ્રવૃત્તિ થઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા પોરબંદર ખાસ જેલના બંદીજનો માટે ટી.વી.-ડી.વી.ડી.-વોટર પ્યુરીફાયર-ખુરશી-ઘોડિયું-રમકડા-ચેસ-કેરમ-વોલીબોલ-સ્ટ્રેચર-વ્હીલચેર-પંખાઓ-બેન્ચીઝ વગેરે વસ્તુઓ ભેટમાં મળેલ છે. તથા પોરબંદરની ગોઢાણિયા કોલેજ તરફથી બંદીજનોને કમ્પ્યુટર પ્રશિક્ષણ આપવા માટે પાંચ નંગ કમ્પ્યુટર આપવામાં આવ્યા છે. અને કમ્પ્યુટર ટ્રેઇનરની સુવિધા પણ અપાશે. તદુપરાંત, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ બંદીજનોના ઉત્કર્ષ માટે સહકાર આપી રહયા છે, તેમ શ્રી એચ.આર.પારગી, વહીવટી અધિકારી, જેલના ઇન્સ્પેકટર જનરલની કચેરી, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.
પીરામિડ સ્પીરીચ્યુઅલ સોસાયટી મુવમેન્ટના સ્થાપક શ્રી સુભાષ પાત્રીજીની પ્રેરણા હેઠળ બંદીજનોમાં ધ્યાન પ્રત્યે અભિરૂચિ કેળવવાના આશયથી બંધાનારા ૨૦ X ૨૦ ના આ ધ્યાન હોલ માટે પીરામિડ સ્પીરીચ્યુઅલ સોસાયટી મુવમેન્ટ, પોરબંદર દ્વારા રૂ. અઢી લાખની રકમનો ખર્ચ કરવામાં આવશે. જેલના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની પ્રવૃત્તિ થઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા પોરબંદર ખાસ જેલના બંદીજનો માટે ટી.વી.-ડી.વી.ડી.-વોટર પ્યુરીફાયર-ખુરશી-ઘોડિયું-રમકડા-ચેસ-કેરમ-વોલીબોલ-સ્ટ્રેચર-વ્હીલચેર-પંખાઓ-બેન્ચીઝ વગેરે વસ્તુઓ ભેટમાં મળેલ છે. તથા પોરબંદરની ગોઢાણિયા કોલેજ તરફથી બંદીજનોને કમ્પ્યુટર પ્રશિક્ષણ આપવા માટે પાંચ નંગ કમ્પ્યુટર આપવામાં આવ્યા છે. અને કમ્પ્યુટર ટ્રેઇનરની સુવિધા પણ અપાશે. તદુપરાંત, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ બંદીજનોના ઉત્કર્ષ માટે સહકાર આપી રહયા છે, તેમ શ્રી એચ.આર.પારગી, વહીવટી અધિકારી, જેલના ઇન્સ્પેકટર જનરલની કચેરી, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.
પોરબંદર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. ગ્રામ્ય વિસ્તાર માટે તા. ૧૬ થી ૧૮ જુન અને શહેરી વિસ્તાર માટે તા. ૨૩ થી ૨૫ જુન યોજાશે. કુલ ૬
પોરબંદર-પોરબંદર જિલ્લામાં શાળા પ્રવેશોત્સ્વ અને કન્યા કેળવણી મહોત્સ્વ કાર્યક્રમ યોજાશે. જેમાં ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓ માટે તા. ૧૬ થી ૧૮ જુન અને શહેરી વિસ્તારની પ્રાથમિક શાળાઓ માટે તા. ૨૩ થી ૨૫ જુન શાળા પ્રવેશોત્સ્વ કાર્યક્રમ યોજાશે. આ શાળા પ્રવેશોત્સ્વમાં કુલ ૬૧૪૩ બાળકોનું નામાંકન કરાશે. જેમાં ૩૨૧૦ કુમાર અને ૨૯૩૩ કન્યાઓનું નામાંકન કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં ૪૪૪૫ અને શહેરી વિસ્તારમાં પોરબંદર, છાંયા, રાણાવાવ અને કુતિયાણામાં કુલ ૧૬૯૪ બાળકોનું નામાંકન કરાશે. આ માટે ગ્રામ્ય વિસ્તારમાં ૧૯ રૂટ અને શહેરી વિસતારમાં ૫ રૂટ નકકી કરાયા છે.
આ શાળા પ્રવેશોત્સ્વ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારની ૨૭૨ શાળા અને શહેરી વિસ્તારની ૪૯ શાળાઓને આવરી લેવામાં આવેલ છે.
આ શાળા પ્રવેશોત્સ્વ દરમિયાન શાળાઓમાં દાખલ થનાર નવા બાળકોનું પદાધિકારીઓ, રાજય અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની પ્રેરક હાજરીમાં નામાંકન કરવામાં આવશે.
પોરબંદર જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી ગિરીશ શાહ , જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સરડવાના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સ્વના કાર્યક્રમનું સુચારુ આયોજન ગોઠવવામાં આવી રહયું છે.
આ શાળા પ્રવેશોત્સ્વ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારની ૨૭૨ શાળા અને શહેરી વિસ્તારની ૪૯ શાળાઓને આવરી લેવામાં આવેલ છે.
આ શાળા પ્રવેશોત્સ્વ દરમિયાન શાળાઓમાં દાખલ થનાર નવા બાળકોનું પદાધિકારીઓ, રાજય અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની પ્રેરક હાજરીમાં નામાંકન કરવામાં આવશે.
પોરબંદર જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી ગિરીશ શાહ , જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સરડવાના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સ્વના કાર્યક્રમનું સુચારુ આયોજન ગોઠવવામાં આવી રહયું છે.
જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ની સામાન્ય ચૂંટણી-૨૦૧૧ અન્વયે કામચલાઉ મતદાર યાદી પ્રસિધ્ધિ
જામનગર-જામનગર જીલ્લામાં જામજોધપુર તાલુકામાં આવેલ શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. જામજોધપુર એ તેની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણી-૨૦૧૧ માટે કામચલાઉ મતદાર યાદી તૈયાર કરી, તેની પ્રમાણીત નકલ જીલ્લા રજીસ્ટ્રારશ્રી જામનગર મારફત આ કચેરીને મોકલાવેલ છે.
