LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 19 જુલાઈ, 2011
‘‘સૌનો સાથ સૌનો વિકાસ'' - ‘‘આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો '' પ્રકાશનોનું મુખ્યામંત્રીશ્રીએ કર્યું વિમોચન



મુખ્યામંત્રી શ્રી નરેન્દ્રિભાઇ મોદીએ તાલુકા સશકિતકરણ માટેના ‘‘આપણો તાલુકા વાઇબ્રન્ટુ તાલુકો''ના કાર્યક્રમ અમલીકરણની મહેસૂલ વિભાગે પ્રકાશિત કરેલી માર્ગદર્શિકા અને માહિતી વિભાગના ‘‘સૌનો સાથ સૌનો વિકાસ'' વિકાસ સિધ્ધિમ વિષયક પુસ્તણકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, રાજ્યત મંત્રી શ્રી પ્રદિપસિંહજી જાડેજા, મોહનભાઇ કુંડારીયા તથા શ્રી લીલાધરભાઇ વાઘેલા અને મુખ્યર સચિવ શ્રી એ.કે.જોતી, ગ્રામ વિકાસના અધિક મુખ્યે સચિવ શ્રી આર.એમ.પટેલ, માહિતી અને પ્રસારણ વિભાગના અગ્રસચિવ શ્રી કે.કૈલાસનાથન ઉપસ્થિાત રહ્યા હતા.
રાષ્ટ્રા વિરોધી અને ગુનાહિત કૃત્યોકમાં સંડોવાયેલ પતિની રાષ્ટ્રપહિતમાં માહિતી આપનાર રેશમાબેનને રૂ.25000/-નું ગૃહ રાજ્યક મંત્રી શ્રીના વરદ્હસ્તેન ઇનામ અપાયું હિંમતપૂર્વક પોલીસને બાતમી આપીને રેશમાબહેને રાષ્ટ્ર હિત અને માનવતાનું પ્ર
હિંમતપૂર્વક પોલીસને બાતમી aઆપીને રેશમાબહેને રાષ્ટ્ર હિત અને માનવતાનું પ્રસંશનીય પ્રેરણાદાયી કાર્ય કયું છે - ગૃહ રાજ્યે મંત્રી શ્રી પ્રફુલભાઇ પટેલ
આતંકી અનેક ગુનાહિત કૃત્યોણમાં સંડોવાયેલ પોતાના પતિની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓની પોલીસને હિંમતપૂવર્ક બાતમી આપીને પ્રસંશનીય માનવતા અને રાષ્ટ્ર હિતનું કામ કરનાર રેશ્માેબેન રંગરેજને તેમના ઘરે જઇને ગૃહ રાજ્યે મંત્રી શ્રી પ્રફુલભાઇ પટેલે રાજ્યન સરકાર વતી તેની કદર રૂપે રૂા.25000/- નો ચેક ઇનામરૂપે આપ્યોત હતો. આ પ્રસંગે રાજ્યર પોલીસ મહાનિદેશક શ્રી ચિતરંજન સિંઘ, પોલીસ કમિશનર શ્રી સુધીર સિન્હાન, સંયુકત પોલીસ કમિશનર શ્રી અતુલ કરવાલ ઉપસ્થિ5ત રહ્યા હતા.
રાજ્યરના ગૃહ રાજ્યસ મંત્રી શ્રી પ્રફુલભાઇ પટેલે રેશમાબેનની હિંમતને બિરદાવતાં જણાવ્યુંક હતું કે, પોતાના જ પતિ દ્વારા કરાતી ગુનાહિત પ્રવૃત્તિની માહિતી પોલીસ અને રાજ્યિ સરકારને આપીને રેશમાબેને હિંમતનું કામ કયું છે. રાજ્યત સરકારે પ્રસંશાના પ્રતિકરૂપે આ રોકડ ઇનામ આપ્યું છે. એક મહિલા હોવા છતાં ડર્યા વગર અને પોતાના વ્યપકિતગત સ્વાિર્થ કે સાંસારિક જીવન કરતાં સમાજજીવન અને માનવતાને પ્રાધાન્યો આપીને જે હિંમતનું કાર્ય કર્યું છે તે સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે સ્વ હિત કરતાં માનવ સમાજની સુરક્ષાની ચિંતા કરીને પોતાના પતિની બાતમી આપી છે તે પ્રસંશાને પાત્ર છે તેમ ગૃહ રાજ્યા મંત્રીશ્રીએ કહ્યું હતું. રેશમા બહેને માનવ જાતિ માટે કામ કર્યું છે, મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રનભાઇ મોદીએની હિન્દુ -મુસ્લીબમ નહિ પણ છ કરોડ ગુજરાતીઓની વાતને સમર્થન આપીને કોમી એકતાની ભાવનાને ઉજાગર કરી છે.
રાજ્યનના પોલીસ મહાનિદેશક શ્રી ચિતરંજન સિંઘે કહ્યું હતું કે, રેશ્મામબહેને પરિવાર કરતાં માતૃભૂમિ અને દેશહિતને પ્રાધાન્યહ આપી કોમી ભાઇચારાનું ઉદાહરણ પુરૂ પાડયું છે. લઘુમતિ કોમની અનેક વ્ય કિતઓએ આપેલી આવી માહિતીને આધારે ઘણા ગુના પકડી શકાયા છે.
અમદાવાદ પોલીસ કમિશનર શ્રી સુધીર સિંહાએ રેશમાબહેનની ઇચ્છાા હશે તો અમે તેમને ટ્રાફિક બ્રિગેડમાં નોકરી આપીશું અને તેમને સુરક્ષાની જરૂર હશે તો તે પણ આપીશું તેમ તેમણે કહ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા રૂા.25000/-નો ચેક સ્વીપકાર કરનાર રેશમાબહેને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માનવજાતની સુરક્ષા અને હિત માટે હું હંમેશા કાનુનનો સાથ આપીશ. માનવજાતની સુરક્ષાને ભયમાં મુકી ગેરકૃત્યવ આપનાર પોતાના પતિની વિરૂધ્ધામાં સરકારને મદદ કરવા દરેક મહિલાઓએ હિંમતભેર આગળ આવવું જોઇએ. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર પતિને સાથ ન આપવો જોઇએ અને તેને સમાજની સામે લાવવો જોઇએ.
મુંબઇમાં ગોરેગાંવ વિસ્તાથરમાં ઉછરેલી અને અંગ્રેજી માધ્ય માં ધોરણ-12 સુધીનો અભ્યાતસ કરનાર રેશ્માેબેનને પોતાના પતિની વિરૂધ્ધેમાં પોલીસને બાતમી આપી નિર્દોષના જાન બચાવવામાં અને પોતાના પતિના કૃત્યોાની સજા માટે કરેલ કામ માટે ગર્વ વ્યરકત કર્યો હતો અને આવા ખોટા કામ કરનાર પતિઓના ગુનાઓને બહાર લાવવા મહિલાઓને હિંમત દાખવવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીનો કોટડાસાંગાણી તાલુકાનો જુલાઇ માસનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
રાજકોટ,
મુખ્યમંત્રીશ્રીના તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત કોટડાસાંગાણી તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ર૭-૭-૧૧ના રોજ ૧૧-૦૦ કલાકે યોજવામાં આવશે.
મામલતદાર કચેરી, કોટડાસાંગાણી ખાતે તાલુકા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, કોટડાસાંગાણીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં નીચે દર્શાવેલ પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે.
(૧) તાલુકા સ્વાગત માં અરજી કરતાં પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય. (૨)તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને અનિર્ણિત હોય. (૩)આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવી. (૪)આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. (૫)આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો નહિ.
ઉપર મુજબની કેટેગરીમાં આવતી અરજીઓજ ધ્યારનમાં લેવામાં આવશે. તે સિવાયની અરજીઓ ધ્યાનનમાં લેવામાં આવશે નહીં, તેમ મામલતદારશ્રી, કોટડાસાંગાણીની યાદીમાં જણાવાયું છે.
