ભરૂચ
નારાયણ વિદ્યાલયના આચાર્યશ્રી ર્ડા. ભગુભાઇ આઇ. પ્રજાપતિને ગ્લોશબલ
એચીવર્સ ફાઉન્ડેિશન દિલ્હીો ધ્વાસરા ભારતના જુદા જુદા રાજ્યોશના હેલ્થન
અને શિક્ષણ વિભાગના મહાનુભાવો સાથે રશિયાના યુઝબેકિસ્તાહન દેશમાં
તાસ્કંભદની મુલાકાત લીધી હતી ત્યાં એશિયા પેસિફિક ઇન્ટિરનેશનલ એવોર્ડથી
આચાર્યશ્રી ર્ડા. ભગુભાઇ આઇ. પ્રજાપતિનું સન્મા ન કરવામાં આવ્યુંિ હતું.
જેનાથી શાળાનું, જિલ્લાનું અને રાજ્ય નું ગૌરવ વધાર્યું છે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 11 જૂન, 2012
ગેરકાયદેસર માંસ મટનનું વેચાણ કરનારાઓ વિરૂદ્ધ સૂરત મહાનગર પાલિકાએ ઝુંબેશ હાથધરીઃ
સૂરતઃ
સૂરત મહાનગર પાલિકાના દ્વારા તા. ૮મીના રોજ સેન્ટ્ર લ ઝોન વિસ્તા રનીની
પટની કોલોની, ખજુરાવાડી, કોળીવાડ, મુસીબતપુરા, વેડદરવાજા, રામપુરા(ટુંકી)
સૈયદપુરા માર્કેટ, ઝાંપાબજાર, અકબર સઈદનો ટેકરો, નવસૈયદનો ટેકરો,
સગરામપુરા મૌલવી સ્ટ્રીોટ,નવસારી બજાર,નાનપુરા વિસ્તારરમાં આરોગ્યઈ
વિભાગની ટીમ મારફતે આકસ્મિકત ચેકિંગ હાથધરી ગેરકાયદેસર માંસ અને મટનનું
વેચાણ કરતાં વ્યોક્તિ ઓ/સંસ્થાતઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસ દરમિયાન વગર લાયસન્સેન ગેરકાયદેસર માંસ/મટનનું વેચાણ કરતા ૩૮
વ્યેક્તિાઓ વિરૂદ્ધ મ્યુ.. કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે જ્યાારે ૪૭
વ્યવક્તિાઓને નોટીસ તથા ૫૦ વ્ય ક્તિ ઓ પાસેથી રૂા. ૯,૨૦૦ વહીવટી ચાર્જ
વસુલાવામાં આવ્યાય છે. જ્યાેરે કુલ ૪૫ કિલો મટનનો નાશ કરવામાં આવ્યો છે.
વગર લાયસન્સે મરઘીનું વેચાણ કરતી રોનક ચીકન સેન્ટ.ર, રામપુરા રામબાગ તથા
રામબાગ પાસે લારી પર મરઘીના માસનું વેચાણ કરતી લારી તથા જાહેરમાં ઈંડાનું
વગર લાયસન્સેે વેચાણ કરતી ૩ લારીઓ બંધ કરાવવામાં આવી છે.
સૂરત મહાનગર પાલિકાના દ્વારા તા. ૮મીના રોજ સેન્ટ્ર લ ઝોન વિસ્તા રનીની
પટની કોલોની, ખજુરાવાડી, કોળીવાડ, મુસીબતપુરા, વેડદરવાજા, રામપુરા(ટુંકી)
સૈયદપુરા માર્કેટ, ઝાંપાબજાર, અકબર સઈદનો ટેકરો, નવસૈયદનો ટેકરો,
સગરામપુરા મૌલવી સ્ટ્રીોટ,નવસારી બજાર,નાનપુરા વિસ્તારરમાં આરોગ્યઈ
વિભાગની ટીમ મારફતે આકસ્મિકત ચેકિંગ હાથધરી ગેરકાયદેસર માંસ અને મટનનું
વેચાણ કરતાં વ્યોક્તિ ઓ/સંસ્થાતઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસ દરમિયાન વગર લાયસન્સેન ગેરકાયદેસર માંસ/મટનનું વેચાણ કરતા ૩૮
વ્યેક્તિાઓ વિરૂદ્ધ મ્યુ.. કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે જ્યાારે ૪૭
વ્યવક્તિાઓને નોટીસ તથા ૫૦ વ્ય ક્તિ ઓ પાસેથી રૂા. ૯,૨૦૦ વહીવટી ચાર્જ
વસુલાવામાં આવ્યાય છે. જ્યાેરે કુલ ૪૫ કિલો મટનનો નાશ કરવામાં આવ્યો છે.
