અનુયાયીઓ

શુક્રવાર, 3 એપ્રિલ, 2015

હાઈકોર્ટે દુષ્કર્મનો ગુનો રદ કરી જેતપુરના યુવાનને છેડતીના કેઈસમાં 1 વર્ષની સજા અને રૂ. 2 હજાર દંડ ફટકાર્યો !!

���









��






��





��





��





��




��



�4� ��





��


��

��

.�1�0� ��





��


��



� �
��








��









��



��

��


��







��






��






� �
��






�1� ��





��


��


��

.� �2� ��



��


��







�!�!� �
��

��

��










��





��






��

��




��






��


��






��


��



��



��


��


��




��



� �
��


,� ��




� ��

.� �2�0�0�0� ��


��


��



��




��





��









��



.�.��





-��








��






��




� �
�(��




��



�)� ��





��

.�3� �
��



��





��



��




��







��






,� ��







��





��





��









��




��


��


��





��


��


��

.�1�0� ��





��


��






��



��



��





��





��









��





��








��









��





��

��


,� ��




��






��






��


��


��





��




��






� ��





��


��


��

.� �2�0�0�0� ��

��


��







��






��




��


��

.� �
��
��




��



��




��



��







��





��



��









��




��


��


��





-��




��




��






��




��

��






��


��









��





��



,� ��
��





��



��




��








��





��







,� ��





��


��



��





��


�3�7�6�,� �3�5�4�,� �3�2�3�,� �4�5�2� ��


�5�0�6�(�2�)� ��



��



��






��


.� ��






��







��






,� ��





��





��


��




��








��



��


��




��









��





��

��







��





��





��




�3�7�6�(��







)��


��




��



�4� ��





��


��


��

.�1�0� ��





��


��







��


.� �
��







��







��












��


��




,� ��






��




,� ��





��







��



��








��

.��

.��




��





��





��










�1�9�9�/�1�5� ��



��




��





��









��








��









��


�3�7�6� ��





��


��

��


,� �3�7�6� ��


��







��





��





��




��






��




��


��


�3�5�4�(��




)� � ��



�1� ��





��


��




��


��

.�2�0�0�0� ��

��


��






.� �
��




��




��


��






��




��





��


��




��



��


��






��




��

.�2�0�0�0� ��

��


��


��



��






��








��



��



��


.� ��







��



��


��





�3�7�6� ��



��




��






��




��
��





��











��


��






��


��









��








��


.� �
��




��

.��



��





-��





