સૂરતઃ
રાજ્ય્ની પ્રજાના જાન-માલના રક્ષણાર્થે આપણા પોલીસ જવાનો પોતાની
અનુકૂળતા- પ્રતિકૂળતાની પરવાહ કર્યા વગર સમાજલક્ષી પોતાની ફરજ નિષ્ઠા્થી
અદા કરે છે, ત્યાારે પોલીસ જવાનો પ્રત્યેસ સમાજને આદર થવો જોઈએ અને તેમની
સારી કામગીરીને ચોક્કસ બિરદાવવી જોઇએ તેમ રાજ્યરના ગૃહ રાજ્ય મંત્રીશ્રી
પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં ફરજ દરમિયાન શહીદ થયેલા શહીદ વીરોના પરિવારજનો,
રાષ્ટ્રવપતિ એવોર્ડ વિજેતા બાહોશ પોલીસ જવાનો અને નિવૃત અધિકારીઓ અને
કર્મચારીઓનો સન્માજન સમારોહ ગઇકાલે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા સૂરત
ખાતે યોજાયો હતો. જેમાં ઉદ્ઘાટક તરીકે ગૃહ રાજ્યઅમંત્રીશ્રી પ્રફુલભાઈ
પટેલ અને અધ્યમક્ષસ્થાતને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના
કુલપતિશ્રી દક્ષેશભાઈ ઠાકર ઉપસ્થિનત રહ્યાં હતાં.
શિસ્તિબધ્ધહ દળ એવા પોલીસ દળના મુખિયા બનવાનું મને સદ્ભાગ્યલ મળ્યું છે
અને આ વિભાગ સમાજ પાસે સન્માધન અને સ્વાોભિમાનની અપેક્ષા રાખે છે ત્યારરે
સમાજમાં પોલીસકર્મીઓ માટે ઘૃણા શબ્દભ ભૂતકાલીન બની જાય તે ઇચ્છનનીય છે
તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું છે.
મુખ્યલમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આ વિભાગને સુદ્રઢ કરવા નિષ્ઠા
પૂર્વકના સબળ પ્રયાસો કર્યા છે. જેના ભાગરૂપે છેલ્લા પાંચવર્ષમાં ૨૬ હજાર
પોલીસ કર્મીઓની ભરતી કરાઈ છે. આ ઉપરાંત અતિ આધુનિક હથિયારો બુલેટપ્રુફ
જેકેટ સહિત પોલીસ કર્મીઓને શ્રેષ્ઠી તાલીમ આપતા રાજ્યરમાં શાંતિ- સલામતી
માટે રાજ્યર સરકારે તમામ પ્રયાસો કર્યા છે. તેમ પણ ગૃહરાજ્યા મંત્રીશ્રી
પ્રફુલભાઈ પટેલ જણાવ્યું હતું.
ભૂતકાળની સરખામણીએ છેલ્લા દશકામાં રાજ્યામાં શાંતિ-સલામતિ અને સુરક્ષાના
અહેસાસની અનુભૂતિ સૌને થઇ છે અને તેના શ્રેયમાં પોલીસકર્મીઓના પણ
મહત્વંના યોગદાનની તેમણે જાહેરમાં સરાહના કરી આ કાર્યક્રમના પ્રણેતા
સાંસદશ્રી સી.આર.પાટીલ અને આયોજક મોદી સમર્થક મહિલા મંડળને અભિનંદન
આપ્યા્ હતા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. દક્ષેશ ઠાકરે
કાર્યક્રમમાં અધ્યાક્ષસ્થાિનેથી પોલીસકર્મીઓ દેશની આંતરિક રક્ષા-સેવાનું
ખૂબ મહત્વાનું કાર્ય કરે છે. ત્યાયરે સમાજે તેમને બિરદાવવામાં અને ટીકા
કરવામાંથી બહાર આવવાની આવશ્ય-કતા ઉપર ભાર મુક્યોષ હતો.
