અનુયાયીઓ

શનિવાર, 12 મે, 2012

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

પ્રકૃતિ રુષ્ટ- ચિંતન વિકૃત

Posted: 10 May 2012 11:47 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/I5GzfpAzJ5w/?utm_source=feedburner&utm_medium=email

ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ પ્રકૃતિ
રુષ્ટ- ચિંતન વિકૃત મિત્રો ! આપે જોયું નથી રોજ કેવી કેવી ભયંકર ઘટનાઓ બની રહી
છે, જે ૫હેલાં ઇતિહાસમાં ક્યારેય સાંભળવા ૫ણ મળી નહોતી. જેમ કે, હમણાં એક પૂર
આવ્યું હતું, [...]

///////////////////////////////////////////
ગાયત્રી : ઋતંભરા પ્રજ્ઞા

Posted: 10 May 2012 11:42 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/90uTzq6AK_k/?utm_source=feedburner&utm_medium=email

ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ ગાયત્રી :
ઋતંભરા પ્રજ્ઞા સાથીઓ ! ગાયત્રીને હું ઋતંભરા પ્રજ્ઞા કહું છું, વેદમાતા કહું
છું, દેવમાતા કહું છું, વિશ્વમાતા કહું છું. આ૫ શું કહો છો એ આ૫ જાણો ? આ૫ની
૫રિભાષા તો [...]

હડતાળથી હવાઇ સફર મુશ્કેલ, ટિકીટોના ભાવમાં તોતિંગ વધારો

હડતાળથી હવાઇ સફર મુશ્કેલ, ટિકીટોના ભાવમાં તોતિંગ વધારો: દેશની બે મોટી એરલાઇન્સમાં હડતાળના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. એર ઇન્ડિયાના પાઇલટોની હડતાલ ચોથા દિવસે પણ ચાલુ છે. આ

આરૂષિ મર્ડર કેસમાં આજથી નિયમિત સુનવણી શરૂ

આરૂષિ મર્ડર કેસમાં આજથી નિયમિત સુનવણી શરૂ: આરૂષિ હેમરાજ હત્યાકાંડમાં સેશન કોર્ટ શુક્રવારથી નિયમિત સુનવણી કરશે. આ મામલે રાજેશ તલવાર અને નુપુર તલવાર આરોપી છે. ડાસના જેલમાં બંધ નુપુરને આ

NRHM કૌભાંડમાં વધુ ઉચ્ચ અધિકારીઓની ધરપકડ સંભવ

NRHM કૌભાંડમાં વધુ ઉચ્ચ અધિકારીઓની ધરપકડ સંભવ: ભૂતપૂર્વ પ્રમુખ સચિવ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પ્રદીપ શુક્લાની ધરપકડ બાદ તત્કાલિન સ્વાસ્થ્ય મંત્રી અનંત કુમાર મિશ્રા ઉર્ફ અંટુ મિશ્રા સીબીઆઇના નિ

જેતપુરમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં વાહન ચાલકો સામે લાલ આંખ કરતા આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી

જેતપુરમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં
વાહન ચાલકો સામે લાલ આંખ કરતા
આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી

જેતલસર(જેતપુર) તા.૧૨
તાજેતરમાંજ જેતપુર પોલીસ માં મુકાયેલા આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી એ
ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં વાહન ચાલકો સામે લાલ આંખ કરી હજારોનો દંડ
વસુલ્યો હોવાનું જાણવા મળે છે.
આ બાબતે એવી વિગતો મળી રહી છે અગાઊના પીઆઇ બી.જી. લીંબાસીયા ની બદલી બાદ
ઘણા સમય થયા જેતપુર સીટી પોલીસ પીઆઇ વગરનું હતું. પણ તાજેતરમાં આ પોલીસ
થાણામાં પોલીસ અધિકારી તરીકે આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી ની નિમણુક
થતાં તેઓએ આવતા વેન્તજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં વાહન ચાલકોને
સીધાદોર કરવાની કાર્યવાહી હાથ ધરતા બેદરકાર વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો
છે.
આ બાબતે યુવા પત્રકાર કશ્યપ જોશી ને માહિતી આપતાં સીટી પોલીસ સુત્રોએ
જણાવેલ કે અત્યાર સુધીમાં ઝાંબાઝ ઓફિસર મેઘાણી એ ૫૦૦૦ થી વધુ આરટીઓ દંડ,
૨૫૦૦૦ થી વધુ હાજર દંડ કરી વાહન ચાલકોની આંખો ઉઘાડી છે. એટલુજ નહિ પણ
નિયમોની ઐસીતૈસી કરી આખી રાત કે મોડી રાત સુધી દુકાનો ખુલી રાખતા
વેપારીઓને પણ વહેલી દુકાનો બંધ કરતાં કરી દેવાયા છે.
માત્ર ટુ વ્હીલર વાહન ચાલકો સામે શીક્ષ્ત્મક પગલા ભરનાર પોલીસ અધિકારી
બેફામ પ્રદુષણ ફેલાવતા છકડો રીક્ષા ચાલકો સામે પણ દંડાત્મક કામગીરી કરી
સાઇલન્સર દ્વારા પ્રધુષણ ફેલાવનારાઓ ને સીધાદોર કરે તેવી પ્રજાની માંગ
છે.