-�9�9�7�4�2�6�2�8�1�2�
દુષ્કર્મના ગુનામાં જેતપુર સેશન્સ કોર્ટે જાહેર કરેલ 4 વર્ષની સજા ને રૂ.10 હજારના દંડ સામે 
હાઈકોર્ટે દુષ્કર્મનો ગુનો રદ કરી જેતપુરના યુવાનને છેડતીના 
કેઈસમાં 1 વર્ષની સજા અને રૂ. 2 હજાર દંડ ફટકાર્યો !!
જો કે હાઈકોર્ટમાં અપીલની સુનાવણી થઇ ત્યાં સુધીમાં અજય મકવાણાએ સવા વર્ષ જેવી જેલ સજા ભોગવી લીધી 
હોય, માત્ર  રૂ. 2000 દંડ કરી છોડી મુકવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ..જેતપુર-અમદાવાદના વકીલોને સફળતા 
(કશ્યપ જોશી ) જેતપુર તા.3
આજથી ત્રણેક વર્ષ પહેલા જેતપુરના યુવાનને, જેતપુરની સેશન્સ કોર્ટે દુષ્કર્મના તહોમત સબબ ચાર વર્ષની જેલ અને રૂ.10 હજારનો દંડ ફટકારેલ તેની સામે કરાયેલ અપીલની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મના ગુનાને રદ કરી, માત્ર છેડતીના ગુનામાં અજય વજુ મકવાણા નામના યુવાનને  વર્ષની કેદ અને રૂ. 2000 નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળે છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં રહેતા અજય વજુ મકવાણા-કોળીએ તેમની બાજુમાં રહેતી એક પરિણીતા ઉપર દુષ્કર્મનો પ્રયાશ કરતા, આ મહિલાએ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે અજય સામે આઈપીસી કલમ 376, 354, 323, 452 અને 506(2) હેઠળ ગુનો નોંધ્યો હતો. દરમિયાન સાહેદોના નિવેદનો, મેડીકલ પુરાવો અને જરૂરી દસ્તાવેજો સાથે રજુ થયેલા ચાર્જશીટને ધ્યાને લઇ જેતપુરની સેશન્સ કોર્ટે અજયને 376(દુષ્કર્મ)માં દોષિત માની 4 વર્ષની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો.
બીજીબાજુ જેતપુરના ધારાશાસ્ત્રીઓ સનત મહેતા, દેવયાની મહેતા, સિકંદર લુલાનીયા તેમજ અમદાવાદના ડી.ડી.વ્યાસ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં 199/15 દાખલ કરેલી અપીલની સુનાવણીમાં હાઈકોર્ટે દુષ્કર્મની કલમ 376 પુરવાર થતી ના હોય, 376 માં જેતપુરની સેશન્સ કોર્ટે કરેલી સજામાથી મુક્ત કરી કલમ 354(છેડતી)  હેઠળ 1 વર્ષની સજા જાહેર કરી રૂ.2000 નો દંડ ફટકારેલ.
પરંતુ આરોપી અજય મકવાણાએ જાહેર કરાયેલ સજા ભોગવી લીધી હોય આરોપીને માત્ર રૂ.2000 નો દંડ કરી છોડી મુકવાનો હાઈકોર્ટે આદેશ કરેલ હતો. જેતપુરના વકીલ સનત મહેતાએ 376 જેવી કલમની ગંભીરતા સામેં આ ચુકાદો સીમાચિન્હરૂપ અને સમાજમાં રાહ દર્શાવનારો દર્શાવ્યો હતો.
કશ્યપ જે.જોશી જેતપુર-જેતલસર-9974262812

રૂ.75873/-નું અધધ બીલ ફટકારનાર તંત્રનો કાન આમળતા વીજબીલ રૂ.1583/- નું બનાવી દીધું !!

જેતપુરના આરટીઆઈ એક્ટિવિસ્ટ યોગેન્દ્રસિંહ ગોહિલ ગરીબ અપાહિજ દેવીપુજકની વહારે !!
વીજમીટર ફોલ્ટી ગણી રૂ.75873/-નું અધધ બીલ ફટકારનાર
તંત્રનો કાન આમળતા વીજબીલ રૂ.1583/- નું બનાવી દીધું !!

હાલતા ચાલતા વીજતંત્ર અનેકને મસમોટા બીલ ઠપકારી દે છે, પણ કોઈ વિરોધ કે દલીલો ના કરતુ હોય તંત્ર
ફાવી જતું હોવાનો ગોહિલબાપુનો આક્ષેપ : અપાહિજ દેવીપુજકે તો સેવાભાવી યુવાનને ગરીબોના બેલી ગણ્યા !