આ કામ ચલાઉ મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવે છે. તે મુજબ (૧) મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ તારીખ ૧૭/૬/૨૦૧૧, સ્થળ પ્રાન્ત અધિકારીની કચેરી, બી.આર.સી.ભવન, લાલપુર તથા જીલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળી)ની કચેરી, જામનગર તથા શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. સ્ટેશન રોડ, જામજોધપુર, (૨)દાવા-વાંધા રજુ કરવાની છેલ્લી તારીખ ૨૪/૬/૨૦૧૧, સ્થળ-પ્રાન્ત અધિકારીની કચેરી,બીઆરસી ભવન, લાલપુર (૩)દાવા વાંધા નિકાલની આખરી તા. ૨/૭/૨૦૧૧ સ્થળ- પ્રાન્ત અધિકારીની કચેરી, બીઆરસી ભવન, લાલપુર, (૪) આખરી મતદાર યાદીની પ્રસિધ્ધિ તા. ૫/૭/૨૦૧૧ સ્થળ પ્રાન્ત અધિકારીની કચેરી, બી.આર.સી.ભવન, લાલપુર તથા જીલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળી)ની કચેરી, જામનગર તથા શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. સ્ટેશન રોડ, જામજોધપુર રહેશે તેમ ચૂંટણી સતાધિકારી અને પ્રાંત અધિકારી, લાલપુરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
આ કામ ચલાઉ મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવે છે. તે મુજબ (૧) મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ તારીખ ૧૭/૬/૨૦૧૧, સ્થળ પ્રાન્ત અધિકારીની કચેરી, બી.આર.સી.ભવન, લાલપુર તથા જીલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળી)ની કચેરી, જામનગર તથા શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. સ્ટેશન રોડ, જામજોધપુર, (૨)દાવા-વાંધા રજુ કરવાની છેલ્લી તારીખ ૨૪/૬/૨૦૧૧, સ્થળ-પ્રાન્ત અધિકારીની કચેરી,બીઆરસી ભવન, લાલપુર (૩)દાવા વાંધા નિકાલની આખરી તા. ૨/૭/૨૦૧૧ સ્થળ- પ્રાન્ત અધિકારીની કચેરી, બીઆરસી ભવન, લાલપુર, (૪) આખરી મતદાર યાદીની પ્રસિધ્ધિ તા. ૫/૭/૨૦૧૧ સ્થળ પ્રાન્ત અધિકારીની કચેરી, બી.આર.સી.ભવન, લાલપુર તથા જીલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળી)ની કચેરી, જામનગર તથા શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. સ્ટેશન રોડ, જામજોધપુર રહેશે તેમ ચૂંટણી સતાધિકારી અને પ્રાંત અધિકારી, લાલપુરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
અનુસુચિત જાતિના યુવક-યુવતિઓ માટે વ્યકિતત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિર
જામનગર-ગુજરાત રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતાં અનુસુચિત જાતિના યુવક-યુવતિઓના સંવાર્ગી વિકાસ માટે રાજય સરકારે વ્યકિતત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિરનું આયોજન થયું છે. જેમાં પ્રત્યેક જિલ્લામાંથી પસંદગી પામેલ ૫૦ યુવક-યુવતિઓ માટે નિયત કરેલ સ્થળે સાત દિવસ માટે વ્યકિતત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિર યોજવામાં આવશે. આ શિબિરમાં શિબિરાર્થીને આવવા-જવાનો ખર્ચ, નિવાસ અને ભોજન ખર્ચ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે. શિબિરમાં જોડાવા ઇચ્છુકે જે તે જિલ્લાના રમતગમત અધિકારીશ્રીનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયુ છે.
વિજળી પડવાથી થતી વિપરીત અસર હળવી કરવા જરૂરી સુચનો
જામનગર- ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, જામનગરની એક યાદી જણાવે છે કે વાવાઝોડુ અને વીજળી મોટે ભાગે સાથે જ થાય છે. વીજળીના એક ઝબકારામાં ૧,૨૫,૦૦૦,૦૦૦ વોલ્ટ જેટલી વીજળી હોય છે. જે ૧૦૦ વોટના વીજળીના બલ્બને ત્રણ મહિનાથી પણ વધુ ચલાવવા માટે અથવા તો કોઇને ગંભીર ઇજા પહોચાડવા માટે અથવા કોઇનું મોત નીપજાવવા માટે પુરતું ગણાય. વાવાઝોડા અને વીજળીના બનાવ વખતે કેવા પગલા લેવા તેની જાણકારી જીવન બચાવવામાં મદદરૂપ થાય છે. વીજળી એવી બાબત છે કે તેના પ્રત્યે બેદરકાર પણ ન રહેવું જોઇએ. વીજળીથી બચાવ સલામતીના નિયમોને અનુસરો.
વીજળીથી સલામત રહેવા માટે ઘરમાં જ રહો અથાવ ઘરની અંદર જતા રહો. બારી બારણા અને વીજળીના ઉપકરણોથી દુર રહો. વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહો.વાવાઝોડુ /તોફાન આવતુ હોય તે પહેલા જ ઇલેકટ્રીક ઉપકરણોના વાયર પ્લગ માંથી કાઢી નાખો. પરંતુ તોફાન દરમિયાન તેમ કરવું નહીં. વાવાઝોડા દરમિયાન ટેલીફોનનો ઉપયોગ કરશો નહીં. વીજળી ઘર પર પડે તો તેનો વીજભાર ઘરની અંદરની વ્યકિત સુધી પહોચી શકે તેમ છે. વીજળી બહાર આવેલી ટેલીફોન લાઇન પર પણ ત્રાટકી શકે છે. સીન્ક બાથ અને નળ સહિત નળીઓનો સંપર્ક ટાળો. આપ ઘરથી બહાર હો ત્યારે વીજળીથી બચવા મકાનો, બખોલ, ખાઇ કે ગુફાનો આશરો લેવો પરંતુ વૃક્ષોનો આશરો કયારે ય લેવો નહીં. વૃક્ષો વીજળીને આકર્ષે છે.
મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો વાહનો વીજળીથી તમને સૌથી સારૂ રક્ષણ પુરૂ પાડી શકે છે. જેનું છાપરૂ મજબુત હોય તેવી કાર/વાહનમાં રહો. આસપાસમાં એકાદ વૃક્ષ હોય તો આવા વૃક્ષની ઉંચાઇથી બમણા અંતરે ખુલ્લામાં આશ્રય લેવો હીતાવહ ગણાય. આસપાસની જમીનના અંતરથી વધુ ઉંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશ્રય લેવાનું ટાળો. લોકોના ટોળામાં રહેવાના બદલે છુટા છવાયા વીખેરાઇ જાવ. પાણીની બહાર નીકળી જાવ. પાણીમાં રહેલી નાની હોડીઓનો સમાવેશ પણ થાય છે. હોડી માંથી તાત્કાલીક બહાર નીકળીને પુલ, તળાવ અને અન્ય જળાશયો માંથી દૂર રહો.
વીજળીઓ ઝટકો લાગે ત્યારે જો માથાના વાળ ઉભા થઇ જાય અથવા ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે વીજળી તમારી આસપાસ ત્રાટકવા ઉપર છે તેમ સમજવું તાત્કાલીક નીચા નમીને કાન ઢાંકી દેવા. જમીન પર સુવું નહીં. કે તો જમીન પર હાથ ટેકવવા નહીં. વીજળીનો આંચકો લાગેલી વ્યકિતને જરૂર જણાય તો સીપીઆર(કાર્ડિયો પલ્મોનરી રીસસિટેશન) એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા જોઇએ.અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી.
