અનુયાયીઓ

શનિવાર, 5 નવેમ્બર, 2011

૨૭૧ બોટલ રક્ત એકત્ર થયું

૫૬ ભોગ મહોત્સવ વખતે જેતપુરમાં રોટરી ક્લબ  આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૨૭૧ બોટલ રક્ત એકત્ર થયું હોવાનું  પ્રમુખ

બેન્કોએ બચતખાતાંની પાસબુક આપવી ફરજિયાત : RBI

બેન્કોએ બચતખાતાંની પાસબુક આપવી ફરજિયાત : RBI: સેવિંગ્સ એકાઉન્ટ (બચતખાતું) ધરાવતા તમામ ખાતેદારોને કોઈ પણ ચાર્જિસ વિના પાસબુક ફેસિલિટી પૂરી પાડવા રિઝર્વ બેન્કે આજે તમામ બેન્કોને નિર્દેશ કર્યો છે.
આ તસ્વીરઆ તસ્વીર માં પ. પૂ ભાઈ શ્રી એ ટૂ ઝેડ ગુજરાત રસપૂર્વક વાંચન કરતા નજરે પડે છેમાં પ. પૂ ભાઈ શ્રી એ ટૂ ઝેડ ગુજરાત રસપૂર્વક વાંચન કરતા નજરે પડે છે

એ ટૂ ઝેડ ગુજરાત દ્વારા તાજેતર માં પ. પૂ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સાથે એક નાની એવી શુભેછા મુલાકાત ગોઠવેલ હતી. જે પ્રસંગે પ. પૂ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એ એ ટૂ ઝેડ ગુજરાત વાચી ને પ્રશંશા કરી હતી અને એ ટૂ ઝેડ ગુજરાત ને પ્રગતિ તેમજ સફળતા માટે આશીર્વચન આપેલ હતા આ તસ્વીર માં પ. પૂ ભાઈ શ્રી ના આશીર્વચન મેળવતા એ ટૂ ઝેડ ગુજરાત ના તંત્રી અતુલભાઈ ચોટાઈ નજરે પડે છે

 ટૂ ઝેડ ગુજરાત દ્વારા તાજેતર માં પ. પૂ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સાથે એક નાની એવી શુભેછા મુલાકાત ગોઠવેલ હતી. જે પ્રસંગે Cહતી અને એ ટૂ ઝેડ ગુજરાત ને પ્રગતિ તેમજ સફળતા માટે આશીર્વચન આપેલ હતા આ તસ્વીર માં પ. પૂ ભાઈ શ્રી ના આશીર્વચન મેળવતા એ ટૂ ઝેડ ગુજરાત ના તંત્રી અતુલભાઈ ચોટાઈ નજરે પડે છે

ગુજરાતી સાહિત્ય ને માણવા માટે ની એક મસ્ત સાઈટ જરૂર જોજો અને બીજા ને પણ દેખાડજો

ગુજરાતી સાહિત્ય ને માણવા માટે ની એક મસ્ત સાઈટ

જરૂર જોજો અને બીજા ને પણ દેખાડજો



http://gujnatak.blogspot.com




દોસ્તો આપને ઘણા બધા મેઈલ ને ફોરવર્ડ કરીએ છીએ તો ગુજરાતી સાહિત્ય માટે ની આ મેઈલ ને તો ફોરવર્ડ કરવો જ પડે ને ..

૫૬ ભોગ મહોત્સવ

જેતપુરમાં શ્રી સરદાર પટેલ કેળવણી મંડળ આયોજિત ૫૬ ભોગ મહોત્સવ નો હઝારો લોકોએ દર્શનનનો અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.ફોટો કશ્યપ જોશી જેતપુર