વગર લાયસન્સે મરઘીનું વેચાણ કરતી રોનક ચીકન સેન્ટ.ર, રામપુરા રામબાગ તથા
રામબાગ પાસે લારી પર મરઘીના માસનું વેચાણ કરતી લારી તથા જાહેરમાં ઈંડાનું
વગર લાયસન્સેે વેચાણ કરતી ૩ લારીઓ બંધ કરાવવામાં આવી છે.
નવા સ્થનળે રહેવા ગયા હોય એવા મતદાતાઓ હેલ્પ લાઈન પર સંપર્ક સાધેઃ
સૂરતઃ
મતદાર જાગૃતિ અભિયાનમાં કોઈપણ મતદાતા વંચિત ન રહી જાય તે માટેના તંત્ર
દ્વારા કરવામાં આવતા વેગવંતા પ્રયાસોના ભાગરૂપે સૂરત જિલ્લામાં ચૂંટણી
વિભાગે હેલ્પાલાઇન શરૂ કરી છે. જે અન્વપયે શહેરમાં નવા વિસ્તાારોમાં
થયેલા બાંધકામો, નવી વસાહતો, સોસાયટીઓ, એપાર્ટમેન્ટોતમાં રહેતા મતદારોના
નામ છુટી ગયા હોય તો તેઓ (૦૨૬૧)૨૪૬૪૬૧૦ના હેલ્પંલાઈન નંબર પરથી પોતાનું
મતદાન વિભાગનું નામ, એપાર્ટમેન્ટર હોય તો તેનું નામ, સરનામું, સોસાયટીની
તમામ વિગતો લખાવી શકશે. જેથી ચૂંટણી વિભાગ દ્વારા મળેલી ફરિયાદને
તાત્કાનલિક સંબધિત વિભાગના મદદનીશ નોંધણી અધિકારીને જણાવીને જે તે
વિસ્તાભરના મતદારોના નામ નોંધાય તે માટે સૂચના આપવામાં આવશે. જેથી આવા
નવા વિકસેલા વિસ્તાેરોમાં રહેતા મતદારોના નામ નોંધવામાં આવશે. આવા
વિસ્તાદરના મતદાતાઓના નામો નોંધાયા વગરના રહી ગયા હોય તો જાગૃત નાગરિકો
ફોન દ્વારા પણ જે તે વિસ્તાઓરની વિગતો આપી શકશે.
મતદાર જાગૃતિ અભિયાનમાં કોઈપણ મતદાતા વંચિત ન રહી જાય તે માટેના તંત્ર
દ્વારા કરવામાં આવતા વેગવંતા પ્રયાસોના ભાગરૂપે સૂરત જિલ્લામાં ચૂંટણી
વિભાગે હેલ્પાલાઇન શરૂ કરી છે. જે અન્વપયે શહેરમાં નવા વિસ્તાારોમાં
થયેલા બાંધકામો, નવી વસાહતો, સોસાયટીઓ, એપાર્ટમેન્ટોતમાં રહેતા મતદારોના
નામ છુટી ગયા હોય તો તેઓ (૦૨૬૧)૨૪૬૪૬૧૦ના હેલ્પંલાઈન નંબર પરથી પોતાનું
મતદાન વિભાગનું નામ, એપાર્ટમેન્ટર હોય તો તેનું નામ, સરનામું, સોસાયટીની
તમામ વિગતો લખાવી શકશે. જેથી ચૂંટણી વિભાગ દ્વારા મળેલી ફરિયાદને
તાત્કાનલિક સંબધિત વિભાગના મદદનીશ નોંધણી અધિકારીને જણાવીને જે તે
વિસ્તાભરના મતદારોના નામ નોંધાય તે માટે સૂચના આપવામાં આવશે. જેથી આવા
નવા વિકસેલા વિસ્તાેરોમાં રહેતા મતદારોના નામ નોંધવામાં આવશે. આવા
વિસ્તાદરના મતદાતાઓના નામો નોંધાયા વગરના રહી ગયા હોય તો જાગૃત નાગરિકો
ફોન દ્વારા પણ જે તે વિસ્તાઓરની વિગતો આપી શકશે.