વીજળીથી સલામત રહેવા માટે ઘરમાં જ રહો અથાવ ઘરની અંદર જતા રહો. બારી બારણા અને વીજળીના ઉપકરણોથી દુર રહો. વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહો.વાવાઝોડુ /તોફાન આવતુ હોય તે પહેલા જ ઇલેકટ્રીક ઉપકરણોના વાયર પ્લગ માંથી કાઢી નાખો. પરંતુ તોફાન દરમિયાન તેમ કરવું નહીં. વાવાઝોડા દરમિયાન ટેલીફોનનો ઉપયોગ કરશો નહીં. વીજળી ઘર પર પડે તો તેનો વીજભાર ઘરની અંદરની વ્યકિત સુધી પહોચી શકે તેમ છે. વીજળી બહાર આવેલી ટેલીફોન લાઇન પર પણ ત્રાટકી શકે છે. સીન્ક બાથ અને નળ સહિત નળીઓનો સંપર્ક ટાળો. આપ ઘરથી બહાર હો ત્યારે વીજળીથી બચવા મકાનો, બખોલ, ખાઇ કે ગુફાનો આશરો લેવો પરંતુ વૃક્ષોનો આશરો કયારે ય લેવો નહીં. વૃક્ષો વીજળીને આકર્ષે છે.
મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો વાહનો વીજળીથી તમને સૌથી સારૂ રક્ષણ પુરૂ પાડી શકે છે. જેનું છાપરૂ મજબુત હોય તેવી કાર/વાહનમાં રહો. આસપાસમાં એકાદ વૃક્ષ હોય તો આવા વૃક્ષની ઉંચાઇથી બમણા અંતરે ખુલ્લામાં આશ્રય લેવો હીતાવહ ગણાય. આસપાસની જમીનના અંતરથી વધુ ઉંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશ્રય લેવાનું ટાળો. લોકોના ટોળામાં રહેવાના બદલે છુટા છવાયા વીખેરાઇ જાવ. પાણીની બહાર નીકળી જાવ. પાણીમાં રહેલી નાની હોડીઓનો સમાવેશ પણ થાય છે. હોડી માંથી તાત્કાલીક બહાર નીકળીને પુલ, તળાવ અને અન્ય જળાશયો માંથી દૂર રહો.
વીજળીઓ ઝટકો લાગે ત્યારે જો માથાના વાળ ઉભા થઇ જાય અથવા ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે વીજળી તમારી આસપાસ ત્રાટકવા ઉપર છે તેમ સમજવું તાત્કાલીક નીચા નમીને કાન ઢાંકી દેવા. જમીન પર સુવું નહીં. કે તો જમીન પર હાથ ટેકવવા નહીં. વીજળીનો આંચકો લાગેલી વ્યકિતને જરૂર જણાય તો સીપીઆર(કાર્ડિયો પલ્મોનરી રીસસિટેશન) એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા જોઇએ.અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી.
મોટર વાહન નિરીક્ષકોનો ત્રિમાસિક પ્રવાસ કાર્યક્રમ
જામનગર:પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જામનગર કચેરીનાં મોટર વાહન નિરીક્ષકશ્રીઓનો માહે જૂલાઇ-૧૧ થી સપ્ટેમ્બર-૧૧નાં ત્રીમાસીક પ્રવાસ કાર્યક્રમ નીચે મુજબ છે. આ દિવસોમાં જાહેર રજા આવશે કે કોઇ કુદરતી આપતી આવે તો કોઇ પણ પ્રકારની જાહેર ખબર વગર કેમ્પ રદ ગણવાનો રહેશે. જેની નોંધ મોટરીંગ કામકાજે આવતી જાહેર જનતાએ લેવા પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, જામનગર દ્વારા જણાવાયું છે.
કેમ્પનું સ્થળ જૂલાઇ-૧૧ ઓગષ્ટ-૧૧ સપ્ટેમ્બર-૧૧
કલ્યાણપુર - ૩ -
દ્વારકા પ ૯ ૧૪
ખંભાળિયા ૧૪ ૧૨ ૧૪
લાલપુર ૭ - -
જામજોધપુર - ૫ -
ભાણવડ ૧૯ - ૨૧
ધ્રોલ ૨૧ ૩૦ ૨૯
કાલાવડ ૨૭ - ૨૭
કેમ્પનું સ્થળ જૂલાઇ-૧૧ ઓગષ્ટ-૧૧ સપ્ટેમ્બર-૧૧
કલ્યાણપુર - ૩ -
દ્વારકા પ ૯ ૧૪
ખંભાળિયા ૧૪ ૧૨ ૧૪
લાલપુર ૭ - -
જામજોધપુર - ૫ -
ભાણવડ ૧૯ - ૨૧
ધ્રોલ ૨૧ ૩૦ ૨૯
કાલાવડ ૨૭ - ૨૭
મોટર વાહન નિરીક્ષકોનો ત્રિમાસિક પ્રવાસ કાર્યક્રમ
જામનગર:પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જામનગર કચેરીનાં મોટર વાહન નિરીક્ષકશ્રીઓનો માહે જૂલાઇ-૧૧ થી સપ્ટેમ્બર-૧૧નાં ત્રીમાસીક પ્રવાસ કાર્યક્રમ નીચે મુજબ છે. આ દિવસોમાં જાહેર રજા આવશે કે કોઇ કુદરતી આપતી આવે તો કોઇ પણ પ્રકારની જાહેર ખબર વગર કેમ્પ રદ ગણવાનો રહેશે. જેની નોંધ મોટરીંગ કામકાજે આવતી જાહેર જનતાએ લેવા પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, જામનગર દ્વારા જણાવાયું છે.
કેમ્પનું સ્થળ જૂલાઇ-૧૧ ઓગષ્ટ-૧૧ સપ્ટેમ્બર-૧૧
કલ્યાણપુર - ૩ -
દ્વારકા પ ૯ ૧૪
ખંભાળિયા ૧૪ ૧૨ ૧૪
લાલપુર ૭ - -
જામજોધપુર - ૫ -
ભાણવડ ૧૯ - ૨૧
ધ્રોલ ૨૧ ૩૦ ૨૯
કાલાવડ ૨૭ - ૨૭
કેમ્પનું સ્થળ જૂલાઇ-૧૧ ઓગષ્ટ-૧૧ સપ્ટેમ્બર-૧૧
કલ્યાણપુર - ૩ -
દ્વારકા પ ૯ ૧૪
ખંભાળિયા ૧૪ ૧૨ ૧૪
લાલપુર ૭ - -
જામજોધપુર - ૫ -
ભાણવડ ૧૯ - ૨૧
ધ્રોલ ૨૧ ૩૦ ૨૯
કાલાવડ ૨૭ - ૨૭
ખેલાડીઓએ શિષ્યવૃતિ મેળવવા અંગે
જામનગર–સને ૨૦૧૦-૨૦૧૧ દરમિયાન રાષ્ટ્રકક્ષાની સાંધિક તેમજ વ્યકિતત્વ રમતોમાં પ્રથમ, દ્વિતીયઅ અને તૃતિય સ્થાન મેળવનાર ખેલાડીઓને ૧૮૦૦ ની શિષ્યવૃતિ તથા શાળાકિય, શરદ-શિયાળુ રમતોત્સવમાં રાષ્ટ્રકક્ષાએ ભાગ લીધો હોયને ધનિષ્ડ પ્રશિક્ષણ કેમ્પ કરેલ હોય તેવા ખેલાડીઓને વાર્ષિક રૂ.૧૨૦૦ની વૃતિકા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરની કચેરી તરફથી આપવામાં આવે છે.