રાષ્ટ્રાને આઝાદ કરવામાં ખાદીનું યોગદાન અનેરૂ રહ્યું છે ત્યાુરે દેશની
આઝાદી ટકાવી તેને આબાદ કરવામાં ખાખી રંગનો મુલ્યરવાન ફાળો છે. તેમ જણાવતા
શ્રી ઠાકરે આપણા દેશમાં કોહિનુર સમા પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓ છે
ત્યાફરે તેમને સન્માજનવાનો બિરદાવવાનો સૂરતને મળેલા આ અનેરા અવસર બદલ
ખુશી વ્ય/ક્તચ કરી સન્માેનિતોને અભિનંદન આપ્યાન હતા.
સાંસદશ્રી સી.આર.પાટીલે દેશના સૈનિકોથી પોલીસકર્મીઓનો ફાળો બિલકુલ ઓછો ન
હોવાનો સ્પ ષ્ટર મત વ્યસક્ત. કરતા પોલીસકર્મીઓને પોતાના વર્તનથી સમાજમાં
આદરપાત્ર થાય તેવો વ્યાવહાર કરવાની આવશ્યશકતા વ્યક્તો કરી હતી.
રાષ્ટ્રરપતિ એવોર્ડ મેળવેલા પોલીસકર્મીઓને સમાજમાં પણ સન્મામન મળે તેવો
અજંપો દૂર કરવાના ભાગરૂપે આ કાર્યક્રમ યોજયાનું જણાવતા શ્રી પાટીલે
રાજ્યાના પોલીસકર્મીઓ માટેના સન્માપનનો આ સમારંભની શરૂઆત છે અને સમગ્ર
રાજ્યતમાં આ પ્રકારના કાર્યક્રમો યોજી પોલીસનું મનોબળ વધારવાની નેમ
વ્યીકત કરી હતી.
ગૃહ રાજ્યશમંત્રીશ્રી પ્રફુલભાઈ પટેલને સાંસદશ્રી પાટીલે તેમની એમ.પી.
ગ્રાન્ટીમાંથી રૂા. ૨૫ લાખ પોલીસ કોમ્યુજનિટી હોલ માટે, રૂા. ૨૫ લાખ
સી.સી.ટી.વી કેમેરા અને રૂા. ૧૨ લાખ પુસ્તોકો માટે મળી કુલ રૂા. ૬૨ લાખનો
મંજૂરીપત્ર સુપ્રત કર્યો હતો.
સૂરતના પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થાાએ પોતાના ૨૮ વર્ષના ફરજકાળમાં
દેશમાં આ સર્વપ્રથમ કાર્યક્રમ છે જેમાં પોલીસકર્મીઓનું જાહેર સન્માોન
થયું હોય તેમ જણાવી દેશના અન્યા રાજ્યોક પણ આ અનુકરણીય પહેલને પોતાના
રાજ્યીમાં અનુસરે તેવી લાગણી વ્યજકત કરી હતી.
આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતમાં ફરજ બજાવતા શહિદ થયેલા પોલીસ
પરિવારજનોનું સન્માતન રાષ્ટ્રાપતિ એવોર્ડ મેળવનારા તથા નિવૃત- ફરજયુક્તહ
પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું સન્મા ન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ પ્રારંભે મોદી સમર્થક મહિલા મંડળના પ્રમુખ શ્રીમતિ ઉજ્જવલાબેન
નિકમે સૌને આવકારતા મંડળ દ્વારા કરાતી સમાજલક્ષી પ્રવૃતિઓની ટુંકમાં
વિગતો આપી હતી.
આ કાર્યક્રમમાં ડેપ્યુજટી મેયર શ્રીમતિ વર્ષાબેન રાણા, હાસ્યે કલાકાર
શ્રી સાંઇરામ દવે સહિત નિવૃત અને ફરજયુક્ત્ પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ
તેમના પરિવારજનો સાથે ઉપસ્થિ ત રહ્યાં હતાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો