અનુયાયીઓ

રવિવાર, 28 ઑક્ટોબર, 2012

Inspirational Quotes

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Sunday, October 28, 2012 9:33:00 PM GMT+0800
Subject: Inspirational Quotes

Inspirational Quotes





 
























































To:
"chirag sakhiya" <chirag_sakhiya@yahoo.com>











 


 
 



 

EK BANDAR, GHAR KE ANDAR..

JETPURNU RAJWADI GROUP AAJE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812

JETPURNU RAJWADI GROUP AAJE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812

------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>
Date: Sunday, October 28, 2012 8:21:42 AM GMT+0000
Subject: JETPURNU RAJWADI GROUP AAJE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812

JETPURNU RAJWADI GROUP AAJE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812

------Original message------
From: <kkumarjoshi@gmail.com>
To: <kashyapjoshi007@yahoo.co.in>,<amreliexpress7@gmail.com>,<avadhtimes@gmail.com>,<dostiyaarki@gmail.com>,<sachindahod@gmail.com>,<edtrajkot@yahoo.com>
Cc: <phulchhab@gmail.com>,<pulchhabdaily@gmail.com>,<editorial.rajkot@sandesh.com>,<akiladailyphoto@gmail.com>
Date: Saturday, October 27, 2012 1:27:58 PM GMT+0000
Subject: JETPURNU RAJWADI GROUP AAVTIKAALE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812

JETPURNU RAJWADI GROUP AAVTIKAALE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812

૨૪ કિલો સોનું પરત મેળવવા કોર્ટમાં એજન્સીની અરજી(Ahmedabad City)

૨૪ કિલો સોનું પરત મેળવવા કોર્ટમાં એજન્સીની અરજી(Ahmedabad City)

ધાર્મિક ઉન્માદ જગાવનારા વસ્તાનવી સામે પગલાં ભરો(Ahmedabad City)

ધાર્મિક ઉન્માદ જગાવનારા વસ્તાનવી સામે પગલાં ભરો(Ahmedabad City)

પકવાનથી થલતેજનો રસ્તો એક વર્ષ બંધ(Ahmedabad City)

પકવાનથી થલતેજનો રસ્તો એક વર્ષ બંધ(Ahmedabad City)

http://www.addthis.com/bookmark.php

http://www.addthis.com/bookmark.php

રિઝર્વ બેન્ક તરફથી આ વેળા દિવાળી-બોનસ પાકું! (કોમર્સ કોર્નર)(Columnist)

રિઝર્વ બેન્ક તરફથી આ વેળા દિવાળી-બોનસ પાકું! (કોમર્સ કોર્નર)(Columnist)

વિક્રમ પંડિત : વડોદરાના અજબ છોકરાની ગજબ કોર્પોરેટ કહાની (બ્રેકિંગ વ્યૂઝ)(Columnist)

વિક્રમ પંડિત : વડોદરાના અજબ છોકરાની ગજબ કોર્પોરેટ કહાની (બ્રેકિંગ વ્યૂઝ)(Columnist)

આખરે માણસે કેટલા સંવેદનશીલ બનવું જોઈએ? (ચિંતનની પળે)(Columnist)

આખરે માણસે કેટલા સંવેદનશીલ બનવું જોઈએ? (ચિંતનની પળે)(Columnist)

મિશેલ ઓબામા : પાવરફુલ પત્ની(Sanskar)

મિશેલ ઓબામા : પાવરફુલ પત્ની(Sanskar)

દિવાળી પર માણવા મળશે ક્રિકેટનો ખરો 'ટેસ્ટ'! (પેવેલિયન)(Columnist)

દિવાળી પર માણવા મળશે ક્રિકેટનો ખરો 'ટેસ્ટ'! (પેવેલિયન)(Columnist)

છૂંદણાંની સંસ્કૃતિનું વૈવિધ્ય (ડિસ્કવરી )(Columnist)

છૂંદણાંની સંસ્કૃતિનું વૈવિધ્ય (ડિસ્કવરી )(Columnist)

મોબાઇલ રેડિએશન કેટલું ખતરનાક? (સન્ડે સ્પેશિયલ)(Columnist)

મોબાઇલ રેડિએશન કેટલું ખતરનાક? (સન્ડે સ્પેશિયલ)(Columnist)

શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?