ઉંદરથી પાકોને થતા નુક્શાધનને અટકાવવા અભિયાન શરૂ કરાયું: ઉંદરના જીવંત દરોનું સર્વે કરી ઝેરી પ્રલોભિકા મુકવામાં આવીઃ
સૂરતઃ સોમવારઃ- ખેતીના પાકોમાં ઉંદરથી થતાં નુક્શાઃનને અટકાવવા માટે સૂરત
જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા અને સૂરત જિલ્લાની તમામ સુગર ફેક્ટ્રીના
સંયુક્તા ઉપક્રમે રાષ્ટ્રિાય કૃષિ વિકાસ યોજના હેઠળ એક ખાસ ઝુંબેશ હાથ
ધરવામાં આવી છે. જેના ભાગ રૂપે સૂરત જિલ્લાના તમામ ગામમાં ઉંદરના જીવંત
દરોનું સર્વે કરી નક્કી થયેલા જીવંત દરોમાં ઉંદરના નાશ માટે ઝેરી
પ્રલોભિકા મુકવાની કામગીરી હાલમાં જ તા. ૧લીથી શરૂ કરવામાં આવી હતી. ઉંદર
નિયંત્રણની કામગીરી ઝુંબેશ સ્વહરૂપે સૌપ્રથમ વાર હાથ ધરવામાં આવેલી
કાર્યવાહીને કારણે ખેતી પાકોને થતું નુક્શામન અટકાવવાનો ઉમદા પ્રયાસ
સરકાર દ્વારા હાથ ધરી ખેતી પાકોમાં ઉંદરથી થતું નુક્શાેન અટકાવી ખેતી
ઉત્પાનદન વધારવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યોી છે.
જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા અને સૂરત જિલ્લાની તમામ સુગર ફેક્ટ્રીના
સંયુક્તા ઉપક્રમે રાષ્ટ્રિાય કૃષિ વિકાસ યોજના હેઠળ એક ખાસ ઝુંબેશ હાથ
ધરવામાં આવી છે. જેના ભાગ રૂપે સૂરત જિલ્લાના તમામ ગામમાં ઉંદરના જીવંત
દરોનું સર્વે કરી નક્કી થયેલા જીવંત દરોમાં ઉંદરના નાશ માટે ઝેરી
પ્રલોભિકા મુકવાની કામગીરી હાલમાં જ તા. ૧લીથી શરૂ કરવામાં આવી હતી. ઉંદર
નિયંત્રણની કામગીરી ઝુંબેશ સ્વહરૂપે સૌપ્રથમ વાર હાથ ધરવામાં આવેલી
કાર્યવાહીને કારણે ખેતી પાકોને થતું નુક્શામન અટકાવવાનો ઉમદા પ્રયાસ
સરકાર દ્વારા હાથ ધરી ખેતી પાકોમાં ઉંદરથી થતું નુક્શાેન અટકાવી ખેતી
ઉત્પાનદન વધારવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યોી છે.
મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા બાહોશ પોલીસકર્મીઓનું સન્માઓન કરાયું: શહિદ વીરો, રાષ્ટ્રાપતિ એવોર્ડ વિજેતા અને નિવૃત કર્મચારીઓનું સન્મા ન કરાયું: પોલીસ વિભાગ સમાજ પાસે સન્મા્ન અને સ્વાવભિમાનની અપેક્ષા રાખે છેઃ ગૃહ રાજ્યમંત્રી
સૂરતઃ
રાજ્ય્ની પ્રજાના જાન-માલના રક્ષણાર્થે આપણા પોલીસ જવાનો પોતાની
અનુકૂળતા- પ્રતિકૂળતાની પરવાહ કર્યા વગર સમાજલક્ષી પોતાની ફરજ નિષ્ઠા્થી
અદા કરે છે, ત્યાારે પોલીસ જવાનો પ્રત્યેસ સમાજને આદર થવો જોઈએ અને તેમની
સારી કામગીરીને ચોક્કસ બિરદાવવી જોઇએ તેમ રાજ્યરના ગૃહ રાજ્ય મંત્રીશ્રી
પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં ફરજ દરમિયાન શહીદ થયેલા શહીદ વીરોના પરિવારજનો,
રાષ્ટ્રવપતિ એવોર્ડ વિજેતા બાહોશ પોલીસ જવાનો અને નિવૃત અધિકારીઓ અને
કર્મચારીઓનો સન્માજન સમારોહ ગઇકાલે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા સૂરત
ખાતે યોજાયો હતો. જેમાં ઉદ્ઘાટક તરીકે ગૃહ રાજ્યઅમંત્રીશ્રી પ્રફુલભાઈ
પટેલ અને અધ્યમક્ષસ્થાતને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના
કુલપતિશ્રી દક્ષેશભાઈ ઠાકર ઉપસ્થિનત રહ્યાં હતાં.
શિસ્તિબધ્ધહ દળ એવા પોલીસ દળના મુખિયા બનવાનું મને સદ્ભાગ્યલ મળ્યું છે
અને આ વિભાગ સમાજ પાસે સન્માધન અને સ્વાોભિમાનની અપેક્ષા રાખે છે ત્યારરે
સમાજમાં પોલીસકર્મીઓ માટે ઘૃણા શબ્દભ ભૂતકાલીન બની જાય તે ઇચ્છનનીય છે
તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું છે.
મુખ્યલમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આ વિભાગને સુદ્રઢ કરવા નિષ્ઠા
પૂર્વકના સબળ પ્રયાસો કર્યા છે. જેના ભાગરૂપે છેલ્લા પાંચવર્ષમાં ૨૬ હજાર
પોલીસ કર્મીઓની ભરતી કરાઈ છે. આ ઉપરાંત અતિ આધુનિક હથિયારો બુલેટપ્રુફ
જેકેટ સહિત પોલીસ કર્મીઓને શ્રેષ્ઠી તાલીમ આપતા રાજ્યરમાં શાંતિ- સલામતી
માટે રાજ્યર સરકારે તમામ પ્રયાસો કર્યા છે. તેમ પણ ગૃહરાજ્યા મંત્રીશ્રી
પ્રફુલભાઈ પટેલ જણાવ્યું હતું.
ભૂતકાળની સરખામણીએ છેલ્લા દશકામાં રાજ્યામાં શાંતિ-સલામતિ અને સુરક્ષાના
અહેસાસની અનુભૂતિ સૌને થઇ છે અને તેના શ્રેયમાં પોલીસકર્મીઓના પણ
મહત્વંના યોગદાનની તેમણે જાહેરમાં સરાહના કરી આ કાર્યક્રમના પ્રણેતા
સાંસદશ્રી સી.આર.પાટીલ અને આયોજક મોદી સમર્થક મહિલા મંડળને અભિનંદન
આપ્યા્ હતા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. દક્ષેશ ઠાકરે
કાર્યક્રમમાં અધ્યાક્ષસ્થાિનેથી પોલીસકર્મીઓ દેશની આંતરિક રક્ષા-સેવાનું
ખૂબ મહત્વાનું કાર્ય કરે છે. ત્યાયરે સમાજે તેમને બિરદાવવામાં અને ટીકા
કરવામાંથી બહાર આવવાની આવશ્ય-કતા ઉપર ભાર મુક્યોષ હતો.
રાષ્ટ્રાને આઝાદ કરવામાં ખાદીનું યોગદાન અનેરૂ રહ્યું છે ત્યાુરે દેશની
આઝાદી ટકાવી તેને આબાદ કરવામાં ખાખી રંગનો મુલ્યરવાન ફાળો છે. તેમ જણાવતા
શ્રી ઠાકરે આપણા દેશમાં કોહિનુર સમા પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓ છે
ત્યાફરે તેમને સન્માજનવાનો બિરદાવવાનો સૂરતને મળેલા આ અનેરા અવસર બદલ
ખુશી વ્ય/ક્તચ કરી સન્માેનિતોને અભિનંદન આપ્યાન હતા.
સાંસદશ્રી સી.આર.પાટીલે દેશના સૈનિકોથી પોલીસકર્મીઓનો ફાળો બિલકુલ ઓછો ન
હોવાનો સ્પ ષ્ટર મત વ્યસક્ત. કરતા પોલીસકર્મીઓને પોતાના વર્તનથી સમાજમાં
આદરપાત્ર થાય તેવો વ્યાવહાર કરવાની આવશ્યશકતા વ્યક્તો કરી હતી.
રાષ્ટ્રરપતિ એવોર્ડ મેળવેલા પોલીસકર્મીઓને સમાજમાં પણ સન્મામન મળે તેવો
અજંપો દૂર કરવાના ભાગરૂપે આ કાર્યક્રમ યોજયાનું જણાવતા શ્રી પાટીલે
રાજ્યાના પોલીસકર્મીઓ માટેના સન્માપનનો આ સમારંભની શરૂઆત છે અને સમગ્ર
રાજ્યતમાં આ પ્રકારના કાર્યક્રમો યોજી પોલીસનું મનોબળ વધારવાની નેમ
વ્યીકત કરી હતી.
ગૃહ રાજ્યશમંત્રીશ્રી પ્રફુલભાઈ પટેલને સાંસદશ્રી પાટીલે તેમની એમ.પી.
ગ્રાન્ટીમાંથી રૂા. ૨૫ લાખ પોલીસ કોમ્યુજનિટી હોલ માટે, રૂા. ૨૫ લાખ
સી.સી.ટી.વી કેમેરા અને રૂા. ૧૨ લાખ પુસ્તોકો માટે મળી કુલ રૂા. ૬૨ લાખનો
મંજૂરીપત્ર સુપ્રત કર્યો હતો.
સૂરતના પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થાાએ પોતાના ૨૮ વર્ષના ફરજકાળમાં
દેશમાં આ સર્વપ્રથમ કાર્યક્રમ છે જેમાં પોલીસકર્મીઓનું જાહેર સન્માોન
થયું હોય તેમ જણાવી દેશના અન્યા રાજ્યોક પણ આ અનુકરણીય પહેલને પોતાના
રાજ્યીમાં અનુસરે તેવી લાગણી વ્યજકત કરી હતી.
આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતમાં ફરજ બજાવતા શહિદ થયેલા પોલીસ
પરિવારજનોનું સન્માતન રાષ્ટ્રાપતિ એવોર્ડ મેળવનારા તથા નિવૃત- ફરજયુક્તહ
પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું સન્મા ન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ પ્રારંભે મોદી સમર્થક મહિલા મંડળના પ્રમુખ શ્રીમતિ ઉજ્જવલાબેન
નિકમે સૌને આવકારતા મંડળ દ્વારા કરાતી સમાજલક્ષી પ્રવૃતિઓની ટુંકમાં
વિગતો આપી હતી.
આ કાર્યક્રમમાં ડેપ્યુજટી મેયર શ્રીમતિ વર્ષાબેન રાણા, હાસ્યે કલાકાર
શ્રી સાંઇરામ દવે સહિત નિવૃત અને ફરજયુક્ત્ પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ
તેમના પરિવારજનો સાથે ઉપસ્થિ ત રહ્યાં હતાં.
રાજ્ય્ની પ્રજાના જાન-માલના રક્ષણાર્થે આપણા પોલીસ જવાનો પોતાની
અનુકૂળતા- પ્રતિકૂળતાની પરવાહ કર્યા વગર સમાજલક્ષી પોતાની ફરજ નિષ્ઠા્થી
અદા કરે છે, ત્યાારે પોલીસ જવાનો પ્રત્યેસ સમાજને આદર થવો જોઈએ અને તેમની
સારી કામગીરીને ચોક્કસ બિરદાવવી જોઇએ તેમ રાજ્યરના ગૃહ રાજ્ય મંત્રીશ્રી
પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં ફરજ દરમિયાન શહીદ થયેલા શહીદ વીરોના પરિવારજનો,
રાષ્ટ્રવપતિ એવોર્ડ વિજેતા બાહોશ પોલીસ જવાનો અને નિવૃત અધિકારીઓ અને
કર્મચારીઓનો સન્માજન સમારોહ ગઇકાલે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા સૂરત
ખાતે યોજાયો હતો. જેમાં ઉદ્ઘાટક તરીકે ગૃહ રાજ્યઅમંત્રીશ્રી પ્રફુલભાઈ
પટેલ અને અધ્યમક્ષસ્થાતને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના
કુલપતિશ્રી દક્ષેશભાઈ ઠાકર ઉપસ્થિનત રહ્યાં હતાં.
શિસ્તિબધ્ધહ દળ એવા પોલીસ દળના મુખિયા બનવાનું મને સદ્ભાગ્યલ મળ્યું છે
અને આ વિભાગ સમાજ પાસે સન્માધન અને સ્વાોભિમાનની અપેક્ષા રાખે છે ત્યારરે
સમાજમાં પોલીસકર્મીઓ માટે ઘૃણા શબ્દભ ભૂતકાલીન બની જાય તે ઇચ્છનનીય છે
તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું છે.
મુખ્યલમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આ વિભાગને સુદ્રઢ કરવા નિષ્ઠા
પૂર્વકના સબળ પ્રયાસો કર્યા છે. જેના ભાગરૂપે છેલ્લા પાંચવર્ષમાં ૨૬ હજાર
પોલીસ કર્મીઓની ભરતી કરાઈ છે. આ ઉપરાંત અતિ આધુનિક હથિયારો બુલેટપ્રુફ
જેકેટ સહિત પોલીસ કર્મીઓને શ્રેષ્ઠી તાલીમ આપતા રાજ્યરમાં શાંતિ- સલામતી
માટે રાજ્યર સરકારે તમામ પ્રયાસો કર્યા છે. તેમ પણ ગૃહરાજ્યા મંત્રીશ્રી
પ્રફુલભાઈ પટેલ જણાવ્યું હતું.
ભૂતકાળની સરખામણીએ છેલ્લા દશકામાં રાજ્યામાં શાંતિ-સલામતિ અને સુરક્ષાના
અહેસાસની અનુભૂતિ સૌને થઇ છે અને તેના શ્રેયમાં પોલીસકર્મીઓના પણ
મહત્વંના યોગદાનની તેમણે જાહેરમાં સરાહના કરી આ કાર્યક્રમના પ્રણેતા
સાંસદશ્રી સી.આર.પાટીલ અને આયોજક મોદી સમર્થક મહિલા મંડળને અભિનંદન
આપ્યા્ હતા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. દક્ષેશ ઠાકરે
કાર્યક્રમમાં અધ્યાક્ષસ્થાિનેથી પોલીસકર્મીઓ દેશની આંતરિક રક્ષા-સેવાનું
ખૂબ મહત્વાનું કાર્ય કરે છે. ત્યાયરે સમાજે તેમને બિરદાવવામાં અને ટીકા
કરવામાંથી બહાર આવવાની આવશ્ય-કતા ઉપર ભાર મુક્યોષ હતો.
રાષ્ટ્રાને આઝાદ કરવામાં ખાદીનું યોગદાન અનેરૂ રહ્યું છે ત્યાુરે દેશની
આઝાદી ટકાવી તેને આબાદ કરવામાં ખાખી રંગનો મુલ્યરવાન ફાળો છે. તેમ જણાવતા
શ્રી ઠાકરે આપણા દેશમાં કોહિનુર સમા પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓ છે
ત્યાફરે તેમને સન્માજનવાનો બિરદાવવાનો સૂરતને મળેલા આ અનેરા અવસર બદલ
ખુશી વ્ય/ક્તચ કરી સન્માેનિતોને અભિનંદન આપ્યાન હતા.
