અનુયાયીઓ

ગુરુવાર, 14 જુલાઈ, 2011

મુખ્યમંત્રીશ્રી દિલ્હીમાં FICCI-YFLO આયોજિત સમારોહમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૧૪ જુલાઇ-ર૦૧૧ના રોજ નવી દિલ્હીમાં FICCI-YFLO આયોજિત યંગ-મધર્સ-પ્રાઉડ ટુ બી ઇન્ડિયન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પ્રેરક પ્રવચન આપશે.
ઊર્જા ક્ષેત્રે સર્વાંગીણ પ્રગતિની હરણફાળ ભરતા ગુજરાત પ્રત્યે કેન્દ્રના અન્યાયી વલણની આલોચના કરતા ઊર્જા રાજ્યમંત્રીશ્રી
નવી દિલ્હીમાં રાજ્યોના ઊર્જા મંત્રીશ્રીઓની પરિષદઃ
ગુજરાતના ઊર્જા ક્ષેત્રની નવતર પહેલ દેશ માટે પથદર્શક બની રહેશેઃ શ્રી સૌરભભાઇ પટેલ

ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશાગ્ર નેતૃત્વ અને રાજકીય ઇચ્છાશકિતથી ગુજરાતે ઊર્જા ઉત્પાદન, વિતરણ ક્ષેત્રે કરેલી નવતર પહેલ સમગ્ર દેશ માટે મોડેલરૂપ અને પથદર્શક બનશે તેવો સ્પષ્ટ અભિપ્રાય વ્યકત કર્યો હતો.
નવી દિલ્હીમાં મળેલી રાજ્યોના ઊર્જા મંત્રીશ્રીઓની પરિષદમાં ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસમાં અવરોધક બનતા કેન્દ્રના અન્યાયી વલણનો ઉગ્ર પ્રતિઘોષ પાડયો હતો.
આ પરિષદમાં ગુજરાતે ખોટ કરતા વીજ નિગમનું ચાર વીજ વિતરણ કંપનીઓના જનસેવાલક્ષી અભિગમથી રૂા. પપ૦ કરોડનો નફો કરતી કંપનીઓમાં રૂપાંતરણ કરવાની જે સિધ્ધિ મેળવી છે તેની વિસ્તૃત રૂપરેખા પ્રસ્તુત કરી હતી.
શ્રી સૌરભભાઇ પટેલે પરિષદમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પાવર ફાયનાન્સ કોર્પોરેશને દેશની ૪૦ વીજ વિતરણ કંપનીઓનો સર્વે કરીને ગુજરાતની વીજ વિતરણ કંપનીઓના આર્થિક સધ્ધર વ્યવસ્થાપનને પ્રમાણિત કર્યું હોવા છતાં કેન્દ્ર સરકાર ગુજરાતના વીજ ક્ષેત્રની પ્રગતિમાં અંતરાય ઊભા કરી રહી હોવાની ઉગ્ર રજુઆત પણ કરી હતી.
ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતને વીજ ઉત્પાદન માટે ગેસનો પૂરવઠો આપવાને બદલે ખાનગી કંપનીઓને આપી દેતી હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, જો દેશમાં ઉત્પાદિત થતો ગેસ ગુજરાતને અપાય તો વીજ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં સસ્તા દરે વીજળી ગ્રાહકો-ઉપભોકતાઓને આપી શકાય, પરંતુ કેન્દ્ર ગુજરાતને મોંઘાભાવનો આયાતી એલ.એન.જી. ગેસ ૧૪ ડોલર પ્રતિ એમ.એમ.બી.ટી.યુ.ના બજાર ભાવે લેવાની ફરજ પાડે છે. આ મોંઘાભાવનો આયાતી ગેસ વીજ ઉત્પાદન માટે વાપરવાની ફરજ પડતાં ગુજરાતમાં ગેસ બેઇઝડ વીજ ઉત્પાદનની પ્રતિ યુનિટ કોસ્ટ રૂા. ૬ જેવી ઊંચી આવતી હોવાનો આક્રોશ ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
ગુજરાતમાં ગેસ બેઇઝડ વીજ ઉત્પાદન ૩૮ર૧ મેગાવોટનું છે જે માટે રપ ટકા ગેસ વિદેશથી મોંઘાભાવે આયાત કરવામાં આવતો ગેસ અપાતો હોવાથી રાજ્યમાં પૂરતા ગેસની ઉપલબ્ધી ન થતાં ૪૭૦ મેગાવોટનો ગેસ આધારિત પ્લાન્ટ સંપૂર્ણ ઉત્પાદન સજ્જતા છતાં પુરતું ઉત્પાદન મેળવી શકાતું નથી તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતે ઊર્જાની પંચશકિતઓ સોલાર, થર્મલ, હાઇડ્રો, ગેસ અને ન્યૂકલીયરનો વીજ ઉત્પાદનમાં વિનિયોગ કરવાની નવતર પહેલ કરી છે અને ઊર્જા ઉત્પાદન-વિતરણમાં અગ્રેસરતા પ્રાપ્ત કરી છે તેનો સવિશેષ ઉલ્લેખ કરી ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, ટૂંકસમયમાં રાજ્યમાં બે નવાં ગેસ આધારિત વીજ મથકો પીપાવાવ ખાતે ૭૦૦ મે.વો. તથા હજીરા ખાતે જી.એસ.ઇ.જી.ના ૩પ૦ મેગાવોટ માટે દેશમાં ઉત્પાદિત થતો ગેસ કેન્દ્રના અન્યાયી વલણને કારણે મળવાનો નથી, આથી સમગ્રતયા ૧પ૦૦ મે.વો. ની વીજ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ ગુજરાત કરી શકશે નહીં. આ અન્યાય અને ભેદભાવ દૂર કરવા શ્રી પટેલે પરિષદમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી. પીપાવાવના ગેસ આધારિત વિજમથક માટે ગેસ આપવાની કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૧૯૮૮ના વર્ષમાં સંમતિ આપી હતી અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ગેસ આધારિત વિજમથકનો શિલાન્યાસ કર્યો અને ઉત્પાદન માટેની પ્રતિબધ્ધતા દર્શાવી છે ત્યારે કેન્દ્રના આ ઓરમાયા વર્તનને કારણે પીપાવાવ મથકને હજુ સુધી વીજ ઉત્પાદન માટે ગેસ ઉપલબ્ધ થયો નથી. તે અન્યાય દૂર થવો જોઇએ તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ પરિષદમાં એવી પણ રજુઆત કરી હતી કે, કેન્દ્રની યુપીએ શાસિત વર્તમાન સરકારની અણઆવડતને પરિણામે આઝાદી પછી કયારેય ન વધ્યો હોય તેટલો ર૪૦ ટકાનો ભાવ વધારો એ અને બી ગ્રેડના કોલસામાં થયો છે જેની વિપરિત અસર કોલસા આધારિત વિજ ઉત્પાદન ઉપર પડી છે.
એટલું જ નહીં, ગુજરાતમાં કોલસા આધારિત વીજઉત્પાદન કરતા વીજમથકો માટે દૂરના રાજ્યોમાંથી કોલસો આપવામાં આવે છે જે સરવાળે પરિવહન કિંમત-ખર્ચમાં વધારો કરે છે તેથી વીજ ઉત્પાદન ખર્ચ વધે છે જેનું સીધું ભારણ રાજ્યની પ્રજાના શિરે આવે છે. અગાઉ કેન્દ્રમાં એન.ડી.એ.ના શાસનના સમયમાં તત્કાલિન વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજયેઇજીએ ગુજરાતને નજીકના કોલ ફિલ્ડમાંથી વીજ ઉત્પાદન માટે કોલસો આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે નિર્ણય અંગે પણ કેન્દ્રની વર્તમાન યુ.પી.એ. સરકારે કોઇ પરિણામલક્ષી કાર્યવાહી કરી નથી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વયં આ પ્રશ્ને અવાર-નવાર કેન્દ્ર સમક્ષ ગુજરાતને નજીકનાં કોલ ફિલ્ડમાંથી કોલસાનો પૂરવઠો પૂરો પાડવા તેમજ કરાર મુજબનો પૂરેપૂરાં કોલસોનો જથ્થો ગુજરાતને ફાળવવા રજુઆતો કરી છે આમ છતાં, કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતના વિકાસમાં રોડા નાખવાના સિલસીલા રૂપે કોઇ જ વિધેયાત્મક પ્રતિભાવ આપતા નથી અને અન્યાયની પરંપરાથી ગુજરાત જેવા સર્વાંગીણ પ્રગતિને વરેલા રાજ્યની વિકાસયાત્રામાં રૂકાવટ ઊભી કરે છે તે દૂર થવા માટે પણ શ્રી પટેલે પરિષદમાં ઉગ્ર રજુઆત કરી હતી.
ગુજરાતે વીજ ઉત્પાદનમાં અનેક સુધારાલક્ષી ઉપક્રમ હાથ ધરીને આત્મનિર્ભરતા સાથે દેશના એનર્જી હબ બનવાની દિશામાં વર્તમાન શાસનની રાજકીય ઇચ્છાશકિત સાથે હરણફાળ ભરી છે ત્યારે, વીજ અછતવાળાં દેશના અન્ય રાજ્યોમાં ગુજરાત વીજળી પહોંચાડવા પ્રતિબધ્ધ છે, પરંતુ એ માટેનું ઇન્ટર રિજીયોનલ ટ્રાન્સમીશન કોરીડોર નેટવર્ક કેન્દ્ર સરકાર પોતાની જવાબદારી હોવા છતાં પુરૂ પાડતી નથી, દેશમાં જે રાજ્યોમાં વીજ માંગ વધી હોય અને ગુજરાત જેવું રાજ્ય તે પૂર્ણ કરવા સક્ષમ હોય ત્યારે આ કોરીડોર યુધ્ધના ધોરણે કેન્દ્ર હાથ ધરે તેવી હિમાયત પણ શ્રી સૌરભભાઇ પટેલે કરી હતી.
આ પરિષદમાં ઊર્જાના અગ્રસચિવશ્રી ડી. જે. પાંડિયન તથા ગુજરાત ઊર્જા વિકાસ નિગમના વહીવટી સંચાલક સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ઊર્જા ક્ષેત્રે સર્વાંગીણ પ્રગતિની હરણફાળ ભરતા ગુજરાત પ્રત્યે કેન્દ્રના અન્યાયી વલણની આલોચના કરતા ઊર્જા રાજ્યમંત્રીશ્રી નવી દિલ્હીમાં રાજ્યોના ઊર્જા મંત્રીશ્રીઓની પરિષદઃ


