LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 23 એપ્રિલ, 2012
JAI PARSHURAM-સંઘર્ષ, પરેશાનિઓ, અસફળતાઓથી તૂટેલું મનોબળ કોઈ પણ માણસને કમજોર કરી શકે છે. ખાસ રીતે તો આ સ્પર્ધાના દૌરમાં તો આ અવસાદ કે ડિપ્રેશનની ઉંડી સમસ્યાના રૂપમાં દેખાઈ પણ રહે છે. જો મનોબળ મેળવવા માટે ધાર્મિક ઉપાયો પર વિચાર કરો, તો શાસ્ત્રોમાં વિષ્
છે. ખાસ રીતે તો આ સ્પર્ધાના દૌરમાં તો આ અવસાદ કે ડિપ્રેશનની ઉંડી
સમસ્યાના રૂપમાં દેખાઈ પણ રહે છે.
જો મનોબળ મેળવવા માટે ધાર્મિક ઉપાયો પર વિચાર કરો, તો શાસ્ત્રોમાં વિષ્ણુ
અવતાર ભગવાન પરશુરામની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણે ભગવાન
પરશુરામનું ચરિત્ર તપ, સંયમ, શક્તિ,પરાક્રમ, કર્તવ્ય, સેવા, પરોપકારનો
આદર્શ પ્રતિક છે. માન્યતા પણ છે કે ભગવાન પરશુરામ મનની ગતિથી વિચરણ કરે
છે. તે ચિરંજીવી એટલે કે અજર અમર પણ માનવામાં આવે છે.
- અખાત્રીજ(24 એપ્રિલ)ની ભગવાન પરશુરામ અવતારની પણ શુભ ઘડી માનવામાં આવે
છે. આ માટે આ દિવસ ખાસપ્રકારે ભગવાન પરશુરામની પૂજા કરી તેની ઉપાસનામાં
વિશેષ મંત્રની સાથે કરવાથી માનસિક સંતાપ, પરેશાનિઓનો અંત થાય છે સાથે જ
મનોબળ અને ઈચ્છા શક્તિ મજબૂત બનાવનાર માનવામાં આવે છે.
- ભગવાન પરશુરામનો જન્મ રાતની પહેલા પ્રહરમાં માનવામાં આવે છે. આ માટે
સાંજના સમયમાં તેની પૂજાનું મહત્વ છે. અક્ષય તૃતિયાને સવારે સ્નાન કરી
સાંજ સુધી મન શાંત રાખી મૌન વ્રત રાખો.
- સાંજના સમયે સ્નાન કર્યા પછી દેવાલયમાં કે ભગવાન પરશુરામની પંચોપચાર
પૂજા કે ગંધ, અક્ષત, ફૂલ, નૈવેદ્ય અર્પણ કરી ધૂપ અને દીપ આરતી કરો.
- પૂજા પછી આ પરશુરામ ગાયત્રી મંત્રથી ભગવાન પરશુરામનું સ્મરણ કરો –
ॐ जमदग्न्याय विद्महे
महावीराय धीमहि
तन्नो परशुराम: प्रचोदयात।
--
KKUMARJOSHI
BHAI BHAI BHALA MORI RAAMA BHALA MORI RAAMA
KASHYAP JOSHI REPORTER
99095 20812
99742 62812
94089 25334
KKUMARJOSHI




