મામલતદાર ગઢવી , નીખીલ મેહતા સહિતનાં સ્ટાફનું ઓપરેશન. પ્રદુષણ બોર્ડ પણ સાથે રહ્યું.
જેતપુર ના મામલાતદાર ગઢવી અને સ્ટાફના નીખીલ મેહતા, ખરાડી, ખાનપરા વિગેરે એ આજે સવારથીજ ત્રણ ટુકડીઓ રચી જેતપુરના મોણપર દેરડી ખીરસરા અને બાવાપીપળીયા ગામોમાં ગેરકાયદે ચાલતા સાદી ધોલાઈ ઘાટો તોડી પાડતા ક્સુર્વારોમાં હડીયા પાટી થઈ પડી હતી.
મામ લાતદાર ગઢવીએ યુવા પત્રકાર કશ્યપ જોશીને જણાવેલ કે તેઓની સાથે રાજકોટ પ્રદુષણ બોર્ડના કાર્યવાહકો પણ હતા.