આવી સિધ્ધિ મેળવેલ ખેલાડીએ અરજી ફોર્મ જિલ્લા રમતગમત કચેરીએથી મેળવી આ ફોર્મ ભરી જિલ્લા રમતગમત કચેરી મારફત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, બ્લોક નં.૧૧/૭, ગાંધીનગરને તા.૩૦/૯/૧૧ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. વધુ વિગત માટે જિલ્લાના રમતગમત અધિકારીશ્રીની કચેરી, દરબારગઢ, જામનગર ખાતે, ફોન નં.૨૬૭૮૨૦૯ ખાતે સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયુ છે.
આવી સિધ્ધિ મેળવેલ ખેલાડીએ અરજી ફોર્મ જિલ્લા રમતગમત કચેરીએથી મેળવી આ ફોર્મ ભરી જિલ્લા રમતગમત કચેરી મારફત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, બ્લોક નં.૧૧/૭, ગાંધીનગરને તા.૩૦/૯/૧૧ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. વધુ વિગત માટે જિલ્લાના રમતગમત અધિકારીશ્રીની કચેરી, દરબારગઢ, જામનગર ખાતે, ફોન નં.૨૬૭૮૨૦૯ ખાતે સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયુ છે.
શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ જિલ્લાની ૭૮૫ શાળાઓમાં ૧૦,૩૬૭ કુમાર અને ૮,૭૮૧ કન્યાઓ સહિત કુલ ૧૯,૧૪૮ બાળકો પ્રવેશપાત્ર જિલ્લાનો ડ્રોપ આઉટ દર માત્ર ૧.૩૬ ટકા
અમરેલી-પ્રાથમિક શિક્ષણનું મહત્વ સમજીને રાજ્ય સરકારે છેલ્લા સાત વર્ષથી શાળા પ્રવેશોત્સવનું સુદ્રઢ આયોજન કરેલું છે. આથી રાજ્યમાં પૂર્વેની સરખામણીએ સાક્ષરતા દર વધ્યો છે. કન્યા કેળવણી અંતર્ગત શિક્ષણની સઘન કામગીરી થતાં પૂર્વે કરતાં લોકોમાં સ્ત્રી શિક્ષણ અંગે જાગૃત્તિ આવી છે. આજે સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થઇ છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં તા. ૧૬ થી ૧૮ જૂન અને શહેરી વિસ્તારોમાં તા. ૨૩ થી ૨૫ જૂન દરમ્યાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.
અમરેલી તાલુકાની ૭૯ શાળાઓમાં ૧,૧૧૧ કુમાર અને ૯૨૫ કન્યાઓ તથા પુનઃપ્રવેશપાત્ર ૬ કુમાર સહિત ૨,૦૪૨ બાળકો, બાબરા તાલુકાની ૭૪ શાળાઓમાં ૧,૨૧૭ કુમાર અને ૯૮૨ કન્યાઓ તથા પુનઃપ્રવેશપાત્ર ૬ કુમાર, ૭ કન્યા સહિત ૨,૨૧૨ બાળકો, ધારી તાલુકાની ૧૦૨ શાળાઓમાં ૮૭૭ કુમાર, ૮૩૭ કન્યાઓ તથા પુનઃપ્રવેશપાત્ર ૪ કુમાર, ૧ કન્યા સહિત ૧,૭૧૯ બાળકો, સાવરકુંડલા તાલુકાની ૧૧૬ શાળાઓમાં ૧,૪૭૦ કુમાર, ૧,૩૩૧ કન્યાઓ સહિત ૨,૮૦૧ બાળકો, ખાંભા તાલુકાની ૬૩ શાળાઓમાં ૭૫૫ કુમાર, ૭૧૨ કન્યાઓ સહિત ૧,૪૬૭ બાળકો, લાઠી તાલુકાની ૬૮ શાળાઓમાં ૯૧૨ કુમાર, ૮૭૪ કન્યાઓ સહિત ૧,૭૮૬ બાળકો, લીલીયા તાલુકાની ૪૦ શાળાઓમાં ૪૨૧ કુમાર, ૩૯૨ કન્યાઓ સહિત ૮૧૩ બાળકો, બગસરા તાલુકાની ૪૦ શાળાઓમાં ૪૫૦ કુમાર, ૩૫૩ કન્યાઓ સહિત ૮૦૩ બાળકો, રાજુલા તાલુકાની ૯૮ શાળાઓમાં ૧,૫૦૮ કુમાર, ૧,૦૧૧ કન્યાઓ સહિત ૨,૫૧૯ બાળકો, કુંકાવાવ તાલુકાની ૫૪ શાળાઓમાં ૬૭૩ કુમાર, ૫૫૦ કન્યાઓ સહિત ૧,૨૨૩, જાફરાબાદ તાલુકાની ૫૧ શાળાઓમાં ૯૫૭ કુમાર, ૮૦૬ કન્યા સહિત ૧,૭૬૩ બાળકો પ્રવેશપાત્ર છે. આમ, જિલ્લાના ૧૧ તાલુકાઓની ૭૮૫ શાળાઓમાં ૧૦,૩૬૭ કુમાર અને ૮,૭૮૧ કન્યાઓ સહિત કુલ ૧૯,૧૪૮ બાળકો પ્રવેશપાત્ર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લાના સાવરકુંડલા, ખાંભા, લાઠી, લીલીયા, બગસરા, રાજુલા, કુંકાવાવ અને જાફરાબાદ તાલુકામાં પુનઃ પ્રવેશપાત્ર બાળકો નથી આથી ડ્રોપ આઉટ થયેલ નથી.
જિલ્લામાં ડ્રોપઆઉટ દર ૨૦૦૪-૦૫ના વર્ષમાં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૩.૭૩ અને કન્યા ૩.૪૬, ધો. ૬ થી ૭માં કુમાર ૩.૭ અને કન્યા ૩.૪૬ મળી કુલ ૩.૮૧, ૨૦૦૫-૦૬માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૩.૧૬ અને કન્યા ૩, ધો. ૬ થી ૭માં કુમાર ૩.૨૫ અને કન્યા ૩.૪૬ મળી કુલ ૩.૨૭, ૨૦૦૬-૦૭માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૨.૪૭ અને કન્યા ૨.૨૯, ધો. ૬ થી ૭માં કુમાર ૨.૪૫ અને કન્યા ૨.૬૨ મળી કુલ ૨.૫૬, ૨૦૦૭-૦૮માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૧.૭૬ અને કન્યા ૧.૭૮, ધો. ૬ થી ૭માં કુમાર ૧.૯૪ અને કન્યા ૧.૯૮ મળી કુલ ૧.૯૩, ૨૦૦૮-૦૯માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૦.૪૯ અને કન્યા ૦.૬૩, ધો. ૬ થી ૭માં કુમાર ૧.૬ અને કન્યા ૧.૩૪ મળી કુલ ૧.૪૭, ૨૦૦૯-૧૦માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૦.૩૬ અને કન્યા ૦.૪૮, ધો. ૬ થી ૭માં કુમાર ૦.૫૧ અને કન્યા ૧.૧૩ મળી કુલ ૧.૩૬ થયો છે. છેલ્લા ઘણા વર્ષોથી યોજાતાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે જિલ્લાનો ડ્રોપઆઉટ દર માત્ર ૧.૩૬ ટકા થવા પામેલ છે.