રાજકોટની તરૂણી ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટરાજકોટની ૧૬ વર્ષની તરુણી ઇના નાથાભાઇ દુધરેજીયા રેસકોર્સ લોકમેળામાંથી ગત તા.૧૬-૮-૨૦૦૯ના રોજ રાત્રે ૧૦.૩૦ વાગ્યે ગુમ થયેલ છે. પાતળા બાંધાની, વાને શ્યાેમવર્ણી આ તરૂણી આજ દિન સુધી તે ઘરે પાછી ફરી નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્નરનગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
જિલ્લા કક્ષાની હિલ શિલ્ડપ ક્રિકેટ ટુર્નામેન્ટો મુલત્વીન રખાઇ.
રાજકોટ
રાજકોટ ખાતે યોજાનાર જિલ્લાન કક્ષાની હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટા સંજોગોવશાત્ મુલત્વીા રાખવામાં આવેલ છે. સ્પોગર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત અને સીનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર , રાજકોટ દ્વારા સંચાલિત જિલ્લાફ કક્ષાની હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. ૧૯ થી ૨૭ જુલાઇ-૨૦૧૧ દરમ્યા ન રાજકુમાર કોલેજ અને સનફલાવર સ્કૂુલ ખાતે યોજાનાર હતી, જે સંજોગોવશાત્ મુલત્વીષ રાખવામાં આવી છે. ડ્રો યથાવત રહેશે. અને ટુર્નામેન્ટોની નવી તારીખની જાણ કરવામાં આવશે, જેની રાજકોટ શહેર અને ગ્રામ્યરની ભાગ લીધેલ શાળાઓને નોંધ લેવા સીનિયર કોચ શ્રીમતિ રોશનબેન ચૌહાણની યાદીમાં જણાવાયું છે.
રાજકોટના ખોવાયેલ વ્યાક્તિ પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટના ૪૫ વર્ષની ઉંમરના રમેશભાઇ ઢાલુમલ લીલાણી પરસાણાનગર મેઇન રોડ ૪/૫ની વચ્ચેઇ, લાલુભાઇની મીલની બાજુમાં, રાજકોટ ખાતેથી ગત તા.૩૦-૬-૨૦૧૦ના રોજ રાત્રે ૧૦.૦૦ વાગ્યે ગુમ થયા છે. સાડા પાંચ ફુટ ઉંચાઇના, મધ્યગમ બાંધાના, વાને શ્યારમવર્ણા આ ભાઇ માનસિક બીમારીને કારણે ગુમ થયા છે. અને આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
રાજકોટના ખોવાયેલ બહેન વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટના ૬૫ વર્ષના બહેન મોંઘીબેન અમૃતભાઇ વાળા રેલ્વે કોઠી કમ્પાટઉન્ડવ, બ્લોજક નં-૮૯, રેલ્વેડ કલબ સામે, રાજકોટ ખાતેથી ગત તા.૬-૧૦-૨૦૧૦ના રોજ અસ્થિકર મગજની બીમારીને કારણે બપોરે ૨.૦૦ વાગ્યે ગુમ થયા છે. મધ્યસમ બાંધાના અને વાને રૂપાળા આ બહેનને ગળા પાસે ડાબી બાજુ ઓપરેશનનું નિશાન છે, અને તે આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
સોનલ
સરકારી કર્મચારીઓના કલ્યાનણ માટે જિલ્લા-તાલુકા કલ્યાણ સમિતિ રચાઇઃ
જિલ્લા ને રૂ.૫૦ હજારની રકમ ફાળવાઇઃ
સમિતના અધ્યચક્ષ કલેકટરઃસહ અધ્યરક્ષ જિલ્લાક વિકાસ અધિકારી રહેશેઃ
ભુજ
સરકારી કર્મચારીઓના કલ્યા ણ માટે જિલ્લાિ અને તાલુકા કક્ષાએ કલ્યાિણ યોજનાઓ અને તેના અમલીકરણ માટે સમિતિની રચના અંગે વખતોવખત સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી પરંતુ આ યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા નવેસરથી વિચારણા કરીને સચિવાલય કલ્યા ણ સમિતિની કામગીરીના આધારે જિલ્લાદ/તાલુકા કક્ષાએ કર્મચારી કલ્યાણ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા જિલ્લાકને રૂ. ૫૦ હજારની ફાળવણી કરાઇ છે.
સામાન્યક વહીવટ વિભાગના તા. ૭/૭/૨૦૧૧ના ઠરાવથી જિલ્લાથ કક્ષાએ કર્મચારીઓની કલ્યાઅણ પ્રવૃતિઓ હાથ ધરવા માટે સમિતિ ઘડવામાં આવી છે. જિલ્લાથ કલેકટરશ્રી એમ. થેન્ના રસન અધ્યચક્ષશ્રી તરીકે જયારે જિલ્લાવ વિકાસ અધિકારીશ્રી પટેલ સહ અધ્યીક્ષ રહેશે. આ સમિતિના સભ્યો્માં જિલ્લા્ શિક્ષણાધિકારીશ્રી મહેશ રાવલ, જિલ્લાર માહિતી અધિકારી શ્રી કે.બી.આહિર અને જિલ્લા્ના માન્યલ કર્મચારી મંડળોના બે પ્રતિનિધિ રહેશે. જિલ્લા રમતગમત અધિકારીશ્રી ડી.સી. ચાંગેલા સભ્ય સચિવ રહેશે. ઉપરાંત સભ્યાશ્રી તરીકે નાયબ સચિવશ્રી(પ્રોટોકોલ) કલ્યાશણ-સામાન્યે વહીવટ વિભાગ રહેશે.
તાલુકા કર્મચારી કલ્યારણ સમિતિમાં પાંચ સભ્યો રહેશે. તાલુકા કલ્યાણ સમિતિના અધ્યિક્ષ તરીકે મામલતદાર રહેશે. જયારે સહ અધ્યપક્ષ તરીકે તાલુકા વિકાસ અધિકારી તથા સભ્ય સચિવ તરીકે કલ્યાદણકારી પ્રવૃત્તિઓમાં રુચિ ધરાવતા અને આ યોજનાના ઉદ્દેશોનો અમલ કરવાની ક્ષમતા ધરાવતા હોય તેવા ઉત્સાહહી અધિકારી/કર્મચારીઓની નિમણૂક કરવાની રહેશે. આ ઉપરાંત તાલુકા કક્ષાના માન્યે મંડળોના બે પ્રતિનિધિ સભ્યા તરીકે રહેશે.
જિલ્લા/તાલુકા કલ્યાીણ સમિતિઓ દ્વારા રાજય સેવા અને પંચાયત સેવાના કર્મચારીઓની કલ્યાવણ પ્રવૃતિઓમાં આંતર જિલ્લા્ અને આંતર તાલુકા રમતગમત સ્પવર્ધાઓનું જિલ્લાય અને તાલુકા મથકોએ આયોજન તેમજ રાજયકક્ષાની સ્પલર્ધાઓનું આયોજન કરવું. અધિકારી/કર્મચારીઓને કામકાજના કલાકો સિવાય રમતગમતો માટે પ્રોત્સાુહિત કરવા અને તેમને રમતગમતનાં સાધનો પૂરા પાડવા તથા સમગ્ર જિલ્લારમાં અધિકારી/કર્મચારીઓના તેજસ્વીે(પુત્ર-પુત્રી) ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના (વિજ્ઞાન અને સામાન્યમ પ્રવાહ માટે અલગ-અલગ) માં ૮૦ ટકા કે તેથી વધારે ટકાવારી સાથે ઉતિર્ણ થયા હોય તેવા વિદ્યાર્થીઓમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવે તેઓનું સન્માેન કરાશે.
ધો.૧૦નાં વિદ્યાર્થીઓ માટે પ્રથમ રૂ. ૧૫૦૦/-, દ્વિતીયને રૂ.૧૦૦૦/- અને તૃતીયને રૂ.૫૦૦/- જયારે ધો. ૧૨ના વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૦૦૦/- રૂ. ૧૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ઇનામ અપાશે.
