LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 16 ડિસેમ્બર, 2020
રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ગૌમાતા સંબંધિત ગ્રંથો, કાગળો, અધ્યયનોનું એક વિશાળ પુસ્તકાલય બનશે. > ઉપલબ્ધ સાહિત્ય મોકલવા ડો. વલ્લભભાઈ કથીરિયાની અપીલ
રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ગૌમાતા સંબંધીત ગ્રંથો, કાગળો, અધ્યયનોનું એક વિશાળ પુસ્તકાલય બનશે. ઉપલબ્ધ સાહિત્ય મોકલવા સૌને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પુસ્તક રાષ્ટ્રીય સ્તરે બધા લોકો માટે ઉપલબ્ધ હશે તથા ઘણી જ ભાષામાં હશે. સમગ્ર દેશની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે, જેમની પાસે જે-જે સાહીત્ય ગૌ વિષયક હોય તે પી.ડી.એફ. ફાઈલ, પુસ્તકો તથા તેમના લેખકનું નામ સાથે કોઈપણ ભાષામાં મોકલાવવા વિનંતી. ગૌમાતાનું અંગેનું સાહિત્ય મોકલવા માટે amitabh_bhatnagar@gavyachetnaa.com, અને shivangisharma1309192@gmail.com તથા વ્હોટેસએપ નં. ૬૩૦૯૫૬૮૮૮૮ પર અમીતાભ ભટ્ટનાગરનો સંપર્ક કરવા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયાની યાદીમાં જણાવાયું છે.
ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા જાગૃતિ કાર્યક્રમ ની ટેલી ફીલ્મ નુ મુહૂર્ત
સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી તેમજ વેરાવળ સીટી પી આઈ ડીડી પરમાર સાહેબ તેમજ સોમનાથ ટ્રસ્ટ અને લોક જાગૃતિ મંચ ટ્રાફિક બ્રિગેડ એજયુકેશન સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી શારદા સાઉન્ડ વિજય ભાઈ વાજાં દ્વારા જન જાગૃતિ અભિયાન ની ટેલી ફીલ્મ નુ મુહૂર્ત ગીર સોમનાથ વેરાવળ માં આજરોજ મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી શ્રી સોમનાથ ટ્રસ્ટ લોક જાગૃતિ મંચ સીનીયર સીટીઝન ટરાફિક બ્રિગેડ અને ભવાની સેવા ટ્રસ્ટ અને પુષ્પાંજલિ સંસ્થા અમદાવાદ દ્વારા જન જાગૃતિ અભિયાન અંતર્ગત વેરાવળ સીટી પોલીસ પી આઈ સાહેબ અને પ્રભાસ પાટણ પોલીસ પી આઈ ના સહયોગ થી ઓનલાઈન ગુગલ પે તેમજ પે બાબતે જાગૃતિ અભિયાન યોજાયેલા ..જેમાં ગુજરાતી કલાકારો ચાંદની પરમાર આશિયાના બેન માધવી પારધી નિશાબેન પારધી લક્ષમી બેન સોની ના અભિનય દ્વારા જન જાગૃતિ અભિયાન ટેલી ફીલ્મ પણ બનશે
વેરાવળ માં તેમજ સોમનાથ માં આજરોજ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી લોક જાગૃતિ મંચ ભવાની સેવા ટ્રસ્ટ અને પુષ્પાંજલિ સંસ્થા અમદાવાદ ના સંયુકત ઉપકમે મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી રંગભૂમિ ના દીગગજ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા ઓનલાઈન ગુગલ પે તેમજ પે ટી એમ પર પૈસા ની લેતી દેતી બાબતે થતાં ફોર્ડ છેતરપીંડી બાબતે માર્ગ દર્શન સાથે જન જાગૃતિ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સીટી પી આઈ ડીડી પરમાર સાહેબ તેમજ એ એસ આઈ દિનેશ ભાઈ ગોહિલ તેમજ ચોકસી આર્ટસ કોલેજ વેરાવળ ના પ્રોગ્રામ ઓફિસર ડો એમ એન ચોચા તેમજ સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર શ્રી વિજય સિંહ ચાવડા તેમજ સુરેન્દ્ર સિહ જાડેજા તેમજ પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી રાઠવા સાહેબ તેમજ અને વેરાવળ પાટણ સંયુકત નગર પાલિકા ચીફ ઓફિસર જતીન મહેતા તેમજ પ્રમુખ શ્રી મંજુલાબેન સુયાણી દ્વારા જાગૃતિ અભિયાન અંતર્ગત સ્ટીકર બેનર્સ અને પત્રીકા પેમપલેટ નુ વિતરણ કરી સાવચેતી સાથે તકેદારી રાખવાની અપીલ સાથે અનુરોધ કર્યો હતો જેમાં લોક જાગૃતિ મંચ ના પ્રમુખ દીપકભાઈ ટીલાવંત સીનીયર સીટીઝન કલબ ના પ્રમુખ ચીમન ભાઈ અઢીયા તેમજ બીપીનભાઈ સંઘવી સહીત ના દીપકભાઈ દોરીયા ની ઉપસ્થિતિ માં માસ્ક ફરજિયાત પહેરવાં તેમજ કોઇ પણ લોભ લાલચ આપી ફોન આવે તો આપનો એ.ટી એમ કોડ તેમજ એકાઉન્ટ નંબર આપશો નહી તે ફોર્ડ છેતરપીંડી કરી શકે છે સહીત નુ માર્ગ દર્શન આ કાર્યક્રમ અંતર્ગત મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા થયેલ જેમાં ગુજરાતી અભિનેત્રી ચાંદની પરમાર તેમજ રાજકોટ થી પધારેલા આશિયાના બેન માધવી પારધી નિશાબેન પારધી લક્ષમી બેન સોની દ્વારા ટેલી ફીલ્મ .ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા સીટી પી આઈ તેમજ પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેક્ટર ના તેમજ સામાજીક સંસ્થાઓ ના સહયોગ સાથે જન જાગૃતિ અભિયાન અનેક કલાકારો સાથે જાગૃતિ કાર્યક્રમ ની ટેલી ફીલ્મ નુ મુહૂર્ત સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી તેમજ વેરાવળ સીટી પી આઈ ડીડી પરમાર સાહેબ તેમજ સોમનાથ ટ્રસ્ટ અને લોક જાગૃતિ મંચ ટ્રાફિક બ્રિગેડ એજયુકેશન સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી શારદા સાઉન્ડ વિજય ભાઈ વાજાં દ્વારા જન જાગૃતિ અભિયાન ની ટેલી ફીલ્મ નુ મુહૂર્ત ગીર સોમનાથ વેરાવળ માં આજરોજ મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી શ્રી સોમનાથ ટ્રસ્ટ લોક જાગૃતિ મંચ સીનીયર સીટીઝન ટરાફિક બ્રિગેડ અને ભવાની સેવા ટ્રસ્ટ અને પુષ્પાંજલિ સંસ્થા અમદાવાદ દ્વારા જન જાગૃતિ અભિયાન અંતર્ગત વેરાવળ સીટી પોલીસ પી આઈ સાહેબ અને પ્રભાસ પાટણ પોલીસ પી આઈ ના સહયોગ થી ઓનલાઈન ગુગલ પે તેમજ પે બાબતે જાગૃતિ અભિયાન યોજાયેલા ..જેમાં ગુજરાતી કલાકારો ચાંદની પરમાર આશિયાના બેન માધવી પારધી નિશાબેન પારધી લક્ષમી બેન સોની ના અભિનય દ્વારા જન જાગૃતિ અભિયાન ટેલી ફીલ્મ પણ બનશે વેરાવળ માં તેમજ સોમનાથ માં આજરોજ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી લોક જાગૃતિ મંચ ભવાની સેવા ટ્રસ્ટ અને પુષ્પાંજલિ સંસ્થા અમદાવાદ ના સંયુકત ઉપકમે મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી રંગભૂમિ ના દીગગજ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા ઓનલાઈન ગુગલ પે તેમજ પે ટી એમ પર પૈસા ની લેતી દેતી બાબતે થતાં ફોર્ડ છેતરપીંડી બાબતે માર્ગ દર્શન સાથે જન જાગૃતિ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સીટી પી આઈ ડીડી પરમાર સાહેબ તેમજ એ એસ આઈ દિનેશ ભાઈ ગોહિલ તેમજ ચોકસી આર્ટસ કોલેજ વેરાવળ ના પ્રોગ્રામ ઓફિસર ડો એમ એન ચોચા તેમજ સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર શ્રી વિજય સિંહ ચાવડા તેમજ સુરેન્દ્ર સિહ જાડેજા તેમજ પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી રાઠવા સાહેબ તેમજ અને વેરાવળ પાટણ સંયુકત નગર પાલિકા ચીફ ઓફિસર જતીન મહેતા તેમજ પ્રમુખ શ્રી મંજુલાબેન સુયાણી દ્વારા જાગૃતિ અભિયાન અંતર્ગત સ્ટીકર બેનર્સ અને પત્રીકા પેમપલેટ નુ વિતરણ કરી સાવચેતી સાથે તકેદારી રાખવાની અપીલ સાથે અનુરોધ કર્યો હતો જેમાં લોક જાગૃતિ મંચ ના પ્રમુખ દીપકભાઈ ટીલાવંત સીનીયર સીટીઝન કલબ ના પ્રમુખ ચીમન ભાઈ અઢીયા તેમજ બીપીનભાઈ સંઘવી સહીત ના દીપકભાઈ દોરીયા ની ઉપસ્થિતિ માં માસ્ક ફરજિયાત પહેરવાં તેમજ કોઇ પણ લોભ લાલચ આપી ફોન આવે તો આપનો એ.ટી એમ કોડ તેમજ એકાઉન્ટ નંબર આપશો નહી તે ફોર્ડ છેતરપીંડી કરી શકે છે સહીત નુ માર્ગ દર્શન આ કાર્યક્રમ યોજાયો હતો
રિપોર્ટર:- પાયલ બાંભણિયા
ઉના
રાજકોટ જિલ્લાના ઉપલેટમાં PI તરીકે ચાર્જ સંભાળતા મહેન્દ્રસિંહજી રાણા..