અમરેલી તાલુકાની ૭૯ શાળાઓમાં ૧,૧૧૧ કુમાર અને ૯૨૫ કન્યાઓ તથા પુનઃપ્રવેશપાત્ર ૬ કુમાર સહિત ૨,૦૪૨ બાળકો, બાબરા તાલુકાની ૭૪ શાળાઓમાં ૧,૨૧૭ કુમાર અને ૯૮૨ કન્યાઓ તથા પુનઃપ્રવેશપાત્ર ૬ કુમાર, ૭ કન્યા સહિત ૨,૨૧૨ બાળકો, ધારી તાલુકાની ૧૦૨ શાળાઓમાં ૮૭૭ કુમાર, ૮૩૭ કન્યાઓ તથા પુનઃપ્રવેશપાત્ર ૪ કુમાર, ૧ કન્યા સહિત ૧,૭૧૯ બાળકો, સાવરકુંડલા તાલુકાની ૧૧૬ શાળાઓમાં ૧,૪૭૦ કુમાર, ૧,૩૩૧ કન્યાઓ સહિત ૨,૮૦૧ બાળકો, ખાંભા તાલુકાની ૬૩ શાળાઓમાં ૭૫૫ કુમાર, ૭૧૨ કન્યાઓ સહિત ૧,૪૬૭ બાળકો, લાઠી તાલુકાની ૬૮ શાળાઓમાં ૯૧૨ કુમાર, ૮૭૪ કન્યાઓ સહિત ૧,૭૮૬ બાળકો, લીલીયા તાલુકાની ૪૦ શાળાઓમાં ૪૨૧ કુમાર, ૩૯૨ કન્યાઓ સહિત ૮૧૩ બાળકો, બગસરા તાલુકાની ૪૦ શાળાઓમાં ૪૫૦ કુમાર, ૩૫૩ કન્યાઓ સહિત ૮૦૩ બાળકો, રાજુલા તાલુકાની ૯૮ શાળાઓમાં ૧,૫૦૮ કુમાર, ૧,૦૧૧ કન્યાઓ સહિત ૨,૫૧૯ બાળકો, કુંકાવાવ તાલુકાની ૫૪ શાળાઓમાં ૬૭૩ કુમાર, ૫૫૦ કન્યાઓ સહિત ૧,૨૨૩, જાફરાબાદ તાલુકાની ૫૧ શાળાઓમાં ૯૫૭ કુમાર, ૮૦૬ કન્યા સહિત ૧,૭૬૩ બાળકો પ્રવેશપાત્ર છે. આમ, જિલ્લાના ૧૧ તાલુકાઓની ૭૮૫ શાળાઓમાં ૧૦,૩૬૭ કુમાર અને ૮,૭૮૧ કન્યાઓ સહિત કુલ ૧૯,૧૪૮ બાળકો પ્રવેશપાત્ર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લાના સાવરકુંડલા, ખાંભા, લાઠી, લીલીયા, બગસરા, રાજુલા, કુંકાવાવ અને જાફરાબાદ તાલુકામાં પુનઃ પ્રવેશપાત્ર બાળકો નથી આથી ડ્રોપ આઉટ થયેલ નથી.
જિલ્લામાં ડ્રોપઆઉટ દર ૨૦૦૪-૦૫ના વર્ષમાં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૩.૭૩ અને કન્યા ૩.૪૬, ધો. ૬ થી ૭માં કુમાર ૩.૭ અને કન્યા ૩.૪૬ મળી કુલ ૩.૮૧, ૨૦૦૫-૦૬માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૩.૧૬ અને કન્યા ૩, ધો. ૬ થી ૭માં કુમાર ૩.૨૫ અને કન્યા ૩.૪૬ મળી કુલ ૩.૨૭, ૨૦૦૬-૦૭માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૨.૪૭ અને કન્યા ૨.૨૯, ધો. ૬ થી ૭માં કુમાર ૨.૪૫ અને કન્યા ૨.૬૨ મળી કુલ ૨.૫૬, ૨૦૦૭-૦૮માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૧.૭૬ અને કન્યા ૧.૭૮, ધો. ૬ થી ૭માં કુમાર ૧.૯૪ અને કન્યા ૧.૯૮ મળી કુલ ૧.૯૩, ૨૦૦૮-૦૯માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૦.૪૯ અને કન્યા ૦.૬૩, ધો. ૬ થી ૭માં કુમાર ૧.૬ અને કન્યા ૧.૩૪ મળી કુલ ૧.૪૭, ૨૦૦૯-૧૦માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૦.૩૬ અને કન્યા ૦.૪૮, ધો. ૬ થી ૭માં કુમાર ૦.૫૧ અને કન્યા ૧.૧૩ મળી કુલ ૧.૩૬ થયો છે. છેલ્લા ઘણા વર્ષોથી યોજાતાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે જિલ્લાનો ડ્રોપઆઉટ દર માત્ર ૧.૩૬ ટકા થવા પામેલ છે.
શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ રૂ.૧૯.૭૩ લાખના વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે
અમરેલી, તા.૧૩ જૂન,૨૦૧૧ રાજ્ય સરકાર દ્વારા ૩૫ ટકા કરતાં ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોની તેમજ શહેરી વિસ્તારમાં બી.પી.એલ. કાર્ડ ધરાવતા પરિવારની બાળાઓને તથા ધોરણ ૧માં નામાંકન સમયે રૂ.૧,૦૦૦નું વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે.
વિદ્યાલક્ષ્મી બોન્ડ અંતર્ગત ૨૦૦૬-૦૭માં રૂ.૧૮.૪૦લાખના ૧,૮૪૦ કન્યાઓને, ૨૦૦૭-૦૮માં રૂ.૧૭.૫૪ લાખના ૧,૭૫૪ કન્યાઓને, ૨૦૦૮-૦૯માં રૂ.૧૬.૭૩ લાખના ૧,૬૭૩ કન્યાઓને, ૨૦૦૯-૧૦માં રૂ.૧૯.૪૮ લાખના ૧,૯૪૮ કન્યાઓને સહાય આપવામાં આવી છે. ચાલુ વર્ષે રૂ.૧૯.૭૩ લાખના ૧,૯૭૩ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે.
વિદ્યાલક્ષ્મી બોન્ડ અંતર્ગત ૨૦૦૬-૦૭માં રૂ.૧૮.૪૦લાખના ૧,૮૪૦ કન્યાઓને, ૨૦૦૭-૦૮માં રૂ.૧૭.૫૪ લાખના ૧,૭૫૪ કન્યાઓને, ૨૦૦૮-૦૯માં રૂ.૧૬.૭૩ લાખના ૧,૬૭૩ કન્યાઓને, ૨૦૦૯-૧૦માં રૂ.૧૯.૪૮ લાખના ૧,૯૪૮ કન્યાઓને સહાય આપવામાં આવી છે. ચાલુ વર્ષે રૂ.૧૯.૭૩ લાખના ૧,૯૭૩ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે.
મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં સંચાલકની નિમણૂંક ઈચ્છતા ઉમેદવારો જોગ
અમરેલી-અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના, અંટાળીયા પ્રાથમિક શાળા, સાંજણટીંબા પ્રાથમિક શાળા, હરિપર પ્રાથમિક શાળા, મોટા કણકોટ પ્રાથમિક શાળા, નાના કણકોટ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં સંચાલકની નિમણૂંક કરવાની હોય ફકત મહિલા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
નિયત અરજી ફોર્મ નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજના કચેરી-અમરેલી અથવા મામલતદાર કચેરી-લીલીયા ખાતેથી નિયત ફી ભર્યેથી મેળવી શકાશે. આ નિયત અરજી તા.૨૦/૦૬/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી-લીલીયાને પહોંચતી કરવાની રહેશે. આ નિમણૂંક માટે ધોરણ ૧૦ પાસ લાયક ઉમેદવારની આવશ્યકતા છે. પરંતુ જે-તે ગામમાંથી આવી વ્યકિત ન મળે તો ધોરણ ૭ પાસ મહિલા ઉમેદવારને તક આપવામાં આવશે. જાહેરનામાની તારીખે ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષની હોવી જોઇએ. પરંતુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને બક્ષીપંચના ઉમેદવારને ૫૮ વર્ષની ઉંમર સુધીની છૂટછાટ આપવામાં આવી છે. સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતાં અને નિયમ અનુસારની અરજી, લાયકાત, વય મર્યાદા ધરાવનાર ઉમેદવારોને જ રૂબરૂમાં બોલાવવામાં આવશે. ઉમેદવારની પસંદગી માટે જરૂર જણાયે રૂબરૂ મુલાકાત દરમ્યાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. માત્ર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા નિમણૂંક મેળવવા હકદાર બની જતાં નથી, તેમ મામલતદાર-લીલીયાની યાદીમાં જણાવાયું છે.
નિયત અરજી ફોર્મ નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજના કચેરી-અમરેલી અથવા મામલતદાર કચેરી-લીલીયા ખાતેથી નિયત ફી ભર્યેથી મેળવી શકાશે. આ નિયત અરજી તા.૨૦/૦૬/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી-લીલીયાને પહોંચતી કરવાની રહેશે. આ નિમણૂંક માટે ધોરણ ૧૦ પાસ લાયક ઉમેદવારની આવશ્યકતા છે. પરંતુ જે-તે ગામમાંથી આવી વ્યકિત ન મળે તો ધોરણ ૭ પાસ મહિલા ઉમેદવારને તક આપવામાં આવશે. જાહેરનામાની તારીખે ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષની હોવી જોઇએ. પરંતુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને બક્ષીપંચના ઉમેદવારને ૫૮ વર્ષની ઉંમર સુધીની છૂટછાટ આપવામાં આવી છે. સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતાં અને નિયમ અનુસારની અરજી, લાયકાત, વય મર્યાદા ધરાવનાર ઉમેદવારોને જ રૂબરૂમાં બોલાવવામાં આવશે. ઉમેદવારની પસંદગી માટે જરૂર જણાયે રૂબરૂ મુલાકાત દરમ્યાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. માત્ર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા નિમણૂંક મેળવવા હકદાર બની જતાં નથી, તેમ મામલતદાર-લીલીયાની યાદીમાં જણાવાયું છે.
મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં સંચાલકની નિમણૂંક ઈચ્છતા ઉમેદવારો જોગ
અમરેલી-અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના, અંટાળીયા પ્રાથમિક શાળા, સાંજણટીંબા પ્રાથમિક શાળા, હરિપર પ્રાથમિક શાળા, મોટા કણકોટ પ્રાથમિક શાળા, નાના કણકોટ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં સંચાલકની નિમણૂંક કરવાની હોય ફકત મહિલા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
નિયત અરજી ફોર્મ નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજના કચેરી-અમરેલી અથવા મામલતદાર કચેરી-લીલીયા ખાતેથી નિયત ફી ભર્યેથી મેળવી શકાશે. આ નિયત અરજી તા.૨૦/૦૬/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી-લીલીયાને પહોંચતી કરવાની રહેશે. આ નિમણૂંક માટે ધોરણ ૧૦ પાસ લાયક ઉમેદવારની આવશ્યકતા છે. પરંતુ જે-તે ગામમાંથી આવી વ્યકિત ન મળે તો ધોરણ ૭ પાસ મહિલા ઉમેદવારને તક આપવામાં આવશે. જાહેરનામાની તારીખે ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષની હોવી જોઇએ. પરંતુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને બક્ષીપંચના ઉમેદવારને ૫૮ વર્ષની ઉંમર સુધીની છૂટછાટ આપવામાં આવી છે. સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતાં અને નિયમ અનુસારની અરજી, લાયકાત, વય મર્યાદા ધરાવનાર ઉમેદવારોને જ રૂબરૂમાં બોલાવવામાં આવશે. ઉમેદવારની પસંદગી માટે જરૂર જણાયે રૂબરૂ મુલાકાત દરમ્યાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. માત્ર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા નિમણૂંક મેળવવા હકદાર બની જતાં નથી, તેમ મામલતદાર-લીલીયાની યાદીમાં જણાવાયું છે.
નિયત અરજી ફોર્મ નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજના કચેરી-અમરેલી અથવા મામલતદાર કચેરી-લીલીયા ખાતેથી નિયત ફી ભર્યેથી મેળવી શકાશે. આ નિયત અરજી તા.૨૦/૦૬/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી-લીલીયાને પહોંચતી કરવાની રહેશે. આ નિમણૂંક માટે ધોરણ ૧૦ પાસ લાયક ઉમેદવારની આવશ્યકતા છે. પરંતુ જે-તે ગામમાંથી આવી વ્યકિત ન મળે તો ધોરણ ૭ પાસ મહિલા ઉમેદવારને તક આપવામાં આવશે. જાહેરનામાની તારીખે ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષની હોવી જોઇએ. પરંતુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને બક્ષીપંચના ઉમેદવારને ૫૮ વર્ષની ઉંમર સુધીની છૂટછાટ આપવામાં આવી છે. સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતાં અને નિયમ અનુસારની અરજી, લાયકાત, વય મર્યાદા ધરાવનાર ઉમેદવારોને જ રૂબરૂમાં બોલાવવામાં આવશે. ઉમેદવારની પસંદગી માટે જરૂર જણાયે રૂબરૂ મુલાકાત દરમ્યાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. માત્ર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા નિમણૂંક મેળવવા હકદાર બની જતાં નથી, તેમ મામલતદાર-લીલીયાની યાદીમાં જણાવાયું છે.
શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ અમરેલીની જનતાએ ખાસ ખરીદી કરી બાળકો માટે નવા રમકડાંઓ અને પુસ્તકો કૃષિમંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણીને અર્પણ કર્યા
અમરેલી-૨૦૧૧ દર વર્ષે યોજાતાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લામાં આગામી તા.૧૬ થી ૧૮ જૂન-૨૦૧૧ના રોજ ગ્રામ્ય કક્ષાએ તથા તા.૨૩ થી ૨૫ જૂનના રોજ શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાશે. પ્રવેશોત્સવની ઉજવણી દરમિયાન ધોરણ ૧ અને આંગણવાડીમાં પ્રવેશ મેળવતાં નાના-નાના ભૂલકાંઓને પુસ્તકો અને રમકડાંઓ આપી પ્રવેશ આપવામાં આવે છે.