ઉપરાંત કર્મચારીઓ તથા તેમના કુટુંબીજનો માટે નાટક, સંગીત, મનોરંજન, પર્યટનો, સાંસ્કૃીતિક તેમજ શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન તથા મહિલા ઉત્કજર્ષની પ્રવૃતિઓ, રકતદાન શિબિર, સ્વાટસ્ય્ વ વિષયક સગવડોમાં મદદરૂપ થવા આરોગ્યજ લક્ષી કેમ્પો તેમજ આરોગ્યિ વિષયક જાગૃતિ અંગેના પ્રવચનો, કાર્યક્રમોનું આયોજન અને સમિતિને યોગ્ય્ લાગે તેવી અન્ય કર્મચારી કલ્યાાણકારી પ્રવૃતિઓનો સમાવેશ થાય છે.
આ સમિતિ નકકી કરે તે મુજબની કર્મચારીઓ પાસેથી ફી ઉઘરાવી શકશે તથા બોર્ડ/કોર્પોરેશન/ખાનગી સંસ્થાિઓની સ્પોજન્સરરશીપનો લાભ મેળવી શકશે. વાર્ષિક હિસાબો સ્થા્નિક ભંડોળ હિસાબની કચેરી દ્વારા ઓડીટ કરાવવાના રહેશે, તેમ વધુમાં જણાવાયું છે.
૨૦મીએ ભુજમાં ‘સરહદી વિસ્તાારનું પત્રકારત્વર’ સેમીનાર યોજાશે
ભુજ,
ભુજમાં તા.૨૦મીએ રાજકોટની પ્રાદેશિક માહિતી કચેરીના ઉપક્રમે જિલ્લા પંચાયત સભાખંડમાં સવારે ૧૦-૩૦ વાગ્યેવ ‘સરહદી વિસ્તાારનું પત્રકારત્વ ’ એ વિષય પર એક પ્રેસ સેમીનારનું આયોજન કરાયું છે. સેમીનારને જિલ્લાય કલેકટરશ્રી એમ.થેન્નાકરસન ખુલ્લું મૂકશે અને ‘ઇન્ડિસયન એકસપ્રેસ’ રાજકોટના વિશેષ સંવાદદાતા મીસ. હિરલ દવે પ્રવચન આપશે. બોર્ડર રેન્જેના પોલીસ મહાનિરીક્ષક શ્રી વી.એમ.પારગી અતિથિવિશેષ તરીકે જયારે ‘કચ્છેમિત્ર’ના તંત્રી શ્રી કીર્તિભાઈ ખત્રી, બી.એસ.એફ.ના ડી.આઇ.જી. શ્રી વીરેન્દ્ર્કુમાર પ્રેરક ઉદબોધન કરશે.
આ સેમિનારમાં જિલ્લાદના મહાનુભાવો, અધિકારીઓ, ઇલેકટ્રોનિક અને પ્રિન્ટક મીડિયાના પત્રકારો, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફરને ઉપસ્થિીત રહેવા પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ સંયુકત માહિતી નિયામકશ્રી એન.એ.પરમારે નિમંત્રણ પાઠવ્યું છે.
બીપીએલ-અંત્યોમદય કાર્ડધારકોને તહેવારોમાં રૂ.૪૦/-ના ભાવે પામોલીન અપાશે
ભુજ,
જાહેર વિતરણ યોજના હેઠળના બીપીએલ/અંત્યો દય યોજનાના કાર્ડધારકોને ઓગષ્ટા થી નવેમ્બરર-૨૦૧૧ સુધીના સમયગાળા માટે તહેવારોમાં રાહતદરે પ્રતિકાર્ડદીઠ એક લીટર રૂ.૪૦/-ના ભાવે આર.બી.ડી. પામોલીનની જિલ્લામને ૧,૫૬,૬૦૩ ફાળવણી થઇ છે. જેનું ઓગષ્ટ થી નવેમ્બકર-૨૦૧૧ માટે દર માસે કાર્ડદીઠ એક લીટર પ્રતિ લીટરના રૂ.૪૦/-ના ભાવે વિતરણ કરાશે.
ભુજ-ગાંધીધામની બે મંડળી ફડચામાં લેવાઇઃ
ભુજ
જિલ્લાં રજિસ્ટ્રા ર, સહકારી મંડળીઓની કચેરી, ભુજના અંતિમ આદેશથી ભુજની જનરલ કન્ટ્રાર કશન કો.ઓપ. સહકારી મંડળી લી., અને ગાંધીધામની આર્થિક પછાત વર્ગ કો.ઓપ. હા.સોસાયટી લી.ને ફડચામાં લઇ જઇ મંડળીના ફડચા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. લાગતા-વળગતાઓએ નોંધ લઇ મંડળી પાસે જેમનું જે કાંઇ લેણું હોય તેમણે તેનો હિસાબ, જરૂરી આધાર-પુરાવા દિન-૬૦માં ફડચા અધિકારીને મોકલી આપવા અને જો કોઇ રજૂઆત કરવામાં નહીં આવે તો મંડળીના દફતર મુજબની જે કાંઇ બાકી હશે તે મુજબ આગળની કાર્યવાહી આટોપવાની કાર્યવાહી કરવામાં આવશે અને આ મંડળીના બાકીદારોએ મંડળીનું લેણું ભરી જવા ફડચા અધિકારી દ્વારા વધુમાં જણાવાયું છે.
આદિપુરથી ગાંધીધામ આવતો મુખ્યે રસ્તોચ ભારે માલવાહક વાહનો માટે બંધ કરાયોઃ
જિલ્લાથ મેજીસ્ટ્રે ટે આખરી જાહેરનામું બહાર પાડયુંઃ
ભુજ
આદિપુરથી ગાંધીધામ આવતા મુખ્યપ રસ્તાક ઉપર રોટરી સર્કલથી કંડલા પોર્ટ સર્કલ સુધી વધતા જતા ટ્રાફિકને કારણે દ્રિચક્રી તેમજ ફોર વ્હીતલ નાના વાહનોના ટ્રાફિકને ભારે વાહનો અવરોધરૂપ બનતા હોવાનું તંત્રના ધ્યાદને આવતા અકસ્માતત તેમજ ટ્રાફિક જામ જેવા બનાવો નિવારવા આ વિસ્તાનરમાં ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યોત છે. જિલ્લાા મેજીસ્ટ્રે ટ દ્વારા આ વાહન નિયમન અંગે અગાઉ પ્રાથમિક જાહેરનામું બહાર પાડયું હતું અને ત્યાલરપછી હવે આખરી ફરમાન બહાર પાડી સવારના ૭ વાગ્યાિથી રાત્રિના ૨૨ વાગ્યાર સુધી ભારે માલવાહક વાહનો પર પ્રવેશબંધી જાહેર કરી છે. વાહન નિયમનમાં આદિપુર તરફથી આવતા ભારે માલવાહક વાહનો ગાંધીધામ શહેરમાં નહીં પ્રવેશતા રોટરી સર્કલથી ડાબી બાજુ વળી જઇ રાજવી રિસોર્ટ-રેલવે ફાટક થઇ સીધા ગળપાદર રોડ થઇ ગાંધીધામ બાયપાસ રસ્તેીથી ગાંધીધામ કંડલા નેશનલ હાઈવે ૮-એ થી કંડલા, ભચાઉ તરફ જઇ શકશે. કંડલા તથા ભચાઉ તરફથી આવતા માલવાહક વાહનો કંડલા સર્કલથી ગાંધીધામ શહેરની અંદર પ્રવેશ નહી કરી ગળપાદર રોડ ત્રણ રસ્તાાથી પ્રવેશી ગાંધીધામ બાયપાસ રસ્તેેથી ગળપાદર ચાર રસ્તાજથી ગાંધીધામ તરફ પ્રવેશી રાજવી રીસોર્ટ, રેલવે ફાટક, રામબાગ ચાર રસ્તાચ, રોટરી સર્કલવાળા રસ્તેાથી આદિપુર, મુન્દ્રા તરફ જઇ શકશે. આ જાહેરનામામાંથી આવશ્યનક ચીજવસ્તુીઓ, જેવી કે અનાજ, શાકભાજી, રાંધણગેસ, ફળફળાદી, દવા વિગેરે, કે જેની હેરફેર ગાંધીધામ શહેરમાં કરવાની છે, તેનું વહન કરતા ભારે માલવાહક વાહનો પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ , ગાંધીધામે અધિકૃત કરેલ અધિકારી દ્વારા પરવાનગી આપવામાં આવેલ હોય તેવા ઈમરજન્સી્માં પસાર થવાની જરૂર પડે તેવા ભારે માલવાહક વાહનોને મૂકિત આપવામાં આવી છે. આ હુકમની અંદર ભારે માલવાહક વાહન શબ્દરનો અર્થ મોટર વ્હીકકલ એકટમાં જે વ્યાવખ્યાગ આપી છે તેનો સમાવેશ થાય છે.
