અનુયાયીઓ

શનિવાર, 19 ડિસેમ્બર, 2020

દીવને વિશ્વ સ્તરે વિખ્યાત કરવા પ્રશાસક પ્રફુલ પટેલના સંગીન પ્રયાસો


સૌરાષ્ટ્રનું  પર્યટન સ્થળ દીવ છે. દીવમાં જોવાલાયક સ્થળો છે. દીવના આ પર્યટન સ્થળનો પ્રશાસક પ્રફુલ પટેલે અભ્યાસ કર્યા બાદ દરેક પર્યટન સ્થળ ને નવો ઓપ અપાઈ રહ્યો છે. ઘોઘલા બીચ ઉપર દરેક સુવિધા ઉપલબ્ધ કરાયા બાદ આ બીચને blue બ્લ્યુ ફ્લેગ બીચનું સર્ટીફીકેટ અપાયું છે. દીવના કિલ્લાને આદર્શ  સ્મારકમાં સમાવેશ બાદ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હજુ આ પ્રોજેક્ટ કાર્યરત છે.










ખોખરી મેમોરિયલ સ્થળ ઉપર પણ પ્રોજેકટ કાર્યરત છે જે પૂર્ણ થયા બાદ દીવની રોનકમાં વધારો થશે. નાગવા બ્યુટીફીકેશન પ્રોજેક્ટ કાર્યરત છે. આ ઉપરાંત સર્કિટ હાઉસ બર્ડ સેન્ચ્યુરીયન  વિગેરે પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં પ્રશાસક પ્રફુલ પટેલના અથાગ પ્રયાસો  સ્વરૂપે દીવના વિકાસના કામોમાં ચાર ચાંદ લાગ્યા છે.દીવને હજુ વધુ ને વધુ નિખારવા  પ્રફુલ પટેલના પ્રયાસો સતત ચાલુ જ છે.

રાજકોટના જાણીતા લોકસાહિત્યકાર સાંઈરામ દવેનું સન્માન કરાશે


વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા

રાજકોટના જાણીતા લોકસાહિત્યકાર સાંઈરામ દવેનું સન્માન કરાશે

..................

રાજકોટ  – વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા રાજકોટમાં વર્લ્ડ અમેઝીંગ ટેલેન્ટ કેટેગરી હેઠળ જાણિતા લોકસાહિત્યકાર સાંઈરામ દવેનું સન્માન તા. ૨૦/૧૨/૨૦૨૦ ને રવિવારે સવારે ૧૧-૦૦ કલાકે નચિકેતા સ્કુલીંગ સિસ્ટમઅંબિકા ટાઉનશીપજીવરાજ પાર્ક રાજકોટ ખાતે કરાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર શ્રી પરિમલ પંડ્યા તથા અતિથિ વિશેષ તરીકે નાયબ 



મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સી.કે.નંદાણી
જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી.એસ.કૈલા જિલ્લા પ્રાથમિક અધિકારીશ્રી ડી.આર.સરડવાજિલ્લા શિક્ષણ અધિકારી – ગીરસોમનાથ શ્રી રાજેશ ડોડીયાશાશનાધિકારીશ્રી કિરીટસિંહ પરમારકમિશ્નરશ્રી સ્કાઉટ ગાઈડ શ્રી મનિષ મહેતાનાયબ માહિતી નિયામકશ્રી નિરાલા જોષીશિક્ષણ નિરીક્ષક ભરૂચ શ્રી સંગીતાબેન મિસ્ત્રી ઉપસ્થિત રહેશે.