કશ્યપ જોશી જેતપુર
૯૯૦૯૫ ૨૦૮૧૨


--
KKUMARJOSHI

જેતપુરમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં વાહન ચાલકો સામે લાલ આંખ કરતા આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી

જેતપુરમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં
વાહન ચાલકો સામે લાલ આંખ કરતા
આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી

જેતલસર(જેતપુર) તા.૧૨
તાજેતરમાંજ જેતપુર પોલીસ માં મુકાયેલા આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી એ
ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં વાહન ચાલકો સામે લાલ આંખ કરી હજારોનો દંડ
વસુલ્યો હોવાનું જાણવા મળે છે.
આ બાબતે એવી વિગતો મળી રહી છે અગાઊના પીઆઇ બી.જી. લીંબાસીયા ની બદલી બાદ
ઘણા સમય થયા જેતપુર સીટી પોલીસ પીઆઇ વગરનું હતું. પણ તાજેતરમાં આ પોલીસ
થાણામાં પોલીસ અધિકારી તરીકે આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી ની નિમણુક
થતાં તેઓએ આવતા વેન્તજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં વાહન ચાલકોને
સીધાદોર કરવાની કાર્યવાહી હાથ ધરતા બેદરકાર વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો
છે.
આ બાબતે યુવા પત્રકાર કશ્યપ જોશી ને માહિતી આપતાં સીટી પોલીસ સુત્રોએ
જણાવેલ કે અત્યાર સુધીમાં ઝાંબાઝ ઓફિસર મેઘાણી એ ૫૦૦૦ થી વધુ આરટીઓ દંડ,
૨૫૦૦૦ થી વધુ હાજર દંડ કરી વાહન ચાલકોની આંખો ઉઘાડી છે. એટલુજ નહિ પણ
નિયમોની ઐસીતૈસી કરી આખી રાત કે મોડી રાત સુધી દુકાનો ખુલી રાખતા
વેપારીઓને પણ વહેલી દુકાનો બંધ કરતાં કરી દેવાયા છે.
માત્ર ટુ વ્હીલર વાહન ચાલકો સામે શીક્ષ્ત્મક પગલા ભરનાર પોલીસ અધિકારી
બેફામ પ્રદુષણ ફેલાવતા છકડો રીક્ષા ચાલકો સામે પણ દંડાત્મક કામગીરી કરી
સાઇલન્સર દ્વારા પ્રધુષણ ફેલાવનારાઓ ને સીધાદોર કરે તેવી પ્રજાની માંગ
છે.

http://sahariyan.blogspot.com

http://sahariyan.blogspot.com
સોરઠીયા રબારી સમાજના કુળદેવીનો હવન યોજાયો..

જેતલસર(જેતપુર)
ઉના તાલુકાના શાણા વાંકિયા ગામે આવેલ ડુંગર ઉપર સોરઠીયા રબારી સમાજના
કુળદેવી મોમાઈ માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં તાજેતરમાં હવનનું આયોજન
થતા સમસ્ત સોરઠીયા રબારી સમાજના પરિવારજનો હરખભે હાજર રહી આ અલૌકિક હવનનો
લાભ લીધો હોવાનું જેતપુરના હેમલ ભાંગરા જણાવે છે.


જેતપુરમાં ડિસ્કો તેલ નું ધૂમ વેચાણ ?
સત્તાધીસો ખરીદાય ગયાનો તાલ ??

જેતલસર(જેતપુર)
જેતપુર શહેરમાં હાલ અનેક જગ્યા એ ડિસ્કો તેલ નું ધૂમ વેંચાણ થઇ રહ્યું
છે. આ બધું જાણતા હોવા છતાં સત્તાધીસો મુક, બધીર અને સુરદાસની ભૂમિકા
ભજવતા હોય જાણકારો એ આ વાતની ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી હોવાનું જાણવા મળી
રહ્યું છે.
આ બાબતે રજૂઆત કરનારા જાગૃત નાગરિકોએ જણાવ્યું છે કે જેતપુર ના કણકીયા
પ્લોટ ઉપરાંત મહાત્મા ગાંધી રોડ, લાદી રોડ, બોખલા દરવાજા વિગેરે જગ્યાએ
ડિસ્કો તેલનું અમુક વેપારીઓ બેરોકટોક વેંચાણ કરી રહ્યા છે. જેતપુરમાં
વેંચાણ વેરાના સત્તાધીસો કે લાગતા વળગતા સત્તાધીસો આ બધું જાણતાં હોવા
છતાં આંખ આડા કાન કરતા હોય ચબરાક પ્રજામાં એવા સવાલો પેદા થયા છે કે જાણે
સત્તાધીસો ખરીદાય ગયા છે.
ત્યારે રાજકોટ બિરાજતા લગતા વળગતા સત્તાધીસોએ જેતપુરમાં સરપ્રાઇઝ ચેકિંગ
હાથ ધરી ડિસ્કો તેલ નું વેંચાણ કરતા વેપારીઓ સામે કાયદાનું શસ્ત્ર
ઉગામવું જોઈએ.

અમુક વેપારીઓ તો ઘરે તેલના ડબ્બાનું ટીનીંગ કરે છે ??
જેતલસર(જેતપુર): ડિસ્કો તેલ બાબતે રજૂઆત કરનારા જાગૃત નાગરિકોએ એવું પણ
જણાવેલ છે કે શહેરના કણકીયા પ્લોટ વિગેરે જગ્યાએ તો અમુક વેપારીઓ પોતાની
દુકાનો કે ઘરમાં લુઝ તેલનું ગેરકાયદેશર ટીનીંગ કરી રહ્યા હોય આવા તેલ માં
કેટલી ભેળસેળ કરતી હશે તે કહેવું મુશ્કેલ બને છે.


કશ્યપ જોશી જેતપુર
૯૯૦૯૫ ૨૦૮૧૨

જેતપુરમાં ડિસ્કો તેલ નું ધૂમ વેચાણ ? સત્તાધીસો ખરીદાય ગયાનો તાલ ??

જેતપુરમાં ડિસ્કો તેલ નું ધૂમ વેચાણ ?
સત્તાધીસો ખરીદાય ગયાનો તાલ ??

જેતપુર તા.૧૨
જેતપુર શહેરમાં હાલ અનેક જગ્યા એ ડિસ્કો તેલ નું ધૂમ વેંચાણ થઇ રહ્યું
છે. આ બધું જાણતા હોવા છતાં સત્તાધીસો મુક, બધીર અને સુરદાસની ભૂમિકા
ભજવતા હોય જાણકારો એ આ વાતની ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી હોવાનું જાણવા મળી
રહ્યું છે.
આ બાબતે રજૂઆત કરનારા જાગૃત નાગરિકોએ જણાવ્યું છે કે જેતપુર ના કણકીયા
પ્લોટ ઉપરાંત મહાત્મા ગાંધી રોડ, લાદી રોડ, બોખલા દરવાજા વિગેરે જગ્યાએ
ડિસ્કો તેલનું અમુક વેપારીઓ બેરોકટોક વેંચાણ કરી રહ્યા છે. જેતપુરમાં
વેંચાણ વેરાના સત્તાધીસો કે લાગતા વળગતા સત્તાધીસો આ બધું જાણતાં હોવા
છતાં આંખ આડા કાન કરતા હોય ચબરાક પ્રજામાં એવા સવાલો પેદા થયા છે કે જાણે
સત્તાધીસો ખરીદાય ગયા છે.
ત્યારે રાજકોટ બિરાજતા લગતા વળગતા સત્તાધીસોએ જેતપુરમાં સરપ્રાઇઝ ચેકિંગ
હાથ ધરી ડિસ્કો તેલ નું વેંચાણ કરતા વેપારીઓ સામે કાયદાનું શસ્ત્ર
ઉગામવું જોઈએ.
અમુક વેપારીઓ તો ઘરે તેલના ડબ્બાનું ટીનીંગ કરે છે ??
જેતપુર: ડિસ્કો તેલ બાબતે રજૂઆત કરનારા જાગૃત નાગરિકોએ એવું પણ જણાવેલ છે
કે શહેરના કણકીયા પ્લોટ વિગેરે જગ્યાએ તો અમુક વેપારીઓ પોતાની દુકાનો કે
ઘરમાં લુઝ તેલનું ગેરકાયદેશર ટીનીંગ કરી રહ્યા હોય આવા તેલ માં કેટલી
ભેળસેળ કરતી હશે તે કહેવું મુશ્કેલ બને છે.

સોરઠીયા રબારી સમાજના કુળદેવીનો હવન યોજાયો..

સોરઠીયા રબારી સમાજના કુળદેવીનો હવન યોજાયો..
જેતપુર તા.૧૨
ઉના તાલુકાના શાણા વાંકિયા ગામે આવેલ ડુંગર ઉપર સોરઠીયા રબારી સમાજના
કુળદેવી મોમાઈ માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં તાજેતરમાં હવનનું આયોજન
થતા સમસ્ત સોરઠીયા રબારી સમાજના પરિવારજનો હરખભે હાજર રહી આ અલૌકિક હવનનો
લાભ લીધો હોવાનું જેતપુરના હેમલ ભાંગરા જણાવે છે.