આરટીઓ પોસ્ટછ ખાતા મારફતે લાયસન્સન ઘરે પહોંચાડશે
ભુજ,
કચ્છે જિલ્લાસની ડ્રાઇવીંગ લાયસન્સ ને લગતી કામગીરી પારદર્શક અને લોકાભિમુખ વહીવટની પ્રતિતિ થાય માટે સ્પીચડ પોસ્ટ્ મારફતે ડ્રાઇવીંગ લાયસન્સ , લાયસન્સર ધારકે મોકલવાનો રાજય સરકારએ નિર્ણય કર્યો છે અને તેની અમલવારી તા.૧૮/૭/૧૧થી શરૂ થઇ છે. જેથી ડ્રાઇવીંગ લાયસન્સય રૂબરૂ આપવામાં આવશે નહીં. પોસ્ટા ખાતા મારફતે સ્પીવડ પોસ્ટી મારફતે અરજદારને ડ્રાઇવીંગ લાયસન્સગ ઘર બેઠા પહોંચતા કરવામાં આવશે. પોસ્ટ્ ખાતા દ્વારા પુરતા પ્રયત્નોટ કર્યા બાદ પણ લાયસન્સવ, ધારકને ન મળી આવે તે સંજોગોમાં પરત આવેલ લાયસન્સ્ના કવરો કસ્ટવડીમાં રાખવામાં આવશે. જેને લાયસન્સ ઇસ્યુ થયા હોય તે વ્યેકિત આરટીઓ કચેરીનો સંપર્ક કરે ત્યાીરે લાયસન્સ શાખાના હેડ કલાર્કે પોતે ઓળખની ખરાઇ કરી, મોટર વાહન ધારા અને નિયમ હેઠળ ઠરાવેલ સરનામા માટેના પુરાવા ચકાસી લાયસન્સર આપવાનું રહેશે. અરજદારે રજુ કરેલ પુરાવાની ઝેરોક્ષ કોપી મુળ કાગળો સાથે રાખવાની રહેશે અને આ પ્રક્રિયા બાદ જ અરજદારની સહી મેળવીને લાયસન્સે આપવાનું રહેશે. પરત આવેલ લાયસન્સે ૩૦ દિવસ સુધી અરજદાર ન આવેતો અરજદારના સરનામે રજી.એ.ડી.થી પત્ર લખી જાણ કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીના તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત કોટડાસાંગાણી તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ર૭-૭-૧૧ના રોજ ૧૧-૦૦ કલાકે યોજવામાં આવશે.
મામલતદાર કચેરી, કોટડાસાંગાણી ખાતે તાલુકા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, કોટડાસાંગાણીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં નીચે દર્શાવેલ પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે.
(૧) તાલુકા સ્વાગત માં અરજી કરતાં પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય. (૨)તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને અનિર્ણિત હોય. (૩)આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવી. (૪)આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. (૫)આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો નહિ.
ઉપર મુજબની કેટેગરીમાં આવતી અરજીઓજ ધ્યારનમાં લેવામાં આવશે. તે સિવાયની અરજીઓ ધ્યાનનમાં લેવામાં આવશે નહીં, તેમ મામલતદારશ્રી, કોટડાસાંગાણીની યાદીમાં જણાવાયું છે.
રાજકોટની તરૂણી ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટરાજકોટની ૧૬ વર્ષની તરુણી ઇના નાથાભાઇ દુધરેજીયા રેસકોર્સ લોકમેળામાંથી ગત તા.૧૬-૮-૨૦૦૯ના રોજ રાત્રે ૧૦.૩૦ વાગ્યે ગુમ થયેલ છે. પાતળા બાંધાની, વાને શ્યાેમવર્ણી આ તરૂણી આજ દિન સુધી તે ઘરે પાછી ફરી નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્નરનગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
જિલ્લા કક્ષાની હિલ શિલ્ડપ ક્રિકેટ ટુર્નામેન્ટો મુલત્વીન રખાઇ.
રાજકોટ
રાજકોટ ખાતે યોજાનાર જિલ્લાન કક્ષાની હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટા સંજોગોવશાત્ મુલત્વીા રાખવામાં આવેલ છે. સ્પોગર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત અને સીનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર , રાજકોટ દ્વારા સંચાલિત જિલ્લાફ કક્ષાની હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. ૧૯ થી ૨૭ જુલાઇ-૨૦૧૧ દરમ્યા ન રાજકુમાર કોલેજ અને સનફલાવર સ્કૂુલ ખાતે યોજાનાર હતી, જે સંજોગોવશાત્ મુલત્વીષ રાખવામાં આવી છે. ડ્રો યથાવત રહેશે. અને ટુર્નામેન્ટોની નવી તારીખની જાણ કરવામાં આવશે, જેની રાજકોટ શહેર અને ગ્રામ્યરની ભાગ લીધેલ શાળાઓને નોંધ લેવા સીનિયર કોચ શ્રીમતિ રોશનબેન ચૌહાણની યાદીમાં જણાવાયું છે.
રાજકોટના ખોવાયેલ વ્યાક્તિ પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટના ૪૫ વર્ષની ઉંમરના રમેશભાઇ ઢાલુમલ લીલાણી પરસાણાનગર મેઇન રોડ ૪/૫ની વચ્ચેઇ, લાલુભાઇની મીલની બાજુમાં, રાજકોટ ખાતેથી ગત તા.૩૦-૬-૨૦૧૦ના રોજ રાત્રે ૧૦.૦૦ વાગ્યે ગુમ થયા છે. સાડા પાંચ ફુટ ઉંચાઇના, મધ્યગમ બાંધાના, વાને શ્યારમવર્ણા આ ભાઇ માનસિક બીમારીને કારણે ગુમ થયા છે. અને આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
રાજકોટના ખોવાયેલ બહેન વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટના ૬૫ વર્ષના બહેન મોંઘીબેન અમૃતભાઇ વાળા રેલ્વે કોઠી કમ્પાટઉન્ડવ, બ્લોજક નં-૮૯, રેલ્વેડ કલબ સામે, રાજકોટ ખાતેથી ગત તા.૬-૧૦-૨૦૧૦ના રોજ અસ્થિકર મગજની બીમારીને કારણે બપોરે ૨.૦૦ વાગ્યે ગુમ થયા છે. મધ્યસમ બાંધાના અને વાને રૂપાળા આ બહેનને ગળા પાસે ડાબી બાજુ ઓપરેશનનું નિશાન છે, અને તે આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
સોનલ
સરકારી કર્મચારીઓના કલ્યાનણ માટે જિલ્લા-તાલુકા કલ્યાણ સમિતિ રચાઇઃ
જિલ્લા ને રૂ.૫૦ હજારની રકમ ફાળવાઇઃ
સમિતના અધ્યચક્ષ કલેકટરઃસહ અધ્યરક્ષ જિલ્લાક વિકાસ અધિકારી રહેશેઃ
ભુજ
સરકારી કર્મચારીઓના કલ્યા ણ માટે જિલ્લાિ અને તાલુકા કક્ષાએ કલ્યાિણ યોજનાઓ અને તેના અમલીકરણ માટે સમિતિની રચના અંગે વખતોવખત સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી પરંતુ આ યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા નવેસરથી વિચારણા કરીને સચિવાલય કલ્યા ણ સમિતિની કામગીરીના આધારે જિલ્લાદ/તાલુકા કક્ષાએ કર્મચારી કલ્યાણ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા જિલ્લાકને રૂ. ૫૦ હજારની ફાળવણી કરાઇ છે.
સામાન્યક વહીવટ વિભાગના તા. ૭/૭/૨૦૧૧ના ઠરાવથી જિલ્લાથ કક્ષાએ કર્મચારીઓની કલ્યાઅણ પ્રવૃતિઓ હાથ ધરવા માટે સમિતિ ઘડવામાં આવી છે. જિલ્લાથ કલેકટરશ્રી એમ. થેન્ના રસન અધ્યચક્ષશ્રી તરીકે જયારે જિલ્લાવ વિકાસ અધિકારીશ્રી પટેલ સહ અધ્યીક્ષ રહેશે. આ સમિતિના સભ્યો્માં જિલ્લા્ શિક્ષણાધિકારીશ્રી મહેશ રાવલ, જિલ્લાર માહિતી અધિકારી શ્રી કે.બી.આહિર અને જિલ્લા્ના માન્યલ કર્મચારી મંડળોના બે પ્રતિનિધિ રહેશે. જિલ્લા રમતગમત અધિકારીશ્રી ડી.સી. ચાંગેલા સભ્ય સચિવ રહેશે. ઉપરાંત સભ્યાશ્રી તરીકે નાયબ સચિવશ્રી(પ્રોટોકોલ) કલ્યાશણ-સામાન્યે વહીવટ વિભાગ રહેશે.
તાલુકા કર્મચારી કલ્યારણ સમિતિમાં પાંચ સભ્યો રહેશે. તાલુકા કલ્યાણ સમિતિના અધ્યિક્ષ તરીકે મામલતદાર રહેશે. જયારે સહ અધ્યપક્ષ તરીકે તાલુકા વિકાસ અધિકારી તથા સભ્ય સચિવ તરીકે કલ્યાદણકારી પ્રવૃત્તિઓમાં રુચિ ધરાવતા અને આ યોજનાના ઉદ્દેશોનો અમલ કરવાની ક્ષમતા ધરાવતા હોય તેવા ઉત્સાહહી અધિકારી/કર્મચારીઓની નિમણૂક કરવાની રહેશે. આ ઉપરાંત તાલુકા કક્ષાના માન્યે મંડળોના બે પ્રતિનિધિ સભ્યા તરીકે રહેશે.
જિલ્લા/તાલુકા કલ્યાીણ સમિતિઓ દ્વારા રાજય સેવા અને પંચાયત સેવાના કર્મચારીઓની કલ્યાવણ પ્રવૃતિઓમાં આંતર જિલ્લા્ અને આંતર તાલુકા રમતગમત સ્પવર્ધાઓનું જિલ્લાય અને તાલુકા મથકોએ આયોજન તેમજ રાજયકક્ષાની સ્પલર્ધાઓનું આયોજન કરવું. અધિકારી/કર્મચારીઓને કામકાજના કલાકો સિવાય રમતગમતો માટે પ્રોત્સાુહિત કરવા અને તેમને રમતગમતનાં સાધનો પૂરા પાડવા તથા સમગ્ર જિલ્લારમાં અધિકારી/કર્મચારીઓના તેજસ્વીે(પુત્ર-પુત્રી) ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના (વિજ્ઞાન અને સામાન્યમ પ્રવાહ માટે અલગ-અલગ) માં ૮૦ ટકા કે તેથી વધારે ટકાવારી સાથે ઉતિર્ણ થયા હોય તેવા વિદ્યાર્થીઓમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવે તેઓનું સન્માેન કરાશે.
ધો.૧૦નાં વિદ્યાર્થીઓ માટે પ્રથમ રૂ. ૧૫૦૦/-, દ્વિતીયને રૂ.૧૦૦૦/- અને તૃતીયને રૂ.૫૦૦/- જયારે ધો. ૧૨ના વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૦૦૦/- રૂ. ૧૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ઇનામ અપાશે.
ઉપરાંત કર્મચારીઓ તથા તેમના કુટુંબીજનો માટે નાટક, સંગીત, મનોરંજન, પર્યટનો, સાંસ્કૃીતિક તેમજ શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન તથા મહિલા ઉત્કજર્ષની પ્રવૃતિઓ, રકતદાન શિબિર, સ્વાટસ્ય્ વ વિષયક સગવડોમાં મદદરૂપ થવા આરોગ્યજ લક્ષી કેમ્પો તેમજ આરોગ્યિ વિષયક જાગૃતિ અંગેના પ્રવચનો, કાર્યક્રમોનું આયોજન અને સમિતિને યોગ્ય્ લાગે તેવી અન્ય કર્મચારી કલ્યાાણકારી પ્રવૃતિઓનો સમાવેશ થાય છે.
આ સમિતિ નકકી કરે તે મુજબની કર્મચારીઓ પાસેથી ફી ઉઘરાવી શકશે તથા બોર્ડ/કોર્પોરેશન/ખાનગી સંસ્થાિઓની સ્પોજન્સરરશીપનો લાભ મેળવી શકશે. વાર્ષિક હિસાબો સ્થા્નિક ભંડોળ હિસાબની કચેરી દ્વારા ઓડીટ કરાવવાના રહેશે, તેમ વધુમાં જણાવાયું છે.
૨૦મીએ ભુજમાં ‘સરહદી વિસ્તાારનું પત્રકારત્વર’ સેમીનાર યોજાશે
ભુજ,
ભુજમાં તા.૨૦મીએ રાજકોટની પ્રાદેશિક માહિતી કચેરીના ઉપક્રમે જિલ્લા પંચાયત સભાખંડમાં સવારે ૧૦-૩૦ વાગ્યેવ ‘સરહદી વિસ્તાારનું પત્રકારત્વ ’ એ વિષય પર એક પ્રેસ સેમીનારનું આયોજન કરાયું છે. સેમીનારને જિલ્લાય કલેકટરશ્રી એમ.થેન્નાકરસન ખુલ્લું મૂકશે અને ‘ઇન્ડિસયન એકસપ્રેસ’ રાજકોટના વિશેષ સંવાદદાતા મીસ. હિરલ દવે પ્રવચન આપશે. બોર્ડર રેન્જેના પોલીસ મહાનિરીક્ષક શ્રી વી.એમ.પારગી અતિથિવિશેષ તરીકે જયારે ‘કચ્છેમિત્ર’ના તંત્રી શ્રી કીર્તિભાઈ ખત્રી, બી.એસ.એફ.ના ડી.આઇ.જી. શ્રી વીરેન્દ્ર્કુમાર પ્રેરક ઉદબોધન કરશે.
આ સેમિનારમાં જિલ્લાદના મહાનુભાવો, અધિકારીઓ, ઇલેકટ્રોનિક અને પ્રિન્ટક મીડિયાના પત્રકારો, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફરને ઉપસ્થિીત રહેવા પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ સંયુકત માહિતી નિયામકશ્રી એન.એ.પરમારે નિમંત્રણ પાઠવ્યું છે.
બીપીએલ-અંત્યોમદય કાર્ડધારકોને તહેવારોમાં રૂ.૪૦/-ના ભાવે પામોલીન અપાશે
ભુજ,
જાહેર વિતરણ યોજના હેઠળના બીપીએલ/અંત્યો દય યોજનાના કાર્ડધારકોને ઓગષ્ટા થી નવેમ્બરર-૨૦૧૧ સુધીના સમયગાળા માટે તહેવારોમાં રાહતદરે પ્રતિકાર્ડદીઠ એક લીટર રૂ.૪૦/-ના ભાવે આર.બી.ડી. પામોલીનની જિલ્લામને ૧,૫૬,૬૦૩ ફાળવણી થઇ છે. જેનું ઓગષ્ટ થી નવેમ્બકર-૨૦૧૧ માટે દર માસે કાર્ડદીઠ એક લીટર પ્રતિ લીટરના રૂ.૪૦/-ના ભાવે વિતરણ કરાશે.