ગુજરાતના ઊર્જા ક્ષેત્રની નવતર પહેલ દેશ માટે પથદર્શક બની રહેશેઃ શ્રી સૌરભભાઇ પટેલ
ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશાગ્ર નેતૃત્વ અને રાજકીય ઇચ્છાશકિતથી ગુજરાતે ઊર્જા ઉત્પાદન, વિતરણ ક્ષેત્રે કરેલી નવતર પહેલ સમગ્ર દેશ માટે મોડેલરૂપ અને પથદર્શક બનશે તેવો સ્પષ્ટ અભિપ્રાય વ્યકત કર્યો હતો.
નવી દિલ્હીમાં મળેલી રાજ્યોના ઊર્જા મંત્રીશ્રીઓની પરિષદમાં ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસમાં અવરોધક બનતા કેન્દ્રના અન્યાયી વલણનો ઉગ્ર પ્રતિઘોષ પાડયો હતો.
આ પરિષદમાં ગુજરાતે ખોટ કરતા વીજ નિગમનું ચાર વીજ વિતરણ કંપનીઓના જનસેવાલક્ષી અભિગમથી રૂા. પપ૦ કરોડનો નફો કરતી કંપનીઓમાં રૂપાંતરણ કરવાની જે સિધ્ધિ મેળવી છે તેની વિસ્તૃત રૂપરેખા પ્રસ્તુત કરી હતી.
શ્રી સૌરભભાઇ પટેલે પરિષદમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પાવર ફાયનાન્સ કોર્પોરેશને દેશની ૪૦ વીજ વિતરણ કંપનીઓનો સર્વે કરીને ગુજરાતની વીજ વિતરણ કંપનીઓના આર્થિક સધ્ધર વ્યવસ્થાપનને પ્રમાણિત કર્યું હોવા છતાં કેન્દ્ર સરકાર ગુજરાતના વીજ ક્ષેત્રની પ્રગતિમાં અંતરાય ઊભા કરી રહી હોવાની ઉગ્ર રજુઆત પણ કરી હતી.
ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતને વીજ ઉત્પાદન માટે ગેસનો પૂરવઠો આપવાને બદલે ખાનગી કંપનીઓને આપી દેતી હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, જો દેશમાં ઉત્પાદિત થતો ગેસ ગુજરાતને અપાય તો વીજ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં સસ્તા દરે વીજળી ગ્રાહકો-ઉપભોકતાઓને આપી શકાય, પરંતુ કેન્દ્ર ગુજરાતને મોંઘાભાવનો આયાતી એલ.એન.જી. ગેસ ૧૪ ડોલર પ્રતિ એમ.એમ.બી.ટી.યુ.ના બજાર ભાવે લેવાની ફરજ પાડે છે. આ મોંઘાભાવનો આયાતી ગેસ વીજ ઉત્પાદન માટે વાપરવાની ફરજ પડતાં ગુજરાતમાં ગેસ બેઇઝડ વીજ ઉત્પાદનની પ્રતિ યુનિટ કોસ્ટ રૂા. ૬ જેવી ઊંચી આવતી હોવાનો આક્રોશ ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
ગુજરાતમાં ગેસ બેઇઝડ વીજ ઉત્પાદન ૩૮ર૧ મેગાવોટનું છે જે માટે રપ ટકા ગેસ વિદેશથી મોંઘાભાવે આયાત કરવામાં આવતો ગેસ અપાતો હોવાથી રાજ્યમાં પૂરતા ગેસની ઉપલબ્ધી ન થતાં ૪૭૦ મેગાવોટનો ગેસ આધારિત પ્લાન્ટ સંપૂર્ણ ઉત્પાદન સજ્જતા છતાં પુરતું ઉત્પાદન મેળવી શકાતું નથી તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતે ઊર્જાની પંચશકિતઓ સોલાર, થર્મલ, હાઇડ્રો, ગેસ અને ન્યૂકલીયરનો વીજ ઉત્પાદનમાં વિનિયોગ કરવાની નવતર પહેલ કરી છે અને ઊર્જા ઉત્પાદન-વિતરણમાં અગ્રેસરતા પ્રાપ્ત કરી છે તેનો સવિશેષ ઉલ્લેખ કરી ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, ટૂંકસમયમાં રાજ્યમાં બે નવાં ગેસ આધારિત વીજ મથકો પીપાવાવ ખાતે ૭૦૦ મે.વો. તથા હજીરા ખાતે જી.એસ.ઇ.જી.ના ૩પ૦ મેગાવોટ માટે દેશમાં ઉત્પાદિત થતો ગેસ કેન્દ્રના અન્યાયી વલણને કારણે મળવાનો નથી, આથી સમગ્રતયા ૧પ૦૦ મે.વો. ની વીજ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ ગુજરાત કરી શકશે નહીં. આ અન્યાય અને ભેદભાવ દૂર કરવા શ્રી પટેલે પરિષદમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી. પીપાવાવના ગેસ આધારિત વિજમથક માટે ગેસ આપવાની કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૧૯૮૮ના વર્ષમાં સંમતિ આપી હતી અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ગેસ આધારિત વિજમથકનો શિલાન્યાસ કર્યો અને ઉત્પાદન માટેની પ્રતિબધ્ધતા દર્શાવી છે ત્યારે કેન્દ્રના આ ઓરમાયા વર્તનને કારણે પીપાવાવ મથકને હજુ સુધી વીજ ઉત્પાદન માટે ગેસ ઉપલબ્ધ થયો નથી. તે અન્યાય દૂર થવો જોઇએ તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ પરિષદમાં એવી પણ રજુઆત કરી હતી કે, કેન્દ્રની યુપીએ શાસિત વર્તમાન સરકારની અણઆવડતને પરિણામે આઝાદી પછી કયારેય ન વધ્યો હોય તેટલો ર૪૦ ટકાનો ભાવ વધારો એ અને બી ગ્રેડના કોલસામાં થયો છે જેની વિપરિત અસર કોલસા આધારિત વિજ ઉત્પાદન ઉપર પડી છે.
એટલું જ નહીં, ગુજરાતમાં કોલસા આધારિત વીજઉત્પાદન કરતા વીજમથકો માટે દૂરના રાજ્યોમાંથી કોલસો આપવામાં આવે છે જે સરવાળે પરિવહન કિંમત-ખર્ચમાં વધારો કરે છે તેથી વીજ ઉત્પાદન ખર્ચ વધે છે જેનું સીધું ભારણ રાજ્યની પ્રજાના શિરે આવે છે. અગાઉ કેન્દ્રમાં એન.ડી.એ.ના શાસનના સમયમાં તત્કાલિન વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજયેઇજીએ ગુજરાતને નજીકના કોલ ફિલ્ડમાંથી વીજ ઉત્પાદન માટે કોલસો આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે નિર્ણય અંગે પણ કેન્દ્રની વર્તમાન યુ.પી.એ. સરકારે કોઇ પરિણામલક્ષી કાર્યવાહી કરી નથી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વયં આ પ્રશ્ને અવાર-નવાર કેન્દ્ર સમક્ષ ગુજરાતને નજીકનાં કોલ ફિલ્ડમાંથી કોલસાનો પૂરવઠો પૂરો પાડવા તેમજ કરાર મુજબનો પૂરેપૂરાં કોલસોનો જથ્થો ગુજરાતને ફાળવવા રજુઆતો કરી છે આમ છતાં, કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતના વિકાસમાં રોડા નાખવાના સિલસીલા રૂપે કોઇ જ વિધેયાત્મક પ્રતિભાવ આપતા નથી અને અન્યાયની પરંપરાથી ગુજરાત જેવા સર્વાંગીણ પ્રગતિને વરેલા રાજ્યની વિકાસયાત્રામાં રૂકાવટ ઊભી કરે છે તે દૂર થવા માટે પણ શ્રી પટેલે પરિષદમાં ઉગ્ર રજુઆત કરી હતી.
ગુજરાતે વીજ ઉત્પાદનમાં અનેક સુધારાલક્ષી ઉપક્રમ હાથ ધરીને આત્મનિર્ભરતા સાથે દેશના એનર્જી હબ બનવાની દિશામાં વર્તમાન શાસનની રાજકીય ઇચ્છાશકિત સાથે હરણફાળ ભરી છે ત્યારે, વીજ અછતવાળાં દેશના અન્ય રાજ્યોમાં ગુજરાત વીજળી પહોંચાડવા પ્રતિબધ્ધ છે, પરંતુ એ માટેનું ઇન્ટર રિજીયોનલ ટ્રાન્સમીશન કોરીડોર નેટવર્ક કેન્દ્ર સરકાર પોતાની જવાબદારી હોવા છતાં પુરૂ પાડતી નથી, દેશમાં જે રાજ્યોમાં વીજ માંગ વધી હોય અને ગુજરાત જેવું રાજ્ય તે પૂર્ણ કરવા સક્ષમ હોય ત્યારે આ કોરીડોર યુધ્ધના ધોરણે કેન્દ્ર હાથ ધરે તેવી હિમાયત પણ શ્રી સૌરભભાઇ પટેલે કરી હતી.
આ પરિષદમાં ઊર્જાના અગ્રસચિવશ્રી ડી. જે. પાંડિયન તથા ગુજરાત ઊર્જા વિકાસ નિગમના વહીવટી સંચાલક સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી કુંડારીયા રાજકોટ જિલ્લાામાં વિવિધ સ્થંળોએ ગુરૂપુર્ણિમાના કાર્યક્રમોમાં હાજરી આપશે.

રાજકોટ
ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા તા. ૧૫ જુલાઇના રોજ રાજકોટ જિલ્લા માં વિવિધ ધાર્મિક સ્થ ળોએ ગુરુપૂર્ણિમાના પવિત્ર દિને ગુરુવંદના કરશે. તેઓ તા. ૧૫મીના રોજ સવારે ૮-૩૦ કલાક થી સાંજના પ કલાક દરમિયાન મોરબીના શ્રી શાંતિવન આશ્રમમાં તેમજ સંતશ્રી શિવરામ સાહેબ, કબીરધામ, સ્વા મિનારાયણ મંદીર, હવેલી મહાપ્રભુ બેઠક, બગથળા ખાતે સંતશ્રી દામજી ભગત-નકલંક મંદિર, ટંકારા ખાતે શ્રી પ્રભુચરણદાસ આશ્રમ, પડધરી ખાતે હનુમાનધારાની જગ્યાગ અને પાળ ગામમાં શ્રી બચુદાસબાપુ-જખરાપીર જગ્યા્ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુવંદનાના કાર્યક્રમમાં ઉપસ્થિમત રહેશે. જયારે રાજયમંત્રીશ્રી કુંડારીયા તા. ૧૬ જુલાઇના રોજ સવારે ૯-૩૦ કલાકે મોરબી સરકીટ હાઉસ ખાતે ૧૩માં નાણાંપંચના કામોનું આયોજન તથા ‘ચલો તાલુકે’ કાર્યક્રમ હેઠળ આવરી લેવાના કામોના આયોજન અન્વ૩યેની બેઠકમાં હાજરી આપશે. આ પહેલા તા. ૧૪ના રોજ સાંજે પ વાગ્યેે લીલાપર ગામે ગ્રામસભામાં હાજરી આપશે.



જુના મોબાઇલ ફોનના ખરીદ વેચાણ કરનારા વેપારીઓએ રજીસ્ટયર નિભાવવા હુકમ
રાજકોટ
રાજયમાં બનતા ગુન્હાતઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થાય છે તેમજ મોબાઇલ ચોરીના ગુન્હાીઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્હાુઓ શોધી કાઢવા માટે ગુન્હાયમાં વપરાયેલ અથવા ગયેલ મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્હાાના મુળ સુધી પહોંચવા પ્રયત્નોઅ કરવામાં આવે છે.
ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશ કર્તા સુધી પહોંચવામાં આવે ત્યારરે જાણવા મળે છે કે, તેમણે કોઇ અજાણ્યાે માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે જે મોબાઇલ વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુન્હાામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. અને મોબાઇલટ્રેકીંગ કરી અને ગુન્હાનના મુળ સુધી પહોંચે ત્યાહરે એવું જાણવા મળે છે કે મોબાઇલ કોઇ અજાણી વ્યાકતિએ આપેલ છે અને તેને હું ઓળખતો નથી તેમ જાણવા મળે છે જેથી તપાસમાં કોઇ ફળદાયક હકીકત મળતી નથી. આ બાબતે કોઇ વ્યનકિતઓ મોબાઇલ/સીમકાર્ડ હેન્ડફ સેટ વિગેરે અગર ઓળખકાર્ડ અથવા કોઇ પણ ઓળખપત્ર વગર લેનાર/વેચનારની જવાબદારી નકકી કરવી અને પ્રસ્તુરત બાબતે આવા ગુન્હાખઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે જુના મોબાઇલના વપરાશકારે તે મોબાઇલ કોની પાસેથી ખરીદયો અથવા કોન વેચ્યોધ તે જાણવું જરૂરી જણાતા રાજકોટ શહેર પોલીસ કમિશ્નારશ્રીએ ફોજદારી કાર્યરીતી અધિનીયમ અન્વ્યે મળેલ સત્તાની રૂએ રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તા‍રમાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારાનું ઓળખ અંગેનું પુરેપુરુ નામ, સરનામું નોંધવું ફરજીયાત બનાવવામાં આવે તે માટે નિયત વિગતે સાથેના રજીસ્ટંરો નિભાવવાનો હુકમ કર્યો છે. જુના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટકરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે. જયારે જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટવરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચાનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે.
આ હુકમ તા. ૧૫/૭/૧૧થી તા. ૧૪/૯/૧૧ સુધી અમલમાં રહેશે, આ હુકમનો ભંગ કરનાર વ્યહકિત ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.



વિદ્યાર્થીનીઓના ટયુશન કલાસિસ માટે નિયત કરાયેલ સમય
રાજકોટ-
રાજકોટ શહેર પોલીસ કમિશ્ન રેટ વિસ્તાગરમાં વહેલી સવારના શરૂ થતા ટયુશન કલાસીસમાં વિદ્યાર્થીનીઓ અભ્યાિસ કરવા જાય છે. જેથી જાહેર સલામતી તેમજ વીદ્યાર્થી/વિદ્યાર્થીનિઓના હિતમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નીરશ્રી ગીતા જૌહરીએ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરરેટના સમગ્ર વિસ્તા્રમાં તા. ૨૧-૭-૧૧ થી તા. ૨૦-૯-૧૧ સુધી સવારના કલાક ૭-૦૦ વાગ્યાત પહેલા તથા સાંજના કલાક ૮-૦૦ બાદ વિદ્યાર્થીનીઓ (Girl Student)ના શૈક્ષણિક ટયુશન કલાસીસ તથા શાળાઓ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યોદ છે. આ હુકમ (Boys Student)ને લાગુ પડતો નથી. આ હુકમનો ભંગ કરનાર વ્ય કિત શિક્ષાને પાત્ર થશે.



રાજકોટના ખોવાયેલ બાળક વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટનો ૯ વર્ષનો બાળક રમેશ કેશાભાઇ ઓબ્ઝડર્વેશન હોમ(બાળ અદાલત), સમાજ સુરક્ષા ખાતું, ગોંડલ રોડ, રાજકોટ ખાતેથી ગત તા.૯-૫-૨૦૦૭ના રોજ સવારે ૮.૨૦ વાગ્યે ગુમ થયો છે. મધ્યગમ બાંધાના, વાને ઘઉંવર્ણા આ બાળકને જમણા નેણ પર વાગ્યાોનું નિશાન છે. અને આજ દિન સુધી તે પાછો ફર્યો નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.




રાજકોટનો યુવક ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટ
–રાજકોટનો ૨૧ વર્ષનો યુવક યસ્મીાન દામજીભાઇ મેઘાણી ૨/૧૧ ભક્તિનગર સ્ટેોશન પ્લો૩ટ, લોધાવાડ, રાજકોટ ખાતેથી ગત તા.૩૦-૫-૨૦૦૭ના રોજ સાંજે ૬.૦૦ વાગ્યે ગુમ થયો છે. પાંચ ફુટ પાંચ ઇંચ ઉંચાઇના, મધ્ય–મ બાંધાના, વાને ઘઉંવર્ણા આ યુવકના ડાબા હાથના કાંડા પર ‘‘Y’’ લખેલું છે. અને આજ દિન સુધી તે ઘરે પાછો ફર્યો નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્નધનગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.



વિકલાંગો તથા તેમના પ્લેસમેન્ટ ઓફિસર અને નોકરીદાતાઓને વિકલાંગ પારિતોષિકો અપાશે
રાજકોટ
વર્ષ-૨૦૧૧ના રાષ્ટ્રીય/રાજય વિકલાંગ પારિતોષિક સ્પર્ધા માટે શારીરિક ક્ષતિ(વિકલાંગતા) ધરાવતા કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી વિકલાંગ વ્યકિતઓ તથા શારીરિક ક્ષતિ(વિકલાંગ) વ્યવક્તિઓને થાળે પાડવાનું અને વિકલાંગોને રોજગાર પૂરો પાડવાનું કામ કરતા પ્લેસમેન્ટ ઓફિસર અને વિકલાંગોને કામે રાખતા નોકરીદાતાઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.
આ એવોર્ડ માટેના નિયત અરજી ફોર્મ જિલ્લા રોજગાર કચેરી ખાતેથી વિના-મૂલ્યે તા.૧૬ જુલાઇ-૨૦૧૧ સુધી મળશે. પુરી વિગતો ભરેલા આ ફોર્મ ૨૧ જુલાઇ-૨૦૧૧ સુધીમાં સંબંધિત રોજગાર કચેરીને રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલી આપવાના રહેશે. શારીરિક ક્ષતિ ધરાવતા કર્મચારીઓના વ્યસક્તિગત કિસ્સાેમાં શારીરિક ક્ષતિ દેખાય તેવા તાજેતરના ત્રણ ફોટોગ્રાફસ અને ૪૦ ટકા કે તેથી વધુ ખોડ દર્શાવતું સિવિલ સર્જન પાસેથી ત્રણ માસની અંદર મેળવેલું વિકલાંગતાનું પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે. અધૂરી વિગતોવાળા તથા સમયમર્યાદા બહાર મોકલેલા અરજીપત્રકો વિચારણામાં લેવામાં આવશે નહીં. આ અંગેની વધુ માહિતી માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ૧/૩ બહુમાળી ભવન, રેઇસ કોર્ષ પાસે, રાજકોટ ફોન નં-૨૪૪૦૪૧૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.



રાજકોટનો તરૂણ ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટ–
રાજકોટનો ૧૫ વર્ષનો તરુણ શૈલેષ ભુરાભાઇ સારોલીયા બીગ બાઇટ હોટલ સામેની ફુટપાથ ઉપરથી ગત તા.૨૮-૮-૨૦૦૮ના રોજ સાંજે ૭.૫૦ વાગ્યે ગુમ થયો છે. પાતળા બાંધાના, વાને શ્યાટમવર્ણા આ તરૂણના જમણા હાથના કાંડા પર ‘‘શૈલેષ’’ લખેલું છે. અને આજ દિન સુધી તે ઘરે પાછો ફર્યો નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્નંનગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.




રાજકોટની તરૂણી ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટની ૧૬ વર્ષની તરુણી ઇના નાથાભાઇ દુધરેજીયા રેસકોર્સ લોકમેળામાંથી ગત તા.૧૬-૮-૨૦૦૯ના રોજ રાત્રે ૧૦.૩૦ વાગ્યે ગુમ થયેલ છે. પાતળા બાંધાની, વાને શ્યાેમવર્ણી આ તરૂણી આજ દિન સુધી તે ઘરે પાછી ફરી નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્નીનગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
સોનલ




ઇ.સી.એચ.એસ.પૂણે ખાતે હેલ્પ લાઇન નો પ્રારંભ.
જામનગર
આર્મી સેંટ્રલ ઓર્ગેનાઇઝેશન ઇ.સી.એચ.એસ. પુણે ખાતે ૨૪ કલાક હેલ્પરલાઇન ની સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. હેલ્પઇલાઇન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૩ ૮૬૬૬ અને ૦૮૦-૪૩૦૦-૮૩૦૦ તથા એસ.એમ.એસ. અને વોઇસ કોલ માટેના મોબાઇલ નંબર ૯૭૧૪૭૯૪૩૦૦ છે. તમામ માજી-સૈનિકો / સ્વં.માજી-સૈનિકોને ૨૪ કલાક ઇ.સી.એચ.એસ.હેલ્પમલાઇન સુવિધાનો લાભ લેવા તથા વધુ જાણકારી માટે જિલ્લા૦ સૈનિક કલ્યાછણ અને પુનર્વસવાટ જામનગર નો સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાધણ અને પુનર્વસવાટ કચેરીની યાદીમાં જણાવાયુ છે.



ગૌરવ સેનાની કુમાર છાત્રાલય માં પ્રવેશ મેળવવા બાબત
અમદાવાદ શહેર બહાર વસતા માજી સૈનિકો/ દિવંગત માજી સૈનિકોના ધર્મ પત્નીપઓ ને જણાવવાનું કે ધોરણ ૮ થી ઉપરના અભ્યાનસ કરતા તેમના સંતાનોને શૈક્ષણિક વર્ષ ૨૦૧૧-૧૨ માં ગૌરવ સેનાની કુમાર ભવન (સૈનિક કુમાર છાત્રાલય) ની હોસ્ટેતલ માં પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલુ છે.
આ છાત્રાલય માં પ્રવેશ ઇચ્છતતા સબંધિતોએ જિલ્લાટ સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ કચેરી, ગૌરવ સેનાની કુમાર ભવન સ્કુ લની સામે, ઓફ ડ્રાઇવઇન રોડ, થલતેજ,અમદાવાદ-૩૮૦૦૫૪ સરનામે તુરત જ અરજી લઇ રૂબરૂ સંપર્ક કરવા જિલ્લાી સૈનિક કલ્યા ણ અને પુનર્વસવાટ કચેરી, જામનગર દ્વારા જણાવાયુ છે.




આર્મી ના લેખિત પરિક્ષા કેન્દ્ર માં ફેરફાર
જુનાગઢ ખાતે યોજાયેલ આર્મી રેલીમાં એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવાર માટે તા. ૩૧/૭/૨૦૧૧ ના રોજ યોજાનાર લેખિત પરિક્ષા નું સ્થીળ ડી.એસ. ગોજીયા હાઇસ્કુષલને બદલે હવે ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, જામનગર ખાતે રાખેલ છે. જેની પાસ થયેલ તમામ ઉમેદવારોએ નોંધ લેવા રોજગાર અધીકારી (વ્ય .મા.) જામનગર ની યાદીમાં જણાવ્યુંા છે.




રેકોર્ડ કચેરી, રાજપૂત રેજીમેન્ટજ ફત્તેહગઢ ખાતે હેલ્પ લાઇન નો પ્રારંભ.
રાજપૂત રેજીમેન્ટ, ના સેવારત સૈનિકો, માજી-સૈનિકો/સ્વર.માજી સૈનિકોના ધર્મ પત્ની.ઓ તથા તેઓના આશ્રિતોના પેન્શ‍ન તથા મીલીટરીની નોકરીને લગતા પ્રશ્નોના તાત્કાંલિક નિરાકરણ માટે રેકર્ડ કચેરી, રાજપૂત રેજીમેન્ટે ફત્તેહગઢ ખાતે ફ્રી હેલ્પ લાઇન ટેલીફોન નંબર ૧૮૦૦-૧૮૦-૫૪૫૨ નો પ્રારંભ કરવામાં આવ્યોત છે. જે સવારે ૮-૦૦ થી સાંજના ૮-૦૦ કલાક સુધી કચેરીના કામકાજ ના દિવસો દરમ્યા ન હેલ્પતલાઇનની સુવિધા નો લાભ લેવા જીલ્લાગ સૈનિક કલ્યાનણ અને પુનર્વસવાટ કચેરી, લાલબંગલો, જામનગરની યાદીમાં જણાવ્યું છે.




સંચારી રોગને અટકાવવા જિલ્લાફ સર્વેલન્સ. અને સંકલન સમિતિની બેઠક યોજાઇ.
જામનગર
જામનગર જિલ્લાિ સર્વેલન્સઅ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે તાજેતરમાં જિલ્લા કલેકટરશ્રી સંદિપકુમાર ના અધ્યલક્ષસ્થા‍ને યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રી સંદિપકુમારે સંચારી રોગને અટકાવવા પાણીના ટાંકાઓની સફાઇ તેની તપાસ કરવા પર ભાર મુકયો હતો.વોટર સપ્લાાય પાઇપલાઇ તથા ડેમેજ લાઇન ચકાસવા જણાવ્યુસ હતુ. પાણી ના ટાંકા ની સફાઇ કરાવેલ બી.એચ.ઓશ્રીઓ ને અભિનંદન પાઠવ્યાન હતા.
કલેકટરશ્રીએ નગરપાલિકા દ્રારા સાફ સફાઇ બાબતે કાળજી લેવા જણાવી હોટલ, લોજ, રેસ્ટોરરંટ, તથા લારીઓની ચકાસણી કરવા જરૂર જણાય તો ફુડ એન્ડત ડ્રગ વિભાગ નો સંપર્ક કરી સેમ્પવલ લઇ ચકાસણી માટે મોકલવા તથા જરૂરી પગલાં લેવા સુચનાઓ આપી હતી.
આ બેઠક માં મુખ્ય જિલ્લાં આરોગ્ય અધિકારી પંડયા, જિલ્લા ના ઉચ્ચર અધિકારીઓ, જિલ્લાનના બી.એચ.ઓ.શ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ સહભાગી થયા હતા.



જામનગર ખાતે માનવ અધીકારો અંગે કાનુની સેમિનાર યોજાશે
જામનગર ખાતે ટાઉનહોલમાં (એસી) તા.૧૭/૭/૧૧ ના રોજ ૧૦ થી ૧૨ કલાક દરમિયાન લોકજાગૃતિ લાવવા માનવ અધિકારો અંગે કાનુની સેમિનાર યોજાશે. ઓલ ઇન્ડિનયા હયુમન રાઇટસ એસો. જામનગર ઓલ્ડર સીટી યુનિટ દ્વારા ડો.શેહનઝબેન બાબીના અધ્યનક્ષસ્થા ને યોજાનાર સેમિનારમાં નોબત દૈનિકના તંત્રીશ્રી પ્રદિપભાઇ માધવાણી, એડવોકેટ સર્વશ્રી રસિકલાલ બથીયા, શ્રી ગૌતમભાઇ ગોહિલ જામનગર જેસીસના પૂર્વ પ્રમુખશ્રી ચંદુભાઇ ડાંગર, શ્રી રમેશભાઇ કટારમલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિરત રહેશે.



રાષ્ટ્રીય વિકલાંગ પારિતોષિક સ્પકર્ધા યોજાશે.
વર્ષ-૨૦૧૧ ના રાષ્ટ્રીોય વિકલાંગ પારિતોષિકો ની સ્પમર્ધા માટે શારીરિક ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠો કાર્યક્ષમ વ્યષકિતઓ, સ્વોરોજગાર વિકલાંગ વ્યોકિતઓ, વિકલાંગોને કામ આપતા શ્રેષ્ઠે નોકરીદાતા, વિકલાંગો ને કામગીરી આપતા પ્લે સમેન્ટ‍ ઓફીસર્સ પાસેથી નિયત નમૂના માં અરજીઓ સાધનિક દસ્તાગવેજો સાથે મંગાવવામાં આવે છે. નિયત અરજી પત્રકો રોજગાર કચેરીએ થી વિનામૂલ્યેઅ તા. ૧૬/૭/૨૦૧૧ સુધી મળશે. તેમજ www.talimrojgar.org પરથી અરજી ડાઉનલોડ કરી શકાશે.ભરેલ અરજીપત્રકો રોજગાર કચેરીએ તા. ૨૭/૭/૨૦૧૧ સુધી માં રૂબરૂ અથવા ટપાલ દ્રારા મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે રોજગાર કચેરી-જામનગર નો સંપર્ક સાધવો.



બીપીએલ તથા અંત્યોેદય કાર્ડ ધારકોને તેલની ફાળવણી અંગે
જામનગર
બીપીએલ તથા અંત્યોીદય કાર્ડ ધારકોને કાર્ડદીઠ ૧ લીટર રૂ.૪૦ ના ભાવ થી આરબીડી પામોલીન તેલ ઓગષ્ટ થી નવેમ્બ૧ર-૨૦૧૧ સુધી વિતરણ કરાશે.
જાહેર વિતરણ વ્યતવસ્થાલ હેઠળ બીપીએલ, અંત્યોાદય કાર્ડ ધારકોને ફાળવવામાં આવતા જથ્થા નું કાર્ડ દીઠ વિતરણ, પ્રમાણ અને સમયગાળો, વિતરણ ભાવ અંગેની વિગતો વ્યાકજબી ભાવના દુકાનદારોએ બોર્ડ ઉપર પ્રદર્શિત કરવાની રહેશે. તેમ જીલ્લાત પુરવઠા અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.



સામાજીક ન્યાતય અને અધિકારીતા મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલા જામનગર જિલ્લાાના પ્રવાસે
સામાજીક ન્યા ય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલા જામનગર જિલ્લાપના પ્રવાસે આવનાર છે. તેઓશ્રી તા. ૧૪/૭/૨૦૧૧ ના રોજ જામનગર ખાતે બપોરે- ૨-૦૦ કલાકે આદર્શ નિવાસી શાળા (વિ.જા) જામનગર અને આદર્શ નિવાસી શાળા (અનુ.જાતિ) જામનગર ના નવનિર્મિત મકાન નું લોકાર્પણ કરશે. તેમજ અનુસૂચિત જાતિ કન્યાન છાત્રાલય નું ભૂમિપૂજન કરી તેમના હસ્તેા સહાય વિતરણ કરવામાં આવશે.



મંત્રીશ્રી વાસણભાઇ આહિર નો પ્રવાસ કાર્યક્રમ
સામાજીક શૈક્ષણિક રીતે પછાતવર્ગ કલ્યારણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર તા. ૧૪/૭/૨૦૧૧ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ખંભાળીયા ખાતે આહિર સમાજ ના તેજસ્વીહ તારલાઓ ના ઇનામ વિતરણ અને સ્નેકહ મિલન કાર્યક્રમ માં ઉપસ્થિ ત રહેશે. ત્યા રબાદ મંત્રીશ્રી બપોરે ૨-૦૦ કલાકે જામનગર ખાતે આદર્શ નિવાસી શાળા (વિ.જા) અને આદર્શ નિવાસી શાળા (અનુ.જાતિ) જામનગર ના નવનિર્મિત મકાનના લોકાર્પણ કાર્યક્રમ તેમજ અનુસૂચિત જાતિ કન્યાી છાત્રાલયના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિ-ત રહેશે.




નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા જામનગર ખાતે ગુરૂવંદના કાર્યક્રમ માં ઉપસ્થિમત રહેશે.
નાણાંમત્રીશ્રી વજુભાઇ વાળ તા. ૧૫/૭/૨૦૧૧ ના રોજ ગુરૂપૂર્ણિમા નિમિત્તે જામનગર ખાતે આવનાર છે.તેઓશ્રી જામનગર ના વિવિધ ધાર્મિક સ્થાળોએ સવારે ૧૦-૦૦ કલાકે ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરૂપૂજન કાર્યક્રમ માં ઉપસ્થિજત રહેશે.



ધ્રોલની બહેનોનું શણનું સર્જન દિલ્હીશ-મુંબઇ પહોંચશે
ધ્રોલની બહેનોએ આશા, ઉન્મીાદ અને અરમાન સેલ્ફશ હેલ્પપ ગ્રુપની રચના કરી

સૌરાષ્ટ્રહની મહિલાઓની ભરત ગુંથણની તાકાતથી આપણે સૌ પરિચિત છીએ. ભરત-ગુંથણનું અવનવુ સર્જન દેશના સીમાડાઓ વટાવી વિદેશો સુધી પહોંચ્યુા છે. ભરત ગુંથણથી નવો ચીલો ચાતરી ધ્રોલની બહેનો શણમાંથી(જયુટ) સર્જન કરવા આગળ ધપી રહી છે. શણની સ્કુાલ બેગ, આકર્ષક પર્સ, વોટર બેગ, ફાઇલ કવર, મોબાઇલ કવર બનાવવા ધ્રોલની બહેનોએ આશા, અરમાન અને ઉમ્મીોદ ત્રણ સેલ્ફ હેલ્પર ગ્રુપની રચના કરી છે. આ ગ્રુપની બહેનો ધ્રોલ ખાતે એમ.ડી. મહેતા ટ્રસ્ટ‍માં તાલીમબધ્ધુ થઇ મન ને ગમે તેવી વસ્તુબઓનું સર્જન કરી રહી છે. તેમનું આ સર્જન દિલ્હીે-મુંબઇ સુધી પહોંચશે.
સૌરાષ્ટ્રી ઇકોનોમીક ડેવલપમેન્ટ સેન્ટતર દ્વારા ભારત સરકારના નેશનલ જયુટ બોર્ડ તથા નાબાર્ડ રાષ્ટ્રી ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક ના સહયોગથી આ બહેનો તાલીમબધ્ધર થઇ સ્વરરોજગારી મેળવી તેમના કુટુંબને સહાયરૂપ બની રહી છે. નાબાર્ડના જામનગર જિલ્લા્ના વડાશ્રી ભાલેરાવે આ બહેનોને તલીમ બધ્ધં કરવા નાબાર્ડ દ્વારા રૂ.૪૫ હજાર ફાળવાયા હોવાનું જણાવ્યુ હતું. નાની બચત મોટુ કામ માસિક રૂ.પ૦ ની બચત કરી બહેનો મૂડીનું સર્જન કરી રહી છે. તેમનું નવસર્જન નેશનલ જયુટ બોર્ડ સરકારી સંસ્થાાઓના મેળાના માધ્ય મથી દિલ્હીં-મુંબઇ સહિત દેશભરમાં પહોંચશે. તેમ સૌરાષ્ટ્રટ ઇકોનોમી ડેવલપમેન્ટઓ સેન્ટધરના ડાયરેકટરશ્રી સુરેશ ગણાત્રાએ જણાવ્યુે છે.
મહિલા શિક્ષણ માટે પ્રસિધ્ધી શ્રી એમ.ડી. મહેતા એજયુકેશન ટ્રસ્ટણના મેનેજીંગ કમીટીના સેક્રેટરી સુશ્રી સુધાબેન બેઢેરિયાએ તાલીમબધ્ધ થયેલ ૩૦ બહેનો સ્વહરોજગારી મેળવી તેમના કુટુંબ માટે આધાર સ્તંસભ બનશે. ઉપરાંત પ્લા સ્ટીથકના ઉપયોગથી પર્યાવરણને જે નુકશાન થાય છે તે શણના ઉપયોગ થકી પર્યાવરણને નુકશાન થતુ પણ બચાવી શકાશે.
સીવણ કામ, માંઝા વર્ક, આરી ભરત સહિતની બહેનોને અહીં તાલીમ મળે છે તેમ જણાવી બહેનોને તાલીમબધ્ધે કરતા ચેતના પંડયા અને તેજસ વ્યાસે કહયુ કે, ગરીબ વર્ગમાંથી આવતી બહેનો માટે તાલીમ સાથે માર્કેટીંગનુ ખૂબ મહત્વા છે. અહીં ટેકનીકલ સ્કીાલ મેળવી બહેનોએ બનાવેલ વસ્તુ ઓનું માર્કેટીંગ માટે પણ પૂરતુ માર્ગદર્શન આપવામાં આવે છે જેનાથી બહેનો પગભર બને છે.
તાલીમાર્થી રેખાબેન ભુવા અને નયનાબેન વૈષ્ણવે કહયુ કે, અમારી સુઝ છે તેને અહી તાલીમ મળતા કાંઇક નવું સર્જન કરવાની તક મળે છે જે તકનો લાભ લઇ અમારા કુટુંબ માટે અમે આધાર સ્તંઅભ બનશું. અહી બહેનોને માત્ર તાલીમ નથી અપાતી પરંતુ તેમની બનેલી વસ્તુટઓ લોકોને ઘર સુધી પહોંચે તેની પણ કાળજી લેવાઇ છે. હાલ ૩૦ બહેનો તાલીમબધ્ધં થઇ તેમાં વધારો કરી ૧૦૦ બહેનોને તાલીમ અપાશે.
પારૂલ



બી.પી.એલ કુટુબોને શૌચાલય બનાવવાની સહાયમાં રૂપીયા ૧૦૦૦નો વધારો
પોરબંદર
નીર્મળ ગ્રામ યોજના અંતર્ગત દરેક ગ્રામને નિર્મળ બનાવવા અને ગ્રામજનોના સ્વાંસ્થ ય જીવનશૈલીમાં સુધારો લાવવાના આશયથી તેમજ બહાર ખુલ્લાનમાં શૌચક્રીયા બંધ થાય તે માટે માટે રાજય સરકાર કમરકસી રહી છે. આ માટે અનેકવિધ અમલી યોજનાઓ પૈકિ બી.પી.એલ કુટુંબોને પોતાના આવાસમાં શૌચાલયની સુવિધા ઉભી કરવા માટે સહાય આપવાની યોજના પણ અમલી છે.જે અન્વનયે શૌચાલય બનાવવા બી.પી.એલ. કુટુંબોને રૂપીયા ૨૨૦૦/- તથા પહાડી વિસ્તારમાં રૂપીયા ૨૭૦૦/- ની સહાય ઉપલબ્ધ કરાવાઇ છે.
આ યોજનામાં તા.૧/૬/૨૦૧૧થી અમલ થાય તે રીતે સહાયમાં રૂપીયા ૧૦૦૦/- નો વધારો નક્કિ કરાયેલ છે જે અન્વ યે ગરીબી રેખા જીવનજીવતા લોકોને રૂપીયા ૩૨૦૦/- અને મુશ્કેલ તથા ડુગરાળ વિસ્તાારમાં વસતા આવા કુટુંબોને રૂપીયા ૩૭૦૦/- પ્રોત્સા૩હક સહાય રૂપે ચુકવવામાં આવશે.આ સહાયની રકમ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત/ ગ્રામ સુખાકારી સમિતિ મારફતે ચુકવવામાં આવશે. સરકારશ્રીની આ યોજનાનો મહત્તમ લાભ લેવા જિલ્લાી ગ્રામવિકાસ એજન્સીમના નિયામકશ્રીની યાદીમાં અનુરોધ કરાયો છે.


સમાજની કેળવણી માટે કન્યા‍ને કેળવવી અનિવાર્ય
આદિત્યાણા હાઇસ્કુલ ખાતે આંતર તાલુકા વકતૃત્વ સ્પીર્ધા સંપન્ન

પોરબંદર
જીવનના ઘડતરમાં કીશોરાવસ્થા્એ અતિ મહત્વરનો સમય છે.આ સમયગાળામાં બાળકમાં શિક્ષણ દ્વારા ચારીત્ર્યવાન અને નિતિમય જીવનના સિધ્ધાં તોનું સિંચન થાય છે. આજનું બાળક એ આવતી કાલનું નાગરિક છે આથી તેઓમાં ઉચ્ચન સંસ્કા્ર અને આંતરિક શક્તીઓનો સર્વાંગી વીકાસ થાય તે અતિ મહત્વગનું છે. રાજય સરકારના માહિતી ખાતા દ્વારા વીધાર્થીઓમાં પડેલી સુષૃપ્ત આંતરીક શક્તીઓને ખીલવાની તક મળે તે માટે જનજગૃતી કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પવર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
પોરબંદર ખાતે આવેલી જીલ્લાે માહિતી કચેરી દ્વારા રાણાવાવ તાલુકાની આદિત્યાાણા હાઇસ્કુલ ખાતે આંતર તાલુકા વકતૃત્વજ સ્પાર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. આ સ્પ્ર્ધામાં અનેક સ્પ ર્ધકોએ વિષયાનુગત પોતાના મંતવ્યો‍ વકતવ્યનમાં રજુ કર્યા જેમાં કન્યાા કેળવણી માટે આગવી ઝુંબેશ ચલાવવા માટે માન. મુખ્યેમંત્રીશ્રીનરેન્દ્રભાઇ મોદીનું અભીવાદન કરતાં કુ. રીટા ઓડેદરાએ કન્યા ની કેળવણીએ સમાજની કેળવણી માટે અનિવાર્ય હોવાનું જણાવતાં પ્રાચિનકાળની વિદુષી ગાર્ગી થી હાલના અર્વાચિન સમય સુધી અનેક સુપ્રસિધ્ધા મહિલાઓના સમાજ માટેના યોગદાન આલેખી સમાજના ઉત્થા ન અને સંસ્કાધરોના જતન માટે કન્યાુ કેળવણીની અગત્યાતા સિધ્ધખ કરી હતી.આ ઉપરાંત ગુજરાતના કૃષિ વિકાસ અને ઔધોગીક વિકાસના લાભો અને તેના દુરગામી પરીણામો વિશે જુદી જુદી સંસ્થાધમાંથી આવેલા સ્પ ર્ધકોએ પોતાના વકતવ્યામાં મંતવ્યોદ રજૂ કર્યા હતા.
સ્પ ર્ધાની શરૂઆતમાં સ્વાતગત પ્રવચન કરતાં આચાર્યશ્રી એલ.પી.ઓડેદરાએ વિધાર્થીઓને જીવનમાં આવી સ્પ ર્ધાઓ દ્વારા તેમનામાં પડેલા કૌશલ્યરને બહાર લાવવા અને કેળવવા અનુરોધ કર્યો હતો. આ તકે તેમણે વધુમાં જણાવ્યુંધ હતું કે શિક્ષણનો મેળવવાનો હેતુ વિધાર્થીના સર્વાગી વિકાસ સાથે સંકળાયેલો છે.
આ પ્રસંગે વિધાર્થીઓને પ્રોત્સાેહિત કરતાં જિલ્લાહ માહિતી કચેરીના શ્રી આર.જી.યાજ્ઞિકે જીવનના અનેક ચઢાવ ઉતારમાં સફળ થવા માટે આવી નાની નાની સ્પરર્ધાઓ દ્વારા સહનશિલતા, ધૈર્ય, સ્પષ્ટકવકતા, નિર્ણયશક્તિ અને ખેલદીલી જેવા ઉમદા સંસ્કારનું સિંચન થાય છે. આમ સ્પશર્ધાને હરિફાઇની દ્રષ્ટ્રીકથી ન મુલવતાં ચારીત્ર્ય ધડતર માટેના ઉમદા પ્રયાસ તરીકે મુલવવું જોઇએ. આ તકે તેઓએ સ્પ્ર્ધકોને શ્રેષ્ઠર દેખાવ માટે ધ્યા્નમાં રાખવા માટે જરુરી સુચનો કર્યા હતા.
આ સ્પ ર્ધામાં પ્રથમ ક્રમે આદિત્યા ણા હાઇસ્કુ લના વિધાર્થી મોઢવાડીયા વિપુલ કે., દ્વિતિય ક્રમે પરીશ્રમ સ્કુપલનો વિધાર્થિ મોઢવાડીયા અરભમ તથા તૃતીય ક્રમે આદિત્યા્ણા હાઇસ્કુધલની વિધાર્થિની કૃમારી ઓડેદરા રીટા એસ.આવેલ હતા. વિજેતાઓને અનુક્રમે ૫૧૧/-,૪૧૧/- અને ૩૧૧/- તથા પ્રમાણપ્રત વડે પુરષ્કૃિત કરવામાં આવ્યાુ હતા.
સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણિતા તબીબ અને પર્યાવરણવિદ્ ડો. નુતનબેન ગોકાણી, શિક્ષકો એલ.કે. બાપોદરા, અને મયુરભાઇ બી. રાઠોડે સેવા આપી હતી.આભારવિધિ વિજ્ઞાનશિક્ષકશ્રી શૈલેષ કણસાગરાએ કરી હતી.
આ કાર્યક્રમમાં નગર પાલીકાના પ્રમુખશ્રી ધિરુભાઇ કેશવાલા તથા અગ્રણીશ્રી રવજીભાઇ અમૃતિયા, શાળાના શિક્ષકો અને બહોળી સંખ્યામમાં વિધાર્થીઓ ઉપસ્થિશત રહયા હતા. આ સ્પાર્ધાને સફળ બનાવવા માટે માહિતી ખાતાના શ્રી ડી.પી. નાકરાણી, તથા આદિત્યાભણા હાઇસ્કુલના શિક્ષકો અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.


આગામી ૨૪ કલાક દરમિયાન મધ્ય મથી ભારે વરસાદની આગાહી
અમરેલી
હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૨૪ કલાક દરમ્યા ન સૌરાષ્ટ્રવના અમુક સ્થરળોએ મધ્ય મથી ભારે વરસાદ પડવાની આગાહી હોય, અમરેલી જિલ્લાામાં કન્ટીભજન્સી્ એકશન પ્લાવન મુજબ સાવચેતીનાં તમામ પગલા લેવા, લાયઝન અધિકારીઓ અને અત્રેના કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહી તાલુકાનો કંટ્રોલરૂમ ચાલુ રાખી જવાબદારને હાજર રખાવવા તેમજ તમામ અધિકારીશ્રીઓએ હેડકવાર્ટરમાં હાજર રહેવા અને ફરજ કર્મચારીએ તાલુકા કંટ્રોલરૂમમાંથી દર બે કલાકે વરસાદના આંકડા જિલ્લાર કંટ્રોલરૂમને બિનચૂક લખાવવા કલેકટરશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.



રાજ્યકક્ષાના પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકી અમરેલી જિલ્લાના પ્રવાસે

અમરેલી
રાજય કક્ષાના પશુપાલન, મત્યોમરે દ્યોગ અને ગૌસંવર્ધન વિભાગના મંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકી આગામી તા. ૧૫ જુલાઇના રોજ અમરેલી જિલ્લાીના પ્રવાસમાં આવનાર છે. મંત્રીશ્રી અકાળા ગુરૂ આશ્રમ તા. લાઠી ખાતે ગુરૂપૂર્ણિમા નિમિતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિછત રહેશે.
જુલાઇ-૨૦૧૧ દરમિયાન



અમરેલી જિલ્લા૦માં આવશ્યાક ચીજવસ્તુયઓનું વિતરણ પ્રમાણ અને ભાવ
અમરેલી
અમરેલી જિલ્લાતના વાજબી ભાવની દુકાનો ઉપરથી જુલાઇ-૨૦૧૧ દરમિયાન વિતરણ કરવામાં આવનાર આવશ્ય ક ચીજવસ્તુયઓનુ પ્રમાણ અને ભાવ નીચે પ્રમાણે છે. આથી કાર્ડધારકોને તેમને મળવાપાત્ર જથ્થોુ સંબંધિત વાજબી ભાવની દુકાનેથી મેળવી લેવા જણાવવામાં આવે છે.
એ.પી.એલ. રેશનકાર્ડ ધારકો
ક્ર
મ આવશ્યેક ચીજ-વસ્તુાનું નામ જથ્થાધનું પ્રમાણ વિતરણ પ્રમાણ પ્રતિ કિલોનાં ભાવ રૂ.પૈસા
વ્ય કિત દીઠ કિ.ગ્રા. કાર્ડ દીઠ કિ.ગ્રા. મહતમ
૧ ઘંઉ ૧૦.૦૦ કિલો ૨.૫૦૦ ૧૦.૦૦૦ ૭.૫૦
બી.પી.એલ. રેશનકાર્ડ ધારકો
૧ ફોર્ટીફાઇડ આટો ૧૦.૦૦૦ કિલોની બેગ -- ૧૦.૦૦૦ બેગદીઠ રૂ.૨૦/-
ઘંઉ ૩.૦૦ કિલો -- ૩.૦૦ ૫.૪૦
૨ ચોખા ૩.૫૦ ૧.૦૦ ૩.૫૦ ૩.૦૦
૩ ચોખા (સ્પે શ્ય લ) ૬.૫૦૦ કિલો -- ૬.૫૦ ૭.૦૦
૪ ઘંઉ ૭.૦૦૦ કિલો -- ૭.૦૦ ૫.૪૦
૫ એ.પી.એલ. ટુ બી.પી.એલ. ઘંઉ ૫.૦૦૦કિલો -- ૫.૦૦ ૫.૪૦
૮ ખાંડ ૦.૩૫૦ગ્રામ ૩૫૦ગ્રામ -- ૧૩.૫૦
અંત્યો દય રેશનકાર્ડ ધારકો
૧ ફોર્ટીફાઇડ આટો ૧૦.૦૦૦ કિલોની બેગ -- ૧૦.૦૦૦ કિલોની બેગ બેગદીઠ રૂ.૨૦/-
૨ ઘંઉ ૯.૦૦૦ -- ૯.૦૦૦ ૨.૦૦
૩ ખાંડ ૦.૩૫૦ગ્રામ ૩૫૦ગ્રામ -- ૧૩.૫૦
૪ ચોખા ૧૬.૦૦૦ કિલો -- ૧૬.૦૦ ૩.૦૦
૫ આયોડાઇઝડ મીઠું ૧.૦૦૦ કિલો -- ૧.૦૦ ૧.૦૦
રાંધણગેસ નહિ ધરાવતા તમામ રેશનકાર્ડ ધારકો
૧ કેરોસીન ૯.૦૦ લીટર ૧.૫૦૦ લીટર ૯.૦૦૦ લીટર ૧૪.૪૪ થી ૧૫.૪૪
પુરવઠો મેળવવામાં જો કોઇ મુશ્કેરલી કે ફરિયાદ હોય તો સ્થાીનિક તાલુકા મામલતદાર અથવા જિલ્લાા પુરવઠા અધિકારીશ્રી, અમરેલીને જાણ કરવા અખબારી યાદીમાં જણાવ્યું છે.

મુંબઇની આતંકવાદી બોમ્બજ વિસ્ફો ટ ઘટના અંગે મુખ્યછમંત્રીશ્રીનો આક્રોશ ભર્યો પ્રતિભાવ

આતંકવાદી બોમ્બદ વિસ્ફોબટની આ ઘટના ભવિષ્યગના મોટા આતંકવાદી હુમલાની સાજીશનું રિહર્સલ હોય એમ જણાય છે
ભારતની વર્તમાન સરકારને આતંકવાદીઓએ પડકાર ફેંકયો છે
આતંકવાદી બોમ્બર વિસ્ફોકટ ઘટનાનો ભોગ બનેલા લોકો-પરિવારો પ્રત્યેશ મુખ્યીમંત્રીશ્રીની સંવેદના
મુખ્યીમંત્રી શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીએ આજે મોડી સાંજે મુંબઇમાં થયેલી શ્રેણીબધ્ધભ આતંકવાદી બોમ્બી વિસ્ફોશટની ઘટનાની આકરી ટીકા કરતાં જણાવ્યુંજ છે કે આ વધુ એક આતંકવાદી ઘટનાએ માનવતાવાદી શકિતઓને પડકાર ફેંકયો છે. પહેલી નજરે એવું સમજાય છે કે મુંબઇની આજની આતંકવાદી બોમ્બક વિસ્ફો.ટની ઘટનાથી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નરાધમો એવું પુરવાર કરવા માંગે છે કે હિન્દુ‍સ્તાથનની વર્તમાન સરકાર તેમનું કશું બગાડી શકવાની નથી અને હજુ પણ આ નરાધમો ભારતને પીંખી નાખવા પુરા શકતશાળી છે.
મુખ્યળ મંત્રીશ્રીએ આતંકવાદી ઘટનામાં મૃત્યુપ પામેલા અને ઇજાગ્રસ્તોાના પરિવારો પ્રત્યેદ સંવેદના અને સહાનુભૂતિ દર્શાવતા જણાવ્યુંમ છે કે, આ ઘટનાની પ્રાથમિક જાણકારી પરથી એવું જણાય છે કે, આ બોમ્બ્ ધડાકા નજીકના ભવિષ્ય ની મોટી આતંકવાદી સાજીશ માટેનું રિહર્સલ હોઇ શકે પરંતું સમગ્ર દેશ એક સૂરથી આ નરાધમ આતંકવાદી કૃત્યાને વખોડી કાઢી આતંકવાદી પ્રવૃત્તિઓને જડ મુળથી ઉખેડી નાખવાની જવાબદારીમાં કોઇ પાછી પાની કરશે નહીં.