જેતલસર ના સ્વર્ગીય પંચાયત સભ્ય ભાવેશ મોહનભાઈ ભુવાની પુણ્ય ત્હીથી નિમિત્તે તા.૨૫.8.2011 ના રોજ જલસાગર ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન .
રકતદાતાઓને રક્તદાન કરવા માજી સરપંચ મોહનભાઈ રામજીભાઈ ભુવા અને રાજેશ કુમાર મોહનભાઈ ભુવાની અપીલ.
રક્તદાન કેમ્પમાં રાજકોટની વોલાન્તરી બ્લડ બેંક અને જેતપુર મેડીકલ ફાઉન્દેષણ ની ટીમ સેવા આપશે. અત્રે એ યાદ રહે કે ભાવેશ નું અવસાન ડેન્ગ્યું નામના ભયંકર તાવ થી થયું હતું. તેમણે ગામ માં વિકાસ ના કામો કરવામાં પાછુ વાળીને જોયું નહોતું. જેતલસર ગામ આજે એક વરસ પછી પણ ભાવેશ ને ભૂલી શક્યું નથી.