ભુજ-ગાંધીધામની બે મંડળી ફડચામાં લેવાઇઃ
ભુજ
જિલ્લાં રજિસ્ટ્રા ર, સહકારી મંડળીઓની કચેરી, ભુજના અંતિમ આદેશથી ભુજની જનરલ કન્ટ્રાર કશન કો.ઓપ. સહકારી મંડળી લી., અને ગાંધીધામની આર્થિક પછાત વર્ગ કો.ઓપ. હા.સોસાયટી લી.ને ફડચામાં લઇ જઇ મંડળીના ફડચા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. લાગતા-વળગતાઓએ નોંધ લઇ મંડળી પાસે જેમનું જે કાંઇ લેણું હોય તેમણે તેનો હિસાબ, જરૂરી આધાર-પુરાવા દિન-૬૦માં ફડચા અધિકારીને મોકલી આપવા અને જો કોઇ રજૂઆત કરવામાં નહીં આવે તો મંડળીના દફતર મુજબની જે કાંઇ બાકી હશે તે મુજબ આગળની કાર્યવાહી આટોપવાની કાર્યવાહી કરવામાં આવશે અને આ મંડળીના બાકીદારોએ મંડળીનું લેણું ભરી જવા ફડચા અધિકારી દ્વારા વધુમાં જણાવાયું છે.
આદિપુરથી ગાંધીધામ આવતો મુખ્યે રસ્તોચ ભારે માલવાહક વાહનો માટે બંધ કરાયોઃ
જિલ્લાથ મેજીસ્ટ્રે ટે આખરી જાહેરનામું બહાર પાડયુંઃ
ભુજ
આદિપુરથી ગાંધીધામ આવતા મુખ્યપ રસ્તાક ઉપર રોટરી સર્કલથી કંડલા પોર્ટ સર્કલ સુધી વધતા જતા ટ્રાફિકને કારણે દ્રિચક્રી તેમજ ફોર વ્હીતલ નાના વાહનોના ટ્રાફિકને ભારે વાહનો અવરોધરૂપ બનતા હોવાનું તંત્રના ધ્યાદને આવતા અકસ્માતત તેમજ ટ્રાફિક જામ જેવા બનાવો નિવારવા આ વિસ્તાનરમાં ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યોત છે. જિલ્લાા મેજીસ્ટ્રે ટ દ્વારા આ વાહન નિયમન અંગે અગાઉ પ્રાથમિક જાહેરનામું બહાર પાડયું હતું અને ત્યાલરપછી હવે આખરી ફરમાન બહાર પાડી સવારના ૭ વાગ્યાિથી રાત્રિના ૨૨ વાગ્યાર સુધી ભારે માલવાહક વાહનો પર પ્રવેશબંધી જાહેર કરી છે. વાહન નિયમનમાં આદિપુર તરફથી આવતા ભારે માલવાહક વાહનો ગાંધીધામ શહેરમાં નહીં પ્રવેશતા રોટરી સર્કલથી ડાબી બાજુ વળી જઇ રાજવી રિસોર્ટ-રેલવે ફાટક થઇ સીધા ગળપાદર રોડ થઇ ગાંધીધામ બાયપાસ રસ્તેીથી ગાંધીધામ કંડલા નેશનલ હાઈવે ૮-એ થી કંડલા, ભચાઉ તરફ જઇ શકશે. કંડલા તથા ભચાઉ તરફથી આવતા માલવાહક વાહનો કંડલા સર્કલથી ગાંધીધામ શહેરની અંદર પ્રવેશ નહી કરી ગળપાદર રોડ ત્રણ રસ્તાાથી પ્રવેશી ગાંધીધામ બાયપાસ રસ્તેેથી ગળપાદર ચાર રસ્તાજથી ગાંધીધામ તરફ પ્રવેશી રાજવી રીસોર્ટ, રેલવે ફાટક, રામબાગ ચાર રસ્તાચ, રોટરી સર્કલવાળા રસ્તેાથી આદિપુર, મુન્દ્રા તરફ જઇ શકશે. આ જાહેરનામામાંથી આવશ્યનક ચીજવસ્તુીઓ, જેવી કે અનાજ, શાકભાજી, રાંધણગેસ, ફળફળાદી, દવા વિગેરે, કે જેની હેરફેર ગાંધીધામ શહેરમાં કરવાની છે, તેનું વહન કરતા ભારે માલવાહક વાહનો પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ , ગાંધીધામે અધિકૃત કરેલ અધિકારી દ્વારા પરવાનગી આપવામાં આવેલ હોય તેવા ઈમરજન્સી્માં પસાર થવાની જરૂર પડે તેવા ભારે માલવાહક વાહનોને મૂકિત આપવામાં આવી છે. આ હુકમની અંદર ભારે માલવાહક વાહન શબ્દરનો અર્થ મોટર વ્હીકકલ એકટમાં જે વ્યાવખ્યાગ આપી છે તેનો સમાવેશ થાય છે.
આરટીઓ પોસ્ટછ ખાતા મારફતે લાયસન્સન ઘરે પહોંચાડશે
ભુજ,
કચ્છે જિલ્લાસની ડ્રાઇવીંગ લાયસન્સ ને લગતી કામગીરી પારદર્શક અને લોકાભિમુખ વહીવટની પ્રતિતિ થાય માટે સ્પીચડ પોસ્ટ્ મારફતે ડ્રાઇવીંગ લાયસન્સ , લાયસન્સર ધારકે મોકલવાનો રાજય સરકારએ નિર્ણય કર્યો છે અને તેની અમલવારી તા.૧૮/૭/૧૧થી શરૂ થઇ છે. જેથી ડ્રાઇવીંગ લાયસન્સય રૂબરૂ આપવામાં આવશે નહીં. પોસ્ટા ખાતા મારફતે સ્પીવડ પોસ્ટી મારફતે અરજદારને ડ્રાઇવીંગ લાયસન્સગ ઘર બેઠા પહોંચતા કરવામાં આવશે. પોસ્ટ્ ખાતા દ્વારા પુરતા પ્રયત્નોટ કર્યા બાદ પણ લાયસન્સવ, ધારકને ન મળી આવે તે સંજોગોમાં પરત આવેલ લાયસન્સ્ના કવરો કસ્ટવડીમાં રાખવામાં આવશે. જેને લાયસન્સ ઇસ્યુ થયા હોય તે વ્યેકિત આરટીઓ કચેરીનો સંપર્ક કરે ત્યાીરે લાયસન્સ શાખાના હેડ કલાર્કે પોતે ઓળખની ખરાઇ કરી, મોટર વાહન ધારા અને નિયમ હેઠળ ઠરાવેલ સરનામા માટેના પુરાવા ચકાસી લાયસન્સર આપવાનું રહેશે. અરજદારે રજુ કરેલ પુરાવાની ઝેરોક્ષ કોપી મુળ કાગળો સાથે રાખવાની રહેશે અને આ પ્રક્રિયા બાદ જ અરજદારની સહી મેળવીને લાયસન્સે આપવાનું રહેશે. પરત આવેલ લાયસન્સે ૩૦ દિવસ સુધી અરજદાર ન આવેતો અરજદારના સરનામે રજી.એ.ડી.થી પત્ર લખી જાણ કરવામાં આવશે.
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ રાજ્યનો સરેરાશ વરસાદ ૨૦.૮૧ ટકા
સૌથી વધુ સૌરાષ્ટ્ર રીજીયનમાં ૨૯.૫૧ ટકા સરેરાશ વરસાદ
રાજ્યના ૮૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
૨૭ તાલુકાઓમાં બેથી પાંચ ઇંચ વરસાદ
જેતપુર, ઊનામાં ૫ ઇંચ, કેશોદ, વંથલી, ઉપલેટા, પારડી અને વલસાડમાં ૪ ઇંચથી વધુ વરસાદ
ગાંધીનગર,
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાર્વત્રિક રીતે વરસવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૮૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં, ૨૭ તાલુકાઓમાં બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૧૮-૭-૨૦૧૧ને સવારે ૭-૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ૧૨૫ મી.મી., જૂનાગઢ જિલ્લાના ઊનામાં ૧૨૨ મી.મી. એટલે કે, પાંચ ઇંચ જેટલો, જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ૧૦૦ મી.મી., વંથલીમાં ૧૦૩ મી.મી., રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ૧૦૦ મી.મી., વલસાડ જિલ્લાના પારડીમાં ૧૦૪ મી.મી. અને વલસાડમાં ૧૧૧ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત અમરેલી જિલ્લાના બગસરામાં ૭૬ મી.મી., ધારીમાં ૮૫ મી.મી., સાવરકુંડલામાં ૭૩ મી.મી., લાઠીમાં ૮૯ મી.મી., જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં ૭૨ મી.મી., માળીયામાં ૯૪ મી.મી., વીસાવદરમાં ૭૭ મી.મી., પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ૯૧ મી.મી. મળી કુલ આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ અને કચ્છ જિલ્લાના મુંન્દ્રામાં ૫૪ મી.મી., અમરેલી જિલ્લાના અમરેલીમાં ૫૯ મી.મી., ખાંભામાં ૬૫ મી.મી., વાડીયામાં ૫૦ મી.મી., જામનગર જિલ્લાના કાલાવાડમાં ૬૫ મી.મી., ખંભાળીયામાં ૫૫ મી.મી., જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ૬૪ મી.મી., તાલાળામાં ૫૫ મી.મી., પોરબંદર જિલ્લાના કુતિયાણામાં ૫૦ મી.મી., રાજકોટ જિલ્લાના જામ કંડોરણામાં ૫૬ મી.મી., નવસારી જિલ્લાના ગણદેવીમાં ૬૨ મી.મી., જલાલપોરમાં ૬૪ મી.મી. મળી કુલ ૧૨ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો છે.
રાજ્યના અંજાર, દાંતા, ગાંધીનગર, તલોદ, લીંબડી, સાયલા, બાવળા, રાણપુર, સાણંદ, કરજણ, વઢવાણ, ચુડા, લીલીયા, રાજુલા, ધ્રોળ, જામજોધપુર, તીલકવાડા, ચીખલી, જામનગર, કલ્યાણપુર, જૂનાગઢ, કોડીનાર, નવસારી, મેંદરડા, વેરાવળ, પોરબંદર, ધોરાજી, મોરબી, માળીયા મીયાણા, રાજકોટ, ટંકારા, વાંકાનેર મળી કુલ ૩૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૨૪ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે આણંદ, દાહોદ, ખેડા, પંચમહાલ, ભાવનગર, ભરૂચ અને ડાંગ મળી કુલ સાત જિલ્લાઓ વરસાદ વિહોણા રહેવા પામ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ મોસમનો રાજ્યનો સરેરાશ વરસાદ ૨૦.૮૧ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૧૩.૩૮ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૮.૬૨ ટકા, મધ્ય ગુજરાતમાં૧૪.૯૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૯.૫૧ અને દક્ષિણ ગુજરાતમાં ૧૯.૯૮ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો છે.
આઇ.ટી.આઇ.માં પ્રવેશ મેળવતા પહેલા ઉમેદવારોએ એન.સી.વી.ટી. પેટર્નના અભ્યાસક્રમની માન્યતાની ખાતરી કરવીઃ નિયામક, રોજગાર અને તાલીમ
રાજ્યની તમામ સરકારી / ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર આઇ.ટી.આઇ.ને લાગુ પડશે
ગાંધીનગર,
રાજ્યની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સ્વનિર્ભર આઇ.ટી.આઇ.માં ચાલતાં એન.સી.વી.ટી. પેટર્ન (રાષ્ટ્રકક્ષા)ના તેમજ જી.સી.વી.ટી. પેટર્ન (રાજ્યકક્ષા)ના અલગ અલગ કોર્ષમાં પ્રવેશ આપવાની કાર્યવાહી વર્તમાનમાં ચાલી રહી છે. તેવા સમયે પ્રવેશવાંચ્છુ ઉમેદવારો એન.સી.વી.ટી. પેટર્નના વ્યવસાયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેઓએ જે તે વ્યવસાયને પ્રવેશની તારીખે એન.સી.વી.ટી. દ્વારા એફીલીએશન મળેલ છે કે કેમ ? તેની પૂરીપૂરી ખાતરી કરી લેવા રોજગાર અને તાલીમ નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ પ્રવેશની તારીખે જે ટ્રેડ / યુનિટને એફીલીએશન મળ્યું હશે તેવા તાલીમાર્થીઓ જ અખિલ ભારતીય વ્યવાસય કસોટી આપીને નેશનલ ટ્રેડ સર્ટીફિકેટ મેળવાને પાત્ર ઠરશે.
વધુમાં ભારત સરકાર / એન.સી.વી.ટી. દ્વારા કોઇ પણ ખાનગી કે સરકારી આઇ.ટી.આઇ. / આઇ.ટી.સી.ને ‘‘માન્ય સંસ્થા’’ તરીકે માન્યતા આપવામાં આવતી નથી. પરંતુ સંબંધિત સંસ્થાના ચોક્કસ ટ્રેડ / યુનિટને નિયમાનુસાર એફીલીએશન આપવામાં આવે છે. તેમજ એન.સી.વી.ટી. પેટર્નના કોઇ પણ વ્યવસાયમાં એફીલીએશન વગર પ્રવેશ આપી શકાતો નથી. વધુ માહિતી માટે રોજગાર અને તાલીમ કચેરીની વેબસાઇટ www.talimrojgar.org ઉપર ઉપલબ્ધ છે તેમ નિયામક, રોજગાર અને તાલીમ કચેરીની યાદીમાં જણાવાયું છે.
રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડીપ્લોમાં - ડીગ્રી ધારકોને પોલીસ સેવામાં પોલીસ કોન્સ્ટેબલ / પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી વેળાએ અગ્રતા અપાશે
પ્રથમ વર્ષે ૧૪૧ પોલીસ સાયન્સના ડીપ્લોમાં ધારકો ઉત્તીર્ણઃ આગામી વર્ષે પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા શરૂ કરાશે
ગાંધીનગર,
ગુજરાત સરકાર દ્વારા દેશની સૌપ્રથમ શરૂ કરાયેલ રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડીપ્લોમા-ડીગ્રી ધારકોને પોલીસ સેવામાં પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ખાલી જગાઓની ભરતી વખતે અગ્રતા ભારાંક આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ગૃહ વિભાગના ઉપસચિવશ્રી દ્વારા જણાવ્યા મુજબ, રાજ્યના પોલીસ સંવર્ગોની સીધી ભરતીમાં વેઇટેજ તરીકે વધારાના ગુણ આપવા રાજ્ય સરકારે પોલીસ સંવર્ગની ભરતી પરીક્ષાના નિયમોમાં જોગવાઇ કરી છે. આ વધારાના ગુણ નીચે પ્રમાણે આપવામાં આવશે.
કોન્સ્ટેબલ સંવર્ગની જગ્યા માટે
રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડીગ્રી/
ડિપ્લોમાં મેળવેલ વર્ગ ભરતીમાં મળનાર વધારાના ગુણ
ડિસ્ટિકશન ૫
પ્રથમ વર્ગ ૪
દ્વિતીય વર્ગ ૩
પાસ ક્લાસ ૨
પી.એસ.આઇ. સંવર્ગની જગ્યા માટે
રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડીગ્રી/
ડિપ્લોમાં મેળવેલ વર્ગ ભરતીમાં મળનાર વધારાના ગુણ
ડિસ્ટિકશન ૧૫
પ્રથમ વર્ગ ૧૨
દ્વિતીય વર્ગ ૯
પાસ ક્લાસ ૫
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુનિવર્સિટી દ્વારા પ્રથમ વર્ષના અંતે ૧૪૧ જેટલા પોલીસ સાયન્સના ડિપ્લોમાં ધારકો બહાર પાડ્યા છે અને આગામી વર્ષથી યુનિવર્સિટી ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં શરૂ કરવામાં આવશે.
