અનુયાયીઓ

બુધવાર, 11 એપ્રિલ, 2012

પત્રકારો માટે મીડિયા કોન્ફટરન્સ યોજાશે.

માઉન્ટ આબુ ખાતે આગામી ચારથી સાત મે-૨૦૧૨ દરમ્યાસન પત્રકારો માટે
મીડિયા કોન્ફટરન્સ યોજાશે. તમામ ક્ષેત્રના પત્રકાર મિત્રોને ભાગ લેવા અનુરોધ.

રાજકોટ તા.૧૦ એપ્રિલઃ- આગામી ચારથી સાત મે-૨૦૧૨ દરમ્યાનન પ્રજાપિતા
બ્રહ્માકુમારી ઇશ્વોરીય વિશ્વ વિદ્યાલય-માઉન્ટી આબુ દ્વારા પત્રકારો
માટે મીડિયા કોન્ફ રન્સર યોજાશે, જેનો વિષય છે- ''માસ મીડિયા ફોર
યુનિવર્સલ પીસ એન્ડા બ્રધરહુડ''. આ કોન્ફ્રન્સરમાં તંત્રીઓ, અખબારોના
માલિકો, ઇલેકટ્રોનિક મીડિયાના પત્રકારો, પીઢ પત્રકારો, કાર્યક્રમ
નિર્માતાઓ, કટાર લેખકો, જનસંપર્ક
અધિકારીઓ, આઇ.ટી.પ્રોફેશનલ્સ વગેરે ભાગ લઇ શકશે. આ કોન્ફમરન્સોમાં ભાગ
લેવા ઇચ્છપતા પત્રકારોએ તા.૨૬ એપ્રિલ-૨૦૧૨ સુધીમાં તેમનું રજીસ્ટ્રે શન
કરાવવાનું રહેશે, જેમાં તેમના ઓળખપત્રની ફોટોકોપી અને ઇ-મેઇલ એડ્રેસ
બીડવાનું રહેશે. રજીસ્ટ્રે શન ફોર્મ તથા કોન્ફવરન્સે અંગેની વધુ જાણકારી
માટે શ્રી બી.કે.શાંતનુ, હેડકવાર્ટર કો-ઓર્ડીનેટર, મીડિયા વીંગ,
બ્રહ્માકુમારીઝ પાંડવ ભવન,
માઉન્ટે આબુ(રાજસ્થાંન)-૩૦૭૫૦૧ મોબાઇલ નં-૯૪૧૪૧૫૬૬૧૫, ૯૯૮૨૩૮૮૬૫૭ ઇ-મેઇલ
mediawing@bkivv.org અથવા mediawing@gmail.comનો સંપર્ક કરવાનો રહેશે. આ
ઉપરાંત જે તે જિલ્લાiમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય
સંસ્થારની કચેરીમાંથી જરુરી માહિતી અને ફોર્મ મળી શકશે.


--
KKUMARJOSHI

t "પ્રેમ માટે કોઈ નિયમો ન બનાવો : ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "પ્રેમ માટે કોઈ નિયમો ન બનાવો : ચિંતનની પળે - કૃષ્ણકાંત
ઉનડકટ" on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by KRISHNKANT UNADKAT:
પ્રેમ માટે કોઈ નિયમો ન બનાવો

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

મૈં અપની રાહ મેં દીવાર બનકે બૈઠા હૂં,
અગર વો આયા તો, કિસ રાસ્તે સે આયેગા?
-બશી...

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
અ૫રિગ્રહનો સિદ્ધાંત જીવનમાં ઊતરે

Posted: 10 Apr 2012 01:06 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/rxPhoLyr9uc/?utm_source=feedburner&utm_medium=email

પ્રતિક પૂજા પાછળ છુપાયેલા સંકેત અને શિક્ષણ ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
॥ અ૫રિગ્રહનો સિદ્ધાંત જીવનમાં ઊતરે મિત્રો ! આ૫નો કુરતો સાડી ત્રણ વાર અથવા
ત્રણ મીટરનો બનેલો છે. આ૫નામાંથી કોઈ એવું છે કે સો મીટરનો કુરતો ૫હેરતું હોય
અને સો મીટરનું ખમીસ ૫હેરવતું [...]

///////////////////////////////////////////
શીખો શંકરજી પાસેથી

Posted: 10 Apr 2012 01:01 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/5ctmcFL3vX8/?utm_source=feedburner&utm_medium=email

પ્રતિક પૂજા પાછળ છુપાયેલા સંકેત અને શિક્ષણ ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
॥ શીખો શંકરજી પાસેથી સાથીઓ ! જો આ૫ણી ૫ણ ત્રીજી આંખ ભગવાન શંકરની જેમ ખૂલેલી
હોય, તો ભગવાન શંકર કોણ જાણે શું શું શિખવાડે છે ? ભગવાન શંકરના શરીરને જ્યારે
આ૫ણે જોઇએ [...]