અનુયાયીઓ

રવિવાર, 20 મે, 2012

બાદલપુરના લોકો સસ્તા અનાજની દુકાનેથી કેરોસીન મેળવવામાં ઘોળે દહાડે તારા દેખે છે !

બાદલપુરના લોકો સસ્તા અનાજની દુકાનેથી
કેરોસીન મેળવવામાં ઘોળે દહાડે તારા દેખે છે !
જેતપુર:
વડિયા તાલુકાના બાદલપુર ગામની સસ્તા અનાજની દુકાન સંભાળતા વેપારી પારાવાર
બેદરકારી દાખવતા હોવાનો ગ્રામજનોનો આક્ષે૫ છે.
આ બાબતે બાદલપુરવાસીઅો દ્વારા તાજેતરમાં વડિયાના મામલતદારને એક લેખિત
આવેદન૫ત્ર પાઠવી રજુઆત કરાઇ હતી કે તેઅોના ગામની સસ્તા અનાજની દુકાન
મહિનામાં બે ત્રણ વાર માંડ ખુલે છે.
એટલુંજ નહિં જેટલા દિવસ દુકાન ખુલી રહી તેટલાં દિવસમાં જે ગ્રાહકો
કેરોસીન સહિતની ચિજવસ્તુઅો લઇ શક્યા તે લઇ શક્યા બાકીના તમામ ગ્રાહકો
સરકારી સવલતથી વંચિત રહી જાય છે.
ગ્રાહકોએ આવેદનમાં એવો ૫ણ ખરાબ દાવો કરેલ કે આ દુકાન ચલાવનાર વેપારી
કેરોસીનનો જથ્થો બારોબાર કાળાબજાર કરી નાંખતા હોવાની વાત તપાસવી જરુરી
છે. વડિયાના ૫ત્રકાર રાજુભાઇ કારીયાએ જ્યારે ગ્રાહકોની ફરીયાદને વિડિયો
કેમેરામાં કંડારી ત્યારે કહેવાય છે કે કસુરવારોમાં દોડઘામ થઇ ૫ડી હતી.
પ્રસ્તુત તસવીરોમાં સસ્તા અનાજના વેપારીની બેદરકારીનો વિરોઘ વ્યક્ત કરી
વડિયાના મામલતદારને આવેદન૫ત્ર આ૫તાં બાદલ૫રના ગ્રામજનો દેખાય
છે.(તસવીર-અહેવાલ-કશ્ય૫ જોષી -રાજુ કારીયા )

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારનું એક વર્ષ પૂર્ણ

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારનું એક વર્ષ પૂર્ણ: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસની સરકારે આજે એક વર્ષ પૂર્ણ કર્યું છે. 'મા, માટી, અને માનુષ'નું સૂત્ર આપતા મમતાએ જણાવ્યું હતું કે, એક વર્ષ પ...

શાહરુખ ખાન લધુમતી હોવાથી તેનું અપમાન કરાયુ: લાલુ પ્રસાદ યાદવ

શાહરુખ ખાન લધુમતી હોવાથી તેનું અપમાન કરાયુ: લાલુ પ્રસાદ યાદવ: રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા અને માજી કેન્દ્રીય મંત્રી લાલુ પ્રસાદ યાદવે બોલિવૂડના અભિનેતા શાહરૂખ ખાનને વાનખેડે સ્ટેડિયમ પ્રતિબંધને લઈને જણાવ્યું છે કે તે લઘુ...

વિદ્યાર્થીઓને માઓવાદી કહી ટીવી શૉ અધૂરો છોડી ગયાં

વિદ્યાર્થીઓને માઓવાદી કહી ટીવી શૉ અધૂરો છોડી ગયાં: પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓની વર્ષો જૂની સરકારને ઊથલાવીને સત્તા સંભાળવનાર તૃણમૂલ કોંગ્રેસને એક વર્ષ પૂરૂ થયું તેના ભાગરૃપે એક ટીવી ચેનલ દ્વારા યોજાયેલા શૉમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા...

યુપીમાં ગુંડારાજને સરકાર પોષી રહી છે : માયાવતી

યુપીમાં ગુંડારાજને સરકાર પોષી રહી છે : માયાવતી: ઉત્તરપ્રદેશમાં પોતાની સરકારના હાર્યાં પછી શનિવારે પ્રથમ વાર મીડિયા સામે આવેલી બસપાની અધ્યક્ષ માયાવતીએ ઉત્તરપ્રદેશમાં સત્તા પર આવેલી સરકાર અને કેન્દ્ર.....

'અમેરિકામાં લૂગડાં ઉતારાય છે ત્યારે શાહરુખ કેમ ચૂપ રહે છે ?'

'અમેરિકામાં લૂગડાં ઉતારાય છે ત્યારે શાહરુખ કેમ ચૂપ રહે છે ?': અમેરિકી એરપોર્ટ પર સુરક્ષા અધિકારીઓ દ્વારા શાહરુખની અટકાયત થાય છે ત્યારે તે તેનો મિજાજ ગુમાવતો નથી તે નવાઈ પમાડે તેવું છે જ્યારે...

નિર્મલબાબા પર હવે કોની થશે 'ક્રિપા', બિહારમાં બિનજામીનપાત્ર વોરંટ જારી

નિર્મલબાબા પર હવે કોની થશે 'ક્રિપા', બિહારમાં બિનજામીનપાત્ર વોરંટ જારી: નિર્મલજિતસિંહ નરુલા ઉર્ફે નિર્મલબાબા વિરુદ્ધના છેતરપિંડીના એક મામલામાં બિહારની એક કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે....

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

આજનું ચિંતન

Posted: 19 May 2012 08:09 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/3jdHPJwKMvA/?utm_source=feedburner&utm_medium=email

પ્રેરણાદાયક ચિંતન : એક શિષ્ય કોઈ સંત પુરુષની સેવામાં વ્યસ્ત હતો અને એવો
મંત્ર ઇચ્છતો હતો જેના સહારે તે રિદ્ધિ-સિદ્ધિઓ બતાવી શકે. ૫ણ સંત હતા જે
બધાને રામનામ જ બતાવતા હતા, શિષ્યને તો ચમત્કારિક મંત્ર જોઇતો હતો. રામનામ તો
મામૂલી વાત છે. તેને ખૂબ નિરાશા થવા લાગી. ગુરુએ તેની મનઃસ્થિતિ પારખી લીધી.
એક દિવસ ગુરુએ [...]

///////////////////////////////////////////
આજનું ચિંતન

Posted: 18 May 2012 09:49 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/9y81r8J4lOM/?utm_source=feedburner&utm_medium=email

પાણીથી ભરેલા ઘડાના મોં ૫ર ખાલી વાટકી મૂકી હતી. બધા ઘડાનું પાણી પી રહયા હતા
૫ણ વાટકીને ખાલી જ રહેવું ૫ડતું હતું. તે હાજર રહેલા લોકોને પોતાનું દુર્ભાગ્ય
વર્ણવી રહી હતી અને ઘડાની નિષ્ઠુરતા ૫ણ જણાવી રહી હતી. ઘડાએ કહ્યું જે પાણી
લે છે તે પોતાની સ્થિતિ દાતાથી વિનત રાખે છે. એક તું છે