રાજ્યના ૮૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
૨૭ તાલુકાઓમાં બેથી પાંચ ઇંચ વરસાદ
જેતપુર, ઊનામાં ૫ ઇંચ, કેશોદ, વંથલી, ઉપલેટા, પારડી અને વલસાડમાં ૪ ઇંચથી વધુ વરસાદ
ગાંધીનગર,
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાર્વત્રિક રીતે વરસવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૮૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં, ૨૭ તાલુકાઓમાં બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૧૮-૭-૨૦૧૧ને સવારે ૭-૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ૧૨૫ મી.મી., જૂનાગઢ જિલ્લાના ઊનામાં ૧૨૨ મી.મી. એટલે કે, પાંચ ઇંચ જેટલો, જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ૧૦૦ મી.મી., વંથલીમાં ૧૦૩ મી.મી., રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ૧૦૦ મી.મી., વલસાડ જિલ્લાના પારડીમાં ૧૦૪ મી.મી. અને વલસાડમાં ૧૧૧ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત અમરેલી જિલ્લાના બગસરામાં ૭૬ મી.મી., ધારીમાં ૮૫ મી.મી., સાવરકુંડલામાં ૭૩ મી.મી., લાઠીમાં ૮૯ મી.મી., જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં ૭૨ મી.મી., માળીયામાં ૯૪ મી.મી., વીસાવદરમાં ૭૭ મી.મી., પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ૯૧ મી.મી. મળી કુલ આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ અને કચ્છ જિલ્લાના મુંન્દ્રામાં ૫૪ મી.મી., અમરેલી જિલ્લાના અમરેલીમાં ૫૯ મી.મી., ખાંભામાં ૬૫ મી.મી., વાડીયામાં ૫૦ મી.મી., જામનગર જિલ્લાના કાલાવાડમાં ૬૫ મી.મી., ખંભાળીયામાં ૫૫ મી.મી., જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ૬૪ મી.મી., તાલાળામાં ૫૫ મી.મી., પોરબંદર જિલ્લાના કુતિયાણામાં ૫૦ મી.મી., રાજકોટ જિલ્લાના જામ કંડોરણામાં ૫૬ મી.મી., નવસારી જિલ્લાના ગણદેવીમાં ૬૨ મી.મી., જલાલપોરમાં ૬૪ મી.મી. મળી કુલ ૧૨ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો છે.
રાજ્યના અંજાર, દાંતા, ગાંધીનગર, તલોદ, લીંબડી, સાયલા, બાવળા, રાણપુર, સાણંદ, કરજણ, વઢવાણ, ચુડા, લીલીયા, રાજુલા, ધ્રોળ, જામજોધપુર, તીલકવાડા, ચીખલી, જામનગર, કલ્યાણપુર, જૂનાગઢ, કોડીનાર, નવસારી, મેંદરડા, વેરાવળ, પોરબંદર, ધોરાજી, મોરબી, માળીયા મીયાણા, રાજકોટ, ટંકારા, વાંકાનેર મળી કુલ ૩૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૨૪ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે આણંદ, દાહોદ, ખેડા, પંચમહાલ, ભાવનગર, ભરૂચ અને ડાંગ મળી કુલ સાત જિલ્લાઓ વરસાદ વિહોણા રહેવા પામ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ મોસમનો રાજ્યનો સરેરાશ વરસાદ ૨૦.૮૧ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૧૩.૩૮ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૮.૬૨ ટકા, મધ્ય ગુજરાતમાં૧૪.૯૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૯.૫૧ અને દક્ષિણ ગુજરાતમાં ૧૯.૯૮ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો છે.
આઇ.ટી.આઇ.માં પ્રવેશ મેળવતા પહેલા ઉમેદવારોએ એન.સી.વી.ટી. પેટર્નના અભ્યાસક્રમની માન્યતાની ખાતરી કરવીઃ નિયામક, રોજગાર અને તાલીમ
રાજ્યની તમામ સરકારી / ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર આઇ.ટી.આઇ.ને લાગુ પડશે
ગાંધીનગર,
રાજ્યની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સ્વનિર્ભર આઇ.ટી.આઇ.માં ચાલતાં એન.સી.વી.ટી. પેટર્ન (રાષ્ટ્રકક્ષા)ના તેમજ જી.સી.વી.ટી. પેટર્ન (રાજ્યકક્ષા)ના અલગ અલગ કોર્ષમાં પ્રવેશ આપવાની કાર્યવાહી વર્તમાનમાં ચાલી રહી છે. તેવા સમયે પ્રવેશવાંચ્છુ ઉમેદવારો એન.સી.વી.ટી. પેટર્નના વ્યવસાયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેઓએ જે તે વ્યવસાયને પ્રવેશની તારીખે એન.સી.વી.ટી. દ્વારા એફીલીએશન મળેલ છે કે કેમ ? તેની પૂરીપૂરી ખાતરી કરી લેવા રોજગાર અને તાલીમ નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ પ્રવેશની તારીખે જે ટ્રેડ / યુનિટને એફીલીએશન મળ્યું હશે તેવા તાલીમાર્થીઓ જ અખિલ ભારતીય વ્યવાસય કસોટી આપીને નેશનલ ટ્રેડ સર્ટીફિકેટ મેળવાને પાત્ર ઠરશે.
વધુમાં ભારત સરકાર / એન.સી.વી.ટી. દ્વારા કોઇ પણ ખાનગી કે સરકારી આઇ.ટી.આઇ. / આઇ.ટી.સી.ને ‘‘માન્ય સંસ્થા’’ તરીકે માન્યતા આપવામાં આવતી નથી. પરંતુ સંબંધિત સંસ્થાના ચોક્કસ ટ્રેડ / યુનિટને નિયમાનુસાર એફીલીએશન આપવામાં આવે છે. તેમજ એન.સી.વી.ટી. પેટર્નના કોઇ પણ વ્યવસાયમાં એફીલીએશન વગર પ્રવેશ આપી શકાતો નથી. વધુ માહિતી માટે રોજગાર અને તાલીમ કચેરીની વેબસાઇટ www.talimrojgar.org ઉપર ઉપલબ્ધ છે તેમ નિયામક, રોજગાર અને તાલીમ કચેરીની યાદીમાં જણાવાયું છે.
રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડીપ્લોમાં - ડીગ્રી ધારકોને પોલીસ સેવામાં પોલીસ કોન્સ્ટેબલ / પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી વેળાએ અગ્રતા અપાશે
પ્રથમ વર્ષે ૧૪૧ પોલીસ સાયન્સના ડીપ્લોમાં ધારકો ઉત્તીર્ણઃ આગામી વર્ષે પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા શરૂ કરાશે
ગાંધીનગર,
ગુજરાત સરકાર દ્વારા દેશની સૌપ્રથમ શરૂ કરાયેલ રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડીપ્લોમા-ડીગ્રી ધારકોને પોલીસ સેવામાં પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ખાલી જગાઓની ભરતી વખતે અગ્રતા ભારાંક આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ગૃહ વિભાગના ઉપસચિવશ્રી દ્વારા જણાવ્યા મુજબ, રાજ્યના પોલીસ સંવર્ગોની સીધી ભરતીમાં વેઇટેજ તરીકે વધારાના ગુણ આપવા રાજ્ય સરકારે પોલીસ સંવર્ગની ભરતી પરીક્ષાના નિયમોમાં જોગવાઇ કરી છે. આ વધારાના ગુણ નીચે પ્રમાણે આપવામાં આવશે.
કોન્સ્ટેબલ સંવર્ગની જગ્યા માટે
રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડીગ્રી/
ડિપ્લોમાં મેળવેલ વર્ગ ભરતીમાં મળનાર વધારાના ગુણ
ડિસ્ટિકશન ૫
પ્રથમ વર્ગ ૪
દ્વિતીય વર્ગ ૩
પાસ ક્લાસ ૨
પી.એસ.આઇ. સંવર્ગની જગ્યા માટે
રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડીગ્રી/
ડિપ્લોમાં મેળવેલ વર્ગ ભરતીમાં મળનાર વધારાના ગુણ
ડિસ્ટિકશન ૧૫
પ્રથમ વર્ગ ૧૨
દ્વિતીય વર્ગ ૯
પાસ ક્લાસ ૫
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુનિવર્સિટી દ્વારા પ્રથમ વર્ષના અંતે ૧૪૧ જેટલા પોલીસ સાયન્સના ડિપ્લોમાં ધારકો બહાર પાડ્યા છે અને આગામી વર્ષથી યુનિવર્સિટી ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં શરૂ કરવામાં આવશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)