ઉપલેટામાં પી. આઇ. તરીકે ચાર્જ સંભાળતા મહેન્દ્રસિંહજી રાણાએ : બુટલેગરોમાં ફફડાટ
રૂરલ ક્રાઇમ બ્રાંચમાં ફરજ દરમિયાન અનેક ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો
(કશ્યપ જોશી દ્વારા) ઉપલેટામાં નિયુકત થયેલ પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહજી એન.
રાણાએ ગઇ કાલે ચાર્જ સંભાળ્યો હતો. ઉપલેટામાં મુકાયેલ પોલીસ ઇન્સ્પેકટર
મહેન્દ્રસિંહજી રાણાએ અગાઉ રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચમાં પ્રસંશનીય ફરજ બજાવી અનેક
અનડીટેકટ ગુન્હીઓનો ભેદ ઉકેલ્યો હતો. તેમજ જેતપુર પોલીસ મથકમાં પણ ફરજ બજાવી કાયદો
વ્યવસ્થાની સ્થિતી કાબુમાં રાખી ‘હતી. પી. આઇ. મહેન્દ્રસિંહજી રાણાએ અગાઉ રાજકોટ
શહેરમાં એસ.ઓ.જી. તથા નર્મદા જીલ્લામાં _એલસીબીમાં સરાહનીય કામગીરી બજાવી હતી.
રાજકોટ જીલ્લાના ગુન્હેગારોની કાર્યપધ્ધતીથી વાકેફ પી. આઇ. મહેન્દ્રસિંહ રાણાને
ઉપલેટામાં મુકાતા સ્થાનીક લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ છે. તો તેઓની કાર્યશૈલી,
ગુનાઓ ઉકેલવાની આગવી ઢબથી પરિચિત બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
ACB રાજકોટ ગ્રામ્યની કામગીરી
*🚨એ.સી.બી. ડી.એ. કેસ*
ફરીયાદીઃ- શ્રી સ.ત. પી.કે. ગઢવી,
પોલીસ ઇન્સ્પેકટર,
એ.સી.બી. પો.સ્ટે., મોરબી
આરોપીઃ- હરેશભાઇ કાનજીભાઇ કેસુર,
તત્કાલીન એ.એસ.આઇ., ટ્રાફિક, વર્ગ-૩,
મોરબી જીલ્લો, હાલ સેવા નિવૃત્ત
ચેક પીરીયડઃ તા.૦૧/૦૪/૨૦૧૨ થી
તા.૩૧/૦૩/૨૦૧૮
ગુન્હો દાખલ તા.૧૬/૧૨/૨૦૨૦
ટુંક વિગતઃ-
એવી રીતે કે, આરોપીએ પોલીસ દળમાં A.S.I., વર્ગ-૩ ની મોરબી જીલ્લાની ફરજ માં વાંકાનેર તાલુકામાં ટ્રાફિકડ્યુટી તેમજ જીલ્લા માં અન્ય ફરજ દરમ્યાન ભ્રષ્ટાચાર કરી અને અપ્રમાણસર મિલ્કત વસાવ્યાના આક્ષેપની અરજી સબંધે A.C.B. દ્વારા અરજી તપાસ સબંધે જરૂરી રેકર્ડ, દસ્તાવેજો, કાયદેસરની મેળવેલ આવક અને કરેલ રોકાણ તથા ખર્ચની હકિકતો તપાસતા, ઉપરોકત સમયગાળાની ફરજ દરમ્યાન આક્ષેપિતે પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂા.૨૩,૪૬,૬૮૦/- એટલે કે, ૭૫.૮૬% જેટલી રકમનું વધુ રોકાણ/ખર્ચ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલીત થતાં, આરોપીએ ઉપરોકત સમયગાળામાં કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી, ઇરાદા પુર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા વિવિધ ગે.કા.ની રીત રસમો અપનાવી નાણાં મેળવી, નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પત્નીના નામે જંગમ મિલ્કતમાં રોકાણ/ખર્ચ કરી, ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૮ (સધારો-૨૦૧૮) ની કલમ ૧૩(૧)(બી) તથા ૧૩(ર) મુજબનો ગન્હો કર્યા બાબત.
ગુન્હો દાખલ કરનાર અધિકારીઃ-
શ્રી પી.કે. ગઢવી,
પોલીસ ઇન્સ્પેકટર,
એ.સી.બી. પો.સ્ટે., મોરબી
તપાસ કરનાર અધિકારીઃ-
શ્રી આર.આર. સોલંકી,
પોલીસ ઇન્સ્પેકટર,
એ.સી.બી. પો.સ્ટે., રાજકોટ ગ્રામ્ય.
સુપરવિઝન અધિકારીઃ-
*શ્રી એ.પી. જાડેજા,*
મદદનીશ નિયામક,
એ.સી.બી., રાજકોટ એકમ.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)