------Original message------
From: jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
To: "KALPANA DESAI" <kalpanadesai.in@gmail.com>,"Bhaashaa-Vichaar" <unzagurjari@googlegroups.com>
Date: Sunday, October 28, 2012 10:25:13 AM GMT+0530
Subject: Re: (Bhaashaa-Vichaar} RE: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?

મારા બ્લૉગની આ લીંક પર વ્યાકરણના ૨૧ લેખો છે. વાંચીને કદાચ આપને પણ ગરવી
ગુજરાતીની મમતા વધશે. સાભાર,

– જુ.

http://jjkishor.wordpress.com/category/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3/

2012/10/28 Uttam Gajjar <uttamgajjar@gmail.com>

> હા બહેન,****
>
> ** **
>
> આખ્ખેઆખ્ખી જીન્દગી સમર્પીત કરી દીધી હોય તેવાયે છે..****
>
> પણ ગુજરાતી લખાણમાં કશોય ફરક થઈ શક્યો નથી..****
>
> ** **
>
> હા, એક ફેર અવશ્ય પડ્યો જ છે તે એ કે પહેલાં લખાતું તેના****
>
> કરતાંયે સાવેસાવ અશુદ્ધ લખાતું થઈ ગયું ! ****
>
> ચોખ્ખું લખનારાની લઘુમતી સાંકડી ને સાંકડી બનતી જાય છે..****
>
> ** **
>
> મને લાગે છે કે ગુજરાતી(ખાસ ગુજરાતી)ને શબ્દ–ભાષા****
>
> બાબતમાં શુદ્ધ–અશુદ્ધનો છોછ આભડતો જ નથી.. !****
>
> ..ઉ.મ..****
>
> ** **
>
> *From:* KALPANA DESAI [mailto:kalpanadesai.in@gmail.com]
> *Sent:* 28 October 2012 09:55
> *To:* Uttam Gajjar
> *Subject:* Re: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?****
>
> ** **
>
> બાપ રે...! ગુજરાતી માટે આટલી બધી માયા રાખનારા પણ છે ? ****
>
> દિમાગ કામ ના કરે એવું કામ !****
>
> વાહ ભઈ વાહ!****
>
> આભાર આભાર.****
>
> 2012/10/27 Uttam Gajjar <uttamgajjar@gmail.com>****
>
> વહાલા પ્રવીણભાઈ,****
>
> તમ બન્ને સાથે ફોન પર વીગતે વાતો થઈ ને બહુ આનંદ મળ્યો.. ધન્યવાદ..****
>
> હાલ તમે રાજકોટ છો થોડો સમય, તો આમ તમારી મેઈલ પ્રસાદી મળ્યા કરશે એમ આશા
> રાખું..****
>
> અમારા સાથી જુગલકીશોરભાઈને અમે વહાલથી જુ.ભાઈ કહીએ.. તેમનો આ બહુ જ સરસ લેખ**
> **
>
> તમે મોકલ્યો તે બદલ ખુબ આભાર...****
>
> મઝામાં ?****
>
> ..ઉ.મ..****
>
> ****
>
> *From:* Pravin Vaghani [mailto:pvaghani@hotmail.com]
> *Sent:* 27 October 2012 14:09
> *To:* Uttam Gajjar
> *Subject:* FW: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?****
>
> ****
>
> ****
> ------------------------------
>
> Date: Mon, 22 Oct 2012 08:13:12 +0530
> Subject: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?
> From: aasthabk@gmail.com
> To: ****
>
> ****
>
> મારી ગુજરાતી****
>
> ****
>
> *શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી* *?
> –* *જુગલકીશોર.*****
>
> * *****
>
> છેલ્લાં પાંