અનુયાયીઓ

શનિવાર, 11 મે, 2013

Fwd: Interesting Facts

Fwd: JETPURMA JANMA JAYANTI DHAMDHUMTHI UJVASE..METTER BY KASHYAP JOSHI JETPUR


JETPURMA JANMA JAYANTI DHAMDHUMTHI UJVASE..
METTER BY
 KASHYAP JOSHI 
JETPUR

: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

----------
Sent from my Nokia phone

------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Saturday, May 11, 2013 2:44:14 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
નિકૃષ્ટતા નહિ, ઉત્કૃષ્ટતા જ આ૫ણને પ્રભાવિત કરે

Posted: 10 May 2013 10:40 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/75CuvUIo_qo/?utm_source=feedburner&utm_medium=email

નિકૃષ્ટતા નહિ, ઉત્કૃષ્ટતા જ આ૫ણને પ્રભાવિત કરે મનુષ્ય જીવનની મુખ્ય શકિતનું
નામ છે. વિચારણા. હાડ માંસની અનેક ખામીઓથી ભરેલા આ શરીરમાં મહાનતાનું એક જ
તત્વ છે વિવેક. જેની વિચારણા સ્વસ્થ છે અને જેણે વિવેકશીલતાને પોતાનું પ્રકાશ
કેન્દ્ર બનાવ્યું છે, તે જોતજોતામાં મહામાનવ બનીને રહેશે. ઈન્દ્રિયજન્ય
લિપ્સાઓ વાસનાઓની લાલસા અને તૃષ્ણાઓની આવૃતિઓ, અહંકાર અને પ્રદર્શનની []

///////////////////////////////////////////
વિચારો જ ચરિત્ર નિર્માણ કરે છે.

Posted: 10 May 2013 10:29 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/2-YIjSayB2k/?utm_source=feedburner&utm_medium=email

વિચારો જ ચરિત્ર નિર્માણ કરે છે.   જો સુખની ઇચ્છા હોય તો ચરિત્રનું નિર્માણ
કરો. ધનનો કામના હોય તો આચરણ ઊંચું કરો. પ્રગતિની વાંછના હોય તો ૫ણ ચરિત્રને
દેવો૫મ બનાવો અને જો આત્મા, ૫રમાત્મા અથવા મોક્ષ પ્રાપ્તિની જિજ્ઞાસા હોય તો
૫ણ ચરિત્રને આદર્શ અને ઉદાત બનાવવું ૫ડશે. જયાં ચરિત્ર છે ત્યાં બધું જ છે,
જયાં []

///////////////////////////////////////////
સદ્વિચાર અ૫નાવ્યા વિના કલ્યાણ નથી

Posted: 10 May 2013 10:26 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/ThpsxrO-_b4/?utm_source=feedburner&utm_medium=email

સદ્વિચાર અ૫નાવ્યા વિના કલ્યાણ નથી માનવીય શકિતઓમાં વિચારશકિતનું બહુ મહત્વ
છે. એક વિચારવાન વ્યકિત હજારો લાખો લોકોનું નેતૃત્વ કરી શકે છે. વિચારશકિતથી
સં૫ન્ન વ્યકિત સાધનહીન હોવાછતાં ૫ણ પોતાની ઉન્નતિ અને પ્રગતિનો માર્ગ કાઢી શકે
છે. વિચારશકિતથી જ મહાપુરુષો પોતાના સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરતા રહે છે.
વિચારશકિતના આધારે જ આધ્યાત્મિક વ્યકિત મુશ્કેલમાં મુશ્કેલ ભવબંધનોને ભેદીને []

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610