અનુયાયીઓ

રવિવાર, 7 ઑગસ્ટ, 2011

ધારા સભ્ય જસુબેન કોરાટે જેતપુર જેતલસર ના યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવેલ કે


જેતપુર તાલુકાના તીમ્બડી ગામે જન્મેલ બો ગસ ખાતરના પ્રકરણને દબાવી દેવા રાજકીય માણસોના ધમપછાડા.
ઘટનામાં સ્થાનિક સહકારી મંડળી સુત્રો સંડોવાયા હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ ની ચાલતી તજવીજ.પોલીસ ખે છે કે ખેતીવાડી સુત્રો ને ખાતર બતાવ્ય પછી માલુમ પડે કે ખાતર બોગસ છે કે અસલી ?
ખાતર બોગસ નીકળશે તો સ્થાનિક સહકારી મંડળી સુત્રો સામે ગુનો નોંધાયો સમજો. સ્થાનિક ધારા સભ્ય જસુબેન કોરાટે જેતપુર જેતલસર ના યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવેલ કે જેતપુર ના તીમ્બડી ANE SAMDHIYALA ના ખેડૂતો ને બોગસ ખાતર ધાબડી દેવામાં પોરબંદરના સાંસદ ની ભૂમિકા વિચલિત હોવાની વિગતો મળી રહી છે. જસુબેન કોરાટે એમ પણ જણાવેલ કે હાલ જે ખેડૂતો ને બો ગસ ખાતર ધાબદાયું છે તેમાં રેતીનો ભાગ વધારે જોવા મળે છે.JSUBEN કોરાટે પોલીસ ને પણ તાકીદે ખેડૂતોની ફરિયાદ લઇ ગુનેગારો ને પકડી પાડવા માંગ કરી છે.

જેતપુર તાલુકાના તીમ્બડી ગામે જન્મેલ બોગસ ખાતરના પ્રકરણને દબાવી દેવા રાજકીય માણસોના ધમપછાડા.

જેતપુર તાલુકાના તીમ્બડી ગામે જન્મેલ બોગસ ખાતરના પ્રકરણને દબાવી દેવા રાજકીય માણસોના ધમપછાડા.
ઘટનામાં સ્થાનિક સહકારી મંડળી સુત્રો સંડોવાયા હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ ની ચાલતી તજવીજ.પોલીસ ખે છે કે ખેતીવાડી સુત્રો ને ખાતર બતાવ્ય પછી માલુમ પડે કે ખાતર બોગસ છે કે અસલી ?
ખાતર બોગસ નીકળશે તો સ્થાનિક સહકારી મંડળી સુત્રો સામે ગુનો નોંધાયો સમજો. સ્થાનિક ધારા સભ્ય જસુબેન કોરાટે જેતપુર જેતલસર ના યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવેલ કે જેતપુર ના તીમ્બડી ANE SAMDHIYALA ના ખેડૂતો ને બોગસ ખાતર ધાબડી દેવામાં પોરબંદરના સાંસદ ની ભૂમિકા વિચલિત હોવાની વિગતો મળી રહી છે. જસુબેન કોરાટે એમ પણ જણાવેલ કે હાલ જે ખેડૂતો ને બો ગસ ખાતર ધાબદાયું છે તેમાં રેતીનો ભાગ વધારે જોવા મળે છે.JSUBEN કોરાટે પોલીસ ને પણ તાકીદે ખેડૂતોની ફરિયાદ લઇ ગુનેગારો ને પકડી પાડવા માંગ કરી છે.

જેતપુર નઝીક્ના અકસ્માતમાં ખવાસ પરિવારના મોભીનું મોત.

જેતપુર નઝીક્ના અકસ્માતમાં ખવાસ પરિવારના મોભીનું મોત.

જેતપુર ના આરબ તીમ્બડી ગામે ખેડૂતોને બોગસ ખાતર ધાબડી દેવાનું કૌભાંડ

જેતપુર ના આરબ તીમ્બડી ગામે ખેડૂતોને બોગસ ખાતર ધાબડી દેવાનું કૌભાંડ ઝડપાયું. કૌભાંડ માં સહકારી મંડળી ના પ્રમુખ મંત્રી સંડોવાયા હોવાની ઉઠેલી ફરિયાદ
વધુ વિગતો મેળવાઈ રહી છે. તીમ્બદીના ખેડૂતો નો સુર..કસુરવારો કોઈ પણ સંજોગોમાં છૂટવા ના જોય. સ્થાનિક ધારા સભ્ય પણ કસુરવારો ને કાયદાના પિંજરમાં પકડાવવા ભારે ઉત્સુક.કશ્યપ જોશી પત્રકાર જેતપુર ૯૯૦૯૫ ૨૦૮૧૨- 9974262812

જેતપુર નઝીક એસ ટી બસ હડફેટે જેતપુર ના યુવાનનું મોત.






જેતપુર ના બસ સ્ટેન્ડ નઝીક આજે સવારે જેતપુર અમરેલી રુટ ની બસના ચાલકે જેતપુર ના ગોંદરા વિસ્તારમાં રહેતા ખોડુભાઇ સામજીભાઈ સોઢાં નામના ૪૫ વર્ષના આધેડને કચડી નાખતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવ વખતે પોલીસની ભયંકર બેદરકારી તે જોવા મળી હતી કે ઘટના ના ચાર કલાક પછી પોલીસ શું થયું શું થયું તેમ કરતા દોડી આવી કામગીરીનો ડોળ કર્યો હતો. નઝરે જોનારા લોકો નું કહેવું હતું કે મૃતકનો મલાઝો જાળવવામાં લગતા વળગતા સતાધીસો ની ઘોર બેદરકારી જોવા મળી હતી. બનાવ સ્થળે હાજર લોકોનો આક્ષેપ હતો કે માત્ર પૈસા ઉઘરાવવામાં વ્યસ્ત પોલીસ મોડી પહોચી કામગીરી નું નાટક કરતી હતી. ખરેખર પોલીસે તાત્કાલિક બનાવ સમયે પહોચવાની જરૂર જરૂર હતી,
વિડીયો કલીપ બાય કશ્યપ જોશી પત્રકાર જેતપુર -૯૯૭૪૨૬૨૮૧૨-૯૯૦૯૫૨૦૮૧૨