


મુખ્યામંત્રી શ્રી નરેન્દ્રિભાઇ મોદીએ તાલુકા સશકિતકરણ માટેના ‘‘આપણો તાલુકા વાઇબ્રન્ટુ તાલુકો''ના કાર્યક્રમ અમલીકરણની મહેસૂલ વિભાગે પ્રકાશિત કરેલી માર્ગદર્શિકા અને માહિતી વિભાગના ‘‘સૌનો સાથ સૌનો વિકાસ'' વિકાસ સિધ્ધિમ વિષયક પુસ્તણકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, રાજ્યત મંત્રી શ્રી પ્રદિપસિંહજી જાડેજા, મોહનભાઇ કુંડારીયા તથા શ્રી લીલાધરભાઇ વાઘેલા અને મુખ્યર સચિવ શ્રી એ.કે.જોતી, ગ્રામ વિકાસના અધિક મુખ્યે સચિવ શ્રી આર.એમ.પટેલ, માહિતી અને પ્રસારણ વિભાગના અગ્રસચિવ શ્રી કે.કૈલાસનાથન ઉપસ્થિાત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો