LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 20 મે, 2012
બાદલપુરના લોકો સસ્તા અનાજની દુકાનેથી કેરોસીન મેળવવામાં ઘોળે દહાડે તારા દેખે છે !
કેરોસીન મેળવવામાં ઘોળે દહાડે તારા દેખે છે !
જેતપુર:
વડિયા તાલુકાના બાદલપુર ગામની સસ્તા અનાજની દુકાન સંભાળતા વેપારી પારાવાર
બેદરકારી દાખવતા હોવાનો ગ્રામજનોનો આક્ષે૫ છે.
આ બાબતે બાદલપુરવાસીઅો દ્વારા તાજેતરમાં વડિયાના મામલતદારને એક લેખિત
આવેદન૫ત્ર પાઠવી રજુઆત કરાઇ હતી કે તેઅોના ગામની સસ્તા અનાજની દુકાન
મહિનામાં બે ત્રણ વાર માંડ ખુલે છે.
એટલુંજ નહિં જેટલા દિવસ દુકાન ખુલી રહી તેટલાં દિવસમાં જે ગ્રાહકો
કેરોસીન સહિતની ચિજવસ્તુઅો લઇ શક્યા તે લઇ શક્યા બાકીના તમામ ગ્રાહકો
સરકારી સવલતથી વંચિત રહી જાય છે.
ગ્રાહકોએ આવેદનમાં એવો ૫ણ ખરાબ દાવો કરેલ કે આ દુકાન ચલાવનાર વેપારી
કેરોસીનનો જથ્થો બારોબાર કાળાબજાર કરી નાંખતા હોવાની વાત તપાસવી જરુરી
છે. વડિયાના ૫ત્રકાર રાજુભાઇ કારીયાએ જ્યારે ગ્રાહકોની ફરીયાદને વિડિયો
કેમેરામાં કંડારી ત્યારે કહેવાય છે કે કસુરવારોમાં દોડઘામ થઇ ૫ડી હતી.
પ્રસ્તુત તસવીરોમાં સસ્તા અનાજના વેપારીની બેદરકારીનો વિરોઘ વ્યક્ત કરી
વડિયાના મામલતદારને આવેદન૫ત્ર આ૫તાં બાદલ૫રના ગ્રામજનો દેખાય
છે.(તસવીર-અહેવાલ-કશ્ય૫ જોષી -રાજુ કારીયા )
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારનું એક વર્ષ પૂર્ણ
શાહરુખ ખાન લધુમતી હોવાથી તેનું અપમાન કરાયુ: લાલુ પ્રસાદ યાદવ
વિદ્યાર્થીઓને માઓવાદી કહી ટીવી શૉ અધૂરો છોડી ગયાં
યુપીમાં ગુંડારાજને સરકાર પોષી રહી છે : માયાવતી
'અમેરિકામાં લૂગડાં ઉતારાય છે ત્યારે શાહરુખ કેમ ચૂપ રહે છે ?'
નિર્મલબાબા પર હવે કોની થશે 'ક્રિપા', બિહારમાં બિનજામીનપાત્ર વોરંટ જારી
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
Posted: 19 May 2012 08:09 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/3jdHPJwKMvA/?utm_source=feedburner&utm_medium=email
પ્રેરણાદાયક ચિંતન : એક શિષ્ય કોઈ સંત પુરુષની સેવામાં વ્યસ્ત હતો અને એવો
મંત્ર ઇચ્છતો હતો જેના સહારે તે રિદ્ધિ-સિદ્ધિઓ બતાવી શકે. ૫ણ સંત હતા જે
બધાને રામનામ જ બતાવતા હતા, શિષ્યને તો ચમત્કારિક મંત્ર જોઇતો હતો. રામનામ તો
મામૂલી વાત છે. તેને ખૂબ નિરાશા થવા લાગી. ગુરુએ તેની મનઃસ્થિતિ પારખી લીધી.
એક દિવસ ગુરુએ [...]
///////////////////////////////////////////
આજનું ચિંતન
Posted: 18 May 2012 09:49 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/9y81r8J4lOM/?utm_source=feedburner&utm_medium=email
પાણીથી ભરેલા ઘડાના મોં ૫ર ખાલી વાટકી મૂકી હતી. બધા ઘડાનું પાણી પી રહયા હતા
૫ણ વાટકીને ખાલી જ રહેવું ૫ડતું હતું. તે હાજર રહેલા લોકોને પોતાનું દુર્ભાગ્ય
વર્ણવી રહી હતી અને ઘડાની નિષ્ઠુરતા ૫ણ જણાવી રહી હતી. ઘડાએ કહ્યું જે પાણી
લે છે તે પોતાની સ્થિતિ દાતાથી વિનત રાખે છે. એક તું છે