આજે અમરેલીમાં રાજ્યના કૃષિમંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણી સામાજિક સંસ્થાઓ અને પદાધિકારીઓ સાથે શહેરી વિસ્તારોમાંથી પુસ્તકો અને રમકડાં એકત્રિત કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી શહેરી વિસ્તારમાંથી લોકોએ પોતાનાં વ્હાલસોયા બાળકો માટે ખરીદેલ રમકડાંઓની સાથે શિક્ષણ પ્રત્યે લાગણી વ્યક્ત કરવા ઘણા લોકોએ દુકાનોમાંથી નવા પુસ્તકો અને રમકડાં ખરીદીને મંત્રીશ્રીને અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે ભૂલકાંઓ માટે પુસ્તકો અને રમકડાં એકત્ર કરવા જોડાયેલ તેમજ રમકડાં અર્પણ કરનારાઓ પ્રત્યે મંત્રીશ્રી સંઘાણીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ તકે સાંસદ શ્રી નારણભાઇ કાછડિયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઇ સાવલિયા, ડૉ. ભરત કાનાબાર, માવજીભાઇ ગોલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આજે અમરેલીમાં રાજ્યના કૃષિમંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણી સામાજિક સંસ્થાઓ અને પદાધિકારીઓ સાથે શહેરી વિસ્તારોમાંથી પુસ્તકો અને રમકડાં એકત્રિત કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી શહેરી વિસ્તારમાંથી લોકોએ પોતાનાં વ્હાલસોયા બાળકો માટે ખરીદેલ રમકડાંઓની સાથે શિક્ષણ પ્રત્યે લાગણી વ્યક્ત કરવા ઘણા લોકોએ દુકાનોમાંથી નવા પુસ્તકો અને રમકડાં ખરીદીને મંત્રીશ્રીને અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે ભૂલકાંઓ માટે પુસ્તકો અને રમકડાં એકત્ર કરવા જોડાયેલ તેમજ રમકડાં અર્પણ કરનારાઓ પ્રત્યે મંત્રીશ્રી સંઘાણીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ તકે સાંસદ શ્રી નારણભાઇ કાછડિયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઇ સાવલિયા, ડૉ. ભરત કાનાબાર, માવજીભાઇ ગોલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વેરાવળ તાલુકામાં આંગણવાડીના નવા ૩૬ મકાન બનશે રાજયમાંથી કુપોષણની સમસ્યા નાબુદ કરવા સરકાર શ્રેણીબધ્ધ પગલા લઇ રહી છે મહિલા અને બાળ વિકાસ રાજયમંત્રી પ
વેરાવળ ખાતે વોર્ડ નં. ૫ માં સરસ્વતી વિદ્યાલયમાં યોજાયેલા કુપોષણ જાગૃતિ અભિયાન અંતર્ગત આઇ.સી.ડી.એસ.ના કાર્યક્રમમાં મહીલા અને બાળ વિકાસ રાજયમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજયમાં કુપોષણથી પીડાતા બાળકો, માતાઓ અને કિશોરીઓને કિંમતી પૌષ્ટીક આહાર આપવાનું અભિયાન રાજય સરકારે ઉપાડયું છે.
રાજયમાંથી કુપોષણની સમસ્યા નાબુદ કરવા સરકાર શ્રેણીબધ્ધ પગલા લઇ રહી છે તેમ જણાવી મંત્રીશ્રી વસુબેને વધુમાં જણાવ્યું હતું કે, આંગણવાડીના લાભાર્થીઓને પૌષ્ટીક આહાર આપવા માટે રાજય સરકાર રૂા. ૧૦૦ થી વધુની કિંમતના સુખડી, બાલભોગ અને શીરો-ઉપમાના પેકેટસ આપે છે. ગરીબ વર્ગના અને જરૂરીયાતમંદ પરિવારોને આંગણવાડી સુધી લઇ જવા સમાજના લોકોને મંત્રીશ્રીએ અપીલ કરી હતી. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, આંગણવાડી બહેનો નબળા વર્ગના બાળકોને સાચવી તેમને પૌષ્ટીક આહાર આપી રાજય સરકારની ગાઇડ લાઇન મુજબ સેવાકાર્ય કરી માતા યશોદાનું કામ કરે છે. આંગણવાડી વર્કર તરીકે સારામાં સારૂ કાર્ય કરનાર બહેનોને રાજય સરકાર યશોદા એવોર્ડ પણ આપે છે, તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે વેરાવળના ધારાસભ્યશ્રી રાજશીભાઇ જોટવાએ જણાવ્યું હતું કે, વેરાવળ તાલુકામાં ૩૬ સ્થળોએ આંગણવાડીના નવા મકાનો બનતા ભૂલકા માટેની સુવિધા વધશે. રાજય સરકાર કુપોષણ માટે જાગૃતિ દાખવી છેવાડાના લાભાર્થીઓને લાભ મળે તે માટે અભિયાન ચલાવે છે, તેમાં સહકાર આપવા લોકોને અપીલ કરી હતી.
કાર્યક્રમ પૂર્વે વેરાવળના ડેપ્યુટી કલેકટરશ્રી વસાવાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ તકે મંત્રીશ્રી ધ્વારા વેરાવળના પછાત વિસ્તારમાં રૂા. ૫.૬૦ લાખના ખર્ચે બે આંગણવાડી મકાનનું ખાતમુહુર્ત કરાયુ હતું. આ કાર્યક્રમમાં નવી નિમણુંક પામેલ ૧૯ આંગણવાડી વર્કર અને ૨૧ હેલ્પર બહેનોને મંત્રીશ્રીના હસ્તે નિમણુંકના ઓર્ડર આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્મમાં અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુબેન, મોહનભાઇ દક્ષિણી, ચીફ ઓફીસરશ્રી વ્યાસ, પોગ્રામ ઓફીસરશ્રી ભાવનાબેન જીડીયા, સી.ડી.પી.ઓ. શ્રી હર્ષાબેન શીયાત વિગેરે ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી વાળાએ કર્યુ હતું.
રાજયમાંથી કુપોષણની સમસ્યા નાબુદ કરવા સરકાર શ્રેણીબધ્ધ પગલા લઇ રહી છે તેમ જણાવી મંત્રીશ્રી વસુબેને વધુમાં જણાવ્યું હતું કે, આંગણવાડીના લાભાર્થીઓને પૌષ્ટીક આહાર આપવા માટે રાજય સરકાર રૂા. ૧૦૦ થી વધુની કિંમતના સુખડી, બાલભોગ અને શીરો-ઉપમાના પેકેટસ આપે છે. ગરીબ વર્ગના અને જરૂરીયાતમંદ પરિવારોને આંગણવાડી સુધી લઇ જવા સમાજના લોકોને મંત્રીશ્રીએ અપીલ કરી હતી. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, આંગણવાડી બહેનો નબળા વર્ગના બાળકોને સાચવી તેમને પૌષ્ટીક આહાર આપી રાજય સરકારની ગાઇડ લાઇન મુજબ સેવાકાર્ય કરી માતા યશોદાનું કામ કરે છે. આંગણવાડી વર્કર તરીકે સારામાં સારૂ કાર્ય કરનાર બહેનોને રાજય સરકાર યશોદા એવોર્ડ પણ આપે છે, તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે વેરાવળના ધારાસભ્યશ્રી રાજશીભાઇ જોટવાએ જણાવ્યું હતું કે, વેરાવળ તાલુકામાં ૩૬ સ્થળોએ આંગણવાડીના નવા મકાનો બનતા ભૂલકા માટેની સુવિધા વધશે. રાજય સરકાર કુપોષણ માટે જાગૃતિ દાખવી છેવાડાના લાભાર્થીઓને લાભ મળે તે માટે અભિયાન ચલાવે છે, તેમાં સહકાર આપવા લોકોને અપીલ કરી હતી.