(કશ્યપ જોશી દ્વારા ) જેતલસર(જેતપુર) તા.3
જેતપુરના એક અત્યંત ગરીબ અને અપાહિજ અવસ્થામાં જીવન ગુજારતા એક દેવીપુજક વૃદ્ધને વીજ તંત્રએ રૂપિયા 75873-00 નું બીલ ફટકારી વસુલવા દાદાગીરીભર્યું વર્તન કર્યાની ગંધ પારખી ગયેલા સેવાભાવી અને અનન્ય આરટીઆઈ એક્ટિવિસ્ટ યોગેન્દ્રસિંહ ગોહિલે અરજદાર વાદીના પ્રતિનિધિ બની વીજતંત્રનો કહેવાય છે કે કાન આમળતા તંત્રએ આ વીજબીલ રૂપિયા
1583-00 નું બનાવી દેતા ધોળે દહાડે તારા દેખી ગયેલા વૃદ્ધ દેવીપુજક વીજકનેક્શનધારકના શ્વાસ હેઠો બેઠો હતો.
આ બાબતે મળી વિગતો મુજબ જેતપુરના ફૂલવાડી રોડ પર આવેલ ઉધી શેરીમાં રહેતા સોલંકી પરસોત્તમભાઈ કાળાભાઈ દેવીપુજકને (વીજ મીટર ગ્રાહક નંબર 33204/00942/0 - તેમનાભાઈ રવજીભાઈ કાળાભાઈ સોલંકીના નામે છે) વીજ મીટરમાં 10403 યુનિટનું, માહે ઓગષ્ટ-સપ્ટેમ્બર-2014 નું રૂપિયા 75873-00 નું બીલ ફટકારતા અપાહિજ દેવીપુજક રવજીભાઈના તો હોશકોશ ઉડી ગયા હતા.
બીજીબાજુ અધ્ધર શ્વાસે શહેરના સેવાભાવી અને આરટીઆઈ એક્ટિવિટીસમાં પ્રખ્યાત બનેલા યોગેન્દ્રસિંહ ગોહિલને મળી પોતાને વીજ તંત્રે ખોટું અને મોટું વીજ બીલ આપ્યાની વિગતો આપતા ગોહિલબાપુએ આ મામલો હાથમાં લીધો હતો. પહેલાતો આ સેવાભાવી યુવાને મોટી રકમના બીલ સબબ જાણ કર્યા વગર વીજ તંત્રે કાપી નાખેલા વીજ જોડાણને પૂર્વવત કરાવી રાજકોટ સ્થિત ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો સહારો લીધો હતો.
અહી પણ ઉપસ્થિત વીજ તંત્રના બાબુઓએ એક જ વાત દોહરાવી હતી કે તમારા(રવજીભાઈના વીજ મીટરમાં)મીટરમાં 10402 યુનિટ વપરાયેલા હોય તમારે આ બીલ તો ભરવુંજ પડશે, તંત્ર બીલનો એક પૈસો માફ નહિ કરે, રકમ ચુકવવા હપ્તા કરી દેશે પણ બીલ તો ભરવુંજ પડશે તેવી વાત દોહરાવતા ત્યાં અરજદાર વાદીના પ્રતિનિધિ તરીકે હાજર યોગેન્દ્રસિહે દલીલોનો મારો ચલાવતા વીજ અધિકારીઓને પરસેવો વળી ગયો હતો.
બાપુએ જણાવેલ કે એકબાજુ વીજ તંત્રની જેતપુર સ્થિત લેબો.ના કાર્યવાહકો રવજીભાઈના વીજ મીટરનો ઓકે રીપોર્ટ આપે છે છતાં વીજબીલમાં ફોલ્ટીનો એફ શા માટે દર્શાવાયો છે ? આ મીટરને વડોદરા ચેકિંગ માટે મોકલાયું તો ત્યાંથી પણ ઓકે થઈને આવ્યું, એટલુજ નહિ વીજ મીટરમાં કોઈ યાંત્રિક ક્ષતિ સર્જાઈ જતા આપમેળે રીડીંગ ચડી જતા મોટું બીલ બની ગયાનો તંત્રએ એકરાર કર્યો હતો..