સાંસદશ્રી સી.આર.પાટીલે દેશના સૈનિકોથી પોલીસકર્મીઓનો ફાળો બિલકુલ ઓછો ન
હોવાનો સ્પ ષ્ટર મત વ્યસક્ત. કરતા પોલીસકર્મીઓને પોતાના વર્તનથી સમાજમાં
આદરપાત્ર થાય તેવો વ્યાવહાર કરવાની આવશ્યશકતા વ્યક્તો કરી હતી.
રાષ્ટ્રરપતિ એવોર્ડ મેળવેલા પોલીસકર્મીઓને સમાજમાં પણ સન્મામન મળે તેવો
અજંપો દૂર કરવાના ભાગરૂપે આ કાર્યક્રમ યોજયાનું જણાવતા શ્રી પાટીલે
રાજ્યાના પોલીસકર્મીઓ માટેના સન્માપનનો આ સમારંભની શરૂઆત છે અને સમગ્ર
રાજ્યતમાં આ પ્રકારના કાર્યક્રમો યોજી પોલીસનું મનોબળ વધારવાની નેમ
વ્યીકત કરી હતી.
ગૃહ રાજ્યશમંત્રીશ્રી પ્રફુલભાઈ પટેલને સાંસદશ્રી પાટીલે તેમની એમ.પી.
ગ્રાન્ટીમાંથી રૂા. ૨૫ લાખ પોલીસ કોમ્યુજનિટી હોલ માટે, રૂા. ૨૫ લાખ
સી.સી.ટી.વી કેમેરા અને રૂા. ૧૨ લાખ પુસ્તોકો માટે મળી કુલ રૂા. ૬૨ લાખનો
મંજૂરીપત્ર સુપ્રત કર્યો હતો.
સૂરતના પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થાાએ પોતાના ૨૮ વર્ષના ફરજકાળમાં
દેશમાં આ સર્વપ્રથમ કાર્યક્રમ છે જેમાં પોલીસકર્મીઓનું જાહેર સન્માોન
થયું હોય તેમ જણાવી દેશના અન્યા રાજ્યોક પણ આ અનુકરણીય પહેલને પોતાના
રાજ્યીમાં અનુસરે તેવી લાગણી વ્યજકત કરી હતી.
આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતમાં ફરજ બજાવતા શહિદ થયેલા પોલીસ
પરિવારજનોનું સન્માતન રાષ્ટ્રાપતિ એવોર્ડ મેળવનારા તથા નિવૃત- ફરજયુક્તહ
પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું સન્મા ન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ પ્રારંભે મોદી સમર્થક મહિલા મંડળના પ્રમુખ શ્રીમતિ ઉજ્જવલાબેન
નિકમે સૌને આવકારતા મંડળ દ્વારા કરાતી સમાજલક્ષી પ્રવૃતિઓની ટુંકમાં
વિગતો આપી હતી.
આ કાર્યક્રમમાં ડેપ્યુજટી મેયર શ્રીમતિ વર્ષાબેન રાણા, હાસ્યે કલાકાર
શ્રી સાંઇરામ દવે સહિત નિવૃત અને ફરજયુક્ત્ પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ
તેમના પરિવારજનો સાથે ઉપસ્થિ ત રહ્યાં હતાં.
"ગૌચરની જમીન ઉપર કોંગીનું દે ધનાધન" on GUJARATI-ગુજરાતી
GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "ગૌચરની જમીન ઉપર કોંગીનું દે ધનાધન" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by shirish dave:
મહાત્મા ગાંધીના સમયનું ભારતઃ
મહાત્મા ગાંધી ભારતમાં આવ્યા આઝાદીની લડતે ખરું જોર પકડ્યું. તેમણે
આમ-જનતાને લડતમાં સામેલ કરી. આ સમય હતો ૧૯૨...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A141350&xgs=1&xg_source=msg_share_post
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)