કાર્યક્રમ પૂર્વે વેરાવળના ડેપ્યુટી કલેકટરશ્રી વસાવાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ તકે મંત્રીશ્રી ધ્વારા વેરાવળના પછાત વિસ્તારમાં રૂા. ૫.૬૦ લાખના ખર્ચે બે આંગણવાડી મકાનનું ખાતમુહુર્ત કરાયુ હતું. આ કાર્યક્રમમાં નવી નિમણુંક પામેલ ૧૯ આંગણવાડી વર્કર અને ૨૧ હેલ્પર બહેનોને મંત્રીશ્રીના હસ્તે નિમણુંકના ઓર્ડર આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્મમાં અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુબેન, મોહનભાઇ દક્ષિણી, ચીફ ઓફીસરશ્રી વ્યાસ, પોગ્રામ ઓફીસરશ્રી ભાવનાબેન જીડીયા, સી.ડી.પી.ઓ. શ્રી હર્ષાબેન શીયાત વિગેરે ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી વાળાએ કર્યુ હતું.
શાળા પ્રવેત્સવ દરમ્યાન જૂનાગઢ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા પછાત વિઘાર્થીઓને રૂા.૫.૬૭ કરોડની એડવાન્સ શિષ્યવૃતિ તથા ગ
બક્ષીપંચ આર્થિક પછાત, લઘુમતી અને વિચરતી જાતી તેમજ સામાજીક શૈક્ષણિક વર્ગ પૈકી અતિ પછાત જાતીના વિઘાર્થીઓને શાળામાં પ્રવેશતા જ સુધારેલા દરથી શિષ્યવૃતિ અને ગણવેશ સહાય જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતી દ્વારા અપાશે.
આ સહાય તાલૂકા પંચાયત મારફત સંબંધિત પે સેન્ટર શાળાના આચાર્ય દ્વારા જેતે પ્રાથમિક શાળાને હવાલે એડવાન્સમાં આપી દેવાયેલ છે. આવી શિષ્યવૃતિ ગણવેશ સહાયની રકમ દરેક સરકારી પ્રાથમિક શાળામાં ૨૦૧૧-૧૨ માં અભ્યાસ કરતા અને ગત વર્ષની પરીક્ષામાં પાસ થયેલ તેમજ ગત વર્ષ જેમને શિષ્યવૃતિ મળેલ તેવા બક્ષીપંચ, આર્થિક પછાત વર્ગ, લઘુમતિ જાતી, વિચરતી વિકસતી જાતી તેમજ શા.સે.પ. વર્ગના વાલી, આગેવાનો પણ જાગૃતિ દાખવવા જિલ્લા નાયબ નિયામક કચેરીની યાદીમાં જણાવાયુ છે.
આ સહાય તાલૂકા પંચાયત મારફત સંબંધિત પે સેન્ટર શાળાના આચાર્ય દ્વારા જેતે પ્રાથમિક શાળાને હવાલે એડવાન્સમાં આપી દેવાયેલ છે. આવી શિષ્યવૃતિ ગણવેશ સહાયની રકમ દરેક સરકારી પ્રાથમિક શાળામાં ૨૦૧૧-૧૨ માં અભ્યાસ કરતા અને ગત વર્ષની પરીક્ષામાં પાસ થયેલ તેમજ ગત વર્ષ જેમને શિષ્યવૃતિ મળેલ તેવા બક્ષીપંચ, આર્થિક પછાત વર્ગ, લઘુમતિ જાતી, વિચરતી વિકસતી જાતી તેમજ શા.સે.પ. વર્ગના વાલી, આગેવાનો પણ જાગૃતિ દાખવવા જિલ્લા નાયબ નિયામક કચેરીની યાદીમાં જણાવાયુ છે.
જબલપુર ખાતે યુનિટ હેડ કવાર્ટર કવોટામાં ભરતી મેળો યોજાશે.
હેડ કવા.૧ સિગ્નલ ટ્રેનિંગ સેન્ટર જબલપુર ખાતે તા.૨૨/૨૩ અને ૨૪/૦૬/૨૦૧૧ થી યુનિટ હેડ કવા. કવોટામાં સોલ્જર જનરલ ડયુટી, સોલ્જર ટેકનીકલ અને સોલ્જર ડ્રેસ મેનની ભરતી કરવા બાબતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. યુનિટ કવોટામાં પોતાના સંતાનોને ભરતી કરાવવા ઇચ્છુક રસ ધરાવનાર સિગ્નલ રેજીમેન્ટમાં ફરજ બજાવતા કે નિવૃત થયેલા માજી સૈનિકો, સ્વ.માજી સૈનિકોના ધર્મ પત્નિઓએ હેડ કવા.૧ સિગ્નલ ટ્રેનિંગ સેન્ટર જબલપુર ખાતે સ્કુલ અને અભ્યાસના તથા મુળ નિવાસનું ચાલ ચલનનું સૈનિક સાથેના સંબંધનું તેમજ અન્ય પ્રમાણપત્રો અને ૨૦ ફોટોગ્રાફ સાથે ઉપરોકત સરનામે અને તારીખે સ્વ ખર્ચે હાજર રહેવું. આ બાબતમાં વધુ જાણકારી મેળવવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ કચેરી, લાલ બંગલો, જામનગરનો રૂબરૂ અથવા ટેલીફોન નં. ૦૨૮૮-૨૫૫૮૩૧૧ પર સંપર્ક સાધવો.
સોરઠના માજી સૈનિકો જોગ
રેકોર્ડ ઓફીસ આર્મિ ઓર્ડીનન્સ સ્કોર, સીકંદરાબાદ ખાતે માજી સૈનિકો/સ્વ.માજી સૈનિકોના ધર્મ પત્નિઓ તથા તેઓના આશ્રિતોના પેન્શન તથા મીલીટરીની નોકરીને લગતા પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે સવારે ૦૮:૦૦ થી બપોરના ૦૨:૦૦ કલાક સુધી કચેરીના કામકાજના દિવસો દરમ્યાન હેલ્પ લાઇનની સુવિધા સિવિલ ટેલીફોન નંબર ૦૪૦-૨૭૭૩૦૭૦૫ તથા ઇમેલની સુવિધા aocrecords.aoc@gmail.com શરૂ કરવામાં આવેલ છે. જે સુવિધાનો લાભ તમામ માજી સૈનિકો/સ્વ. માજી સૈનિકો લેવા યાદીમાં જણાવાયુ છે.
૧૬ જૂન થી વનરાજોને વેકેશન
૧૬ જૂન થી વનરાજોને વેકેશન
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