બોક્સ: 15 વર્ષના બિલનો રેકોર્ડ હોવાનો તંત્રનો ખોટો દાવો !!
જેતલસર (જેતપુર): ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્રમાં બેઠેલા જેતપુર વીજકંપનીના જવાબદાર અધિકારીઓએ મોટું બીલ મેળવનાર વૃદ્ધ દેવીપુજક રવજીભાઈને રીતસરના ધમકાવી અમોએ તમારા છેલ્લા 15 વર્ષના વીજબિલોનો રેકોર્ડ જોયો છે, તમોને બરબરાજ બીલ આપ્યું છે, વીજકંપની તમારી પાસેથી કોઈ ખોટી વસુલાત નથી કરતી તેવી વાતો દોહરાવતા ત્યાં ઉપસ્થિત સેવાભાવી બાપુએ કહેલ સાહેબ સને 2009 માં રવજીભાઈએ વીજ કનેક્શન લીધું છે, તમે 15 વર્ષના રેકોર્ડના બણગાં કા ફૂંકો ? ત્યારે ઉપસ્થિત સૌની બોલતી બંધ થઇ ગઈ હતી !

બોક્સ: માત્ર બે મહિનામાં રીડીંગ વધ્યા છતાં તંત્રની આંખ નાં ઉઘાડી !!
જેતલસર(જેતપુર): અરજદારના પ્રતિનિધિ યોગેન્દ્રસિંહ ગોહિલે જણાવેલ કે માહે જુન જુલાઈ દરમિયાન 110 યુનીટનો રાવજીભાઈને વપરાશ કર્યો હતો. અને ઓગસ્ટ-સપ્ટેમાં 10402 યુનીટનો વપરાશ વીજ મીટર બતાવતું હોય, આ વાતની તપાસ કરવાને બદલે માસ મોટું વીજ બીલ ફટકારી તંત્રે રીતસરનો અન્યાય કરવા હાલી નીકળ્યું હતું, આવા તો કેટ કેટલા લોકોને નાની મોટી રકમના વીજબીલો વીજ તંત્ર ધાબડતું આવ્યું છે, પ્રવર્તમાન સમયમાં કોઈની પાસે સમય નથી, અથવા તો કોઈ માથાકૂટ કરવા માંગતું ના હોય ઘણી વખત આ સરકારી તંત્ર વીજબીલો વસુલવા ફાવી જતું હોય તેવી વાત કહેવી અનુચિત નથી જ ! આ તકે જાગો ગ્રાહક જાગો નો અનુરોધ કરી વીજકંપની બાબતે કોઈ પણ કાઈ સમસ્યા હોય તો તેમનો 9898725297 પર સંપર્ક સાધવા જણાવ્યું છે.

બોક્સ: ગ્રાહક તકરાર નિવારણ ફોરમે શું કહ્યું ??
જેતલસર(જેતપુર): સદર કેઈસમાં અરજદારને અપાયેલ માહે ઓગસ્ટ-સપ્ટે.-2014 નું 10402 યુનીટનું વીજબીલ 10402 યુનિટને બદલે 276 યુનિટની ગણતરી મુજબ રીવાઈજ કરી રૂ.1583-08 કરી અરજદારને ફોરમની જાણકારી હેઠળ લેખિત પત્રના રૂપમાં આપવાનો પીજીવીસીએલ પક્ષકારને આદેશ આપવામાં આવે છે.

બિડાણ : વૃદ્ધ રવજીભાઈનો ફોટો અને સેવાભાવી યોગેન્દ્રસિંહ નો ફોટો મોકલેલ છે.
તસ્વીર : કશ્યપ જોશી જેતલસર(જેતપુર)



