અનુયાયીઓ

સોમવાર, 18 મે, 2015

AVSAAN NONDH JETALSAR KASHYAP JOSHI JETPUR JETALSAR


​અવસાન નોંધ :
જેતલસર(ગામ): જમનભાઈ રૂડાભાઈ ઠુંમરના પુત્ર જીજ્ઞેશભાઈ(ઉ.વ.39) તે દિશાન્તના પિતાનું તા.17.5.15 ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.21 ને ગુરુવારના રોજ, સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન, જેતલસર(ગામ) ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812