બ્રહ્મસમાજ જેતપુરનું ગૌરવ
જેતપુરના કાજલબેન જાનીએ સંસ્કૃત વિષયમાં પીએચડી કર્યું
જેતલસર(જેતપુર) તા.12
સાવરકુંડલા નિવાસી છેલશંકરભાઈ ભવાનીશંકરભાઈ જોશીના પુત્રી, જેતપુરના જેસુખ્લાલ વજેશંકરભાઈ જાનીના પુત્રવધુ કાજલબેન પીયુશભાઇ જાની(જેતપુર તાલુકાના ઇન્ચાર્જ ટીપીઈઓ (તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી) એ " ભાનુંદત્તની શૃંગાર વિભાવનાના સંદર્ભમાં અશ્વઘોષ અને કાલિદાસના મહાકાવ્યો-એક તુલનાત્મક અધ્યયન " સંસ્કૃત વિષયમાં ડૉ. મીનાક્ષીબેન ભટ્ટના માર્ગદર્શન તળે તૈયાર કરેલ મહાનિબંધને પીએચડીની પદવી માટે રજુ કરેલ. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ માન્યતા આપતા જેતપુર તેમજ સાવરકુંડલા બ્રહ્મસમાજનું ગૌરવ વધ્યું છે.
કાજલબેન અમારા રિલેટીવ્જ હોય, અનુકુળતાએ આ મેટર લેવા વિનંતી છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812
આ સાથે કાજલબેનનો ફોટો પણ મોકલેલ છે.