જેતપુરના આરટીઆઈ એક્ટિવિસ્ટ યોગેન્દ્રસિંહ ગોહિલ ગરીબ અપાહિજ દેવીપુજકની વહારે !!
વીજમીટર ફોલ્ટી ગણી રૂ.75873/-નું અધધ બીલ ફટકારનાર 
તંત્રનો કાન આમળતા વીજબીલ રૂ.1583/- નું બનાવી દીધું !!
હાલતા ચાલતા વીજતંત્ર અનેકને મસમોટા બીલ ઠપકારી દે છે, પણ કોઈ વિરોધ કે દલીલો ના કરતુ હોય તંત્ર 
ફાવી જતું હોવાનો ગોહિલબાપુનો આક્ષેપ : અપાહિજ દેવીપુજકે તો સેવાભાવી યુવાનને ગરીબોના બેલી ગણ્યા !
(કશ્યપ જોશી દ્વારા ) જેતલસર(જેતપુર) તા.3
જેતપુરના એક અત્યંત ગરીબ અને અપાહિજ અવસ્થામાં જીવન ગુજારતા એક દેવીપુજક વૃદ્ધને વીજ તંત્રએ રૂપિયા 75873-00 નું બીલ ફટકારી વસુલવા દાદાગીરીભર્યું વર્તન કર્યાની  ગંધ પારખી ગયેલા સેવાભાવી અને અનન્ય આરટીઆઈ એક્ટિવિસ્ટ યોગેન્દ્રસિંહ ગોહિલે અરજદાર વાદીના પ્રતિનિધિ બની વીજતંત્રનો કહેવાય છે કે કાન આમળતા તંત્રએ આ વીજબીલ રૂપિયા 
1583-00 નું બનાવી દેતા ધોળે દહાડે તારા દેખી ગયેલા વૃદ્ધ દેવીપુજક વીજકનેક્શનધારકના શ્વાસ હેઠો બેઠો હતો.
આ બાબતે મળી વિગતો મુજબ જેતપુરના ફૂલવાડી રોડ પર આવેલ ઉધી શેરીમાં રહેતા સોલંકી પરસોત્તમભાઈ કાળાભાઈ દેવીપુજકને (વીજ મીટર ગ્રાહક નંબર 33204/00942/0 - તેમનાભાઈ રવજીભાઈ કાળાભાઈ સોલંકીના નામે છે) વીજ મીટરમાં 10403 યુનિટનું, માહે ઓગષ્ટ-સપ્ટેમ્બર-2014 નું રૂપિયા 75873-00 નું બીલ ફટકારતા અપાહિજ દેવીપુજક રવજીભાઈના તો હોશકોશ ઉડી ગયા હતા. 
બીજીબાજુ અધ્ધર  શ્વાસે શહેરના સેવાભાવી અને આરટીઆઈ એક્ટિવિટીસમાં પ્રખ્યાત બનેલા યોગેન્દ્રસિંહ ગોહિલને મળી પોતાને વીજ તંત્રે ખોટું અને મોટું વીજ બીલ આપ્યાની વિગતો આપતા ગોહિલબાપુએ આ મામલો હાથમાં લીધો હતો. પહેલાતો આ સેવાભાવી યુવાને મોટી રકમના બીલ સબબ જાણ કર્યા વગર વીજ તંત્રે કાપી નાખેલા વીજ જોડાણને પૂર્વવત કરાવી રાજકોટ સ્થિત ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો સહારો લીધો હતો.
અહી પણ ઉપસ્થિત વીજ તંત્રના બાબુઓએ એક જ વાત દોહરાવી હતી કે તમારા(રવજીભાઈના વીજ મીટરમાં)મીટરમાં 10402 યુનિટ વપરાયેલા હોય તમારે આ બીલ તો ભરવુંજ પડશે, તંત્ર બીલનો એક પૈસો માફ નહિ કરે, રકમ ચુકવવા હપ્તા કરી દેશે પણ બીલ તો ભરવુંજ પડશે તેવી વાત દોહરાવતા ત્યાં અરજદાર વાદીના પ્રતિનિધિ તરીકે હાજર યોગેન્દ્રસિહે દલીલોનો મારો ચલાવતા વીજ અધિકારીઓને પરસેવો વળી ગયો હતો.
બાપુએ જણાવેલ કે એકબાજુ વીજ તંત્રની જેતપુર સ્થિત લેબો.ના કાર્યવાહકો રવજીભાઈના વીજ મીટરનો ઓકે રીપોર્ટ આપે છે છતાં વીજબીલમાં ફોલ્ટીનો એફ શા માટે દર્શાવાયો છે ? આ મીટરને વડોદરા ચેકિંગ માટે મોકલાયું તો ત્યાંથી પણ ઓકે થઈને આવ્યું, એટલુજ નહિ વીજ મીટરમાં કોઈ યાંત્રિક ક્ષતિ સર્જાઈ જતા આપમેળે રીડીંગ ચડી જતા મોટું બીલ બની ગયાનો તંત્રએ એકરાર કર્યો હતો..
બોક્સ: 15 વર્ષના બિલનો રેકોર્ડ હોવાનો તંત્રનો ખોટો દાવો !!
જેતલસર (જેતપુર): ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્રમાં બેઠેલા જેતપુર વીજકંપનીના જવાબદાર અધિકારીઓએ મોટું બીલ મેળવનાર વૃદ્ધ દેવીપુજક રવજીભાઈને રીતસરના ધમકાવી અમોએ તમારા છેલ્લા 15 વર્ષના વીજબિલોનો રેકોર્ડ જોયો છે, તમોને બરબરાજ બીલ આપ્યું છે, વીજકંપની તમારી પાસેથી કોઈ ખોટી વસુલાત નથી કરતી તેવી વાતો દોહરાવતા ત્યાં ઉપસ્થિત સેવાભાવી બાપુએ કહેલ સાહેબ સને 2009 માં રવજીભાઈએ વીજ કનેક્શન લીધું છે, તમે 15 વર્ષના રેકોર્ડના બણગાં કા ફૂંકો ? ત્યારે ઉપસ્થિત સૌની બોલતી બંધ થઇ ગઈ હતી !
બોક્સ: માત્ર બે મહિનામાં રીડીંગ વધ્યા છતાં તંત્રની આંખ નાં ઉઘાડી !!
જેતલસર(જેતપુર): અરજદારના પ્રતિનિધિ યોગેન્દ્રસિંહ ગોહિલે જણાવેલ કે માહે જુન જુલાઈ દરમિયાન 110 યુનીટનો રાવજીભાઈને વપરાશ કર્યો હતો. અને ઓગસ્ટ-સપ્ટેમાં 10402 યુનીટનો વપરાશ વીજ મીટર બતાવતું હોય, આ વાતની તપાસ કરવાને બદલે માસ મોટું વીજ બીલ ફટકારી તંત્રે રીતસરનો અન્યાય કરવા હાલી નીકળ્યું હતું, આવા તો કેટ કેટલા લોકોને નાની મોટી રકમના વીજબીલો વીજ તંત્ર ધાબડતું આવ્યું છે, પ્રવર્તમાન સમયમાં કોઈની પાસે સમય નથી, અથવા તો કોઈ માથાકૂટ કરવા માંગતું ના હોય ઘણી વખત આ સરકારી તંત્ર વીજબીલો વસુલવા ફાવી જતું હોય તેવી વાત કહેવી અનુચિત નથી જ ! આ તકે જાગો ગ્રાહક જાગો નો અનુરોધ કરી વીજકંપની બાબતે કોઈ પણ કાઈ સમસ્યા હોય તો તેમનો 9898725297 પર સંપર્ક સાધવા જણાવ્યું છે.
બોક્સ: ગ્રાહક તકરાર નિવારણ ફોરમે શું કહ્યું ??
જેતલસર(જેતપુર): સદર કેઈસમાં અરજદારને અપાયેલ માહે ઓગસ્ટ-સપ્ટે.-2014 નું 10402 યુનીટનું વીજબીલ 10402 યુનિટને બદલે 276 યુનિટની ગણતરી મુજબ રીવાઈજ કરી રૂ.1583-08 કરી અરજદારને ફોરમની જાણકારી હેઠળ લેખિત પત્રના રૂપમાં આપવાનો પીજીવીસીએલ પક્ષકારને આદેશ આપવામાં આવે છે.

બિડાણ : વૃદ્ધ રવજીભાઈનો ફોટો  અને સેવાભાવી યોગેન્દ્રસિંહ નો ફોટો  મોકલેલ છે.
તસ્વીર : કશ્યપ જોશી જેતલસર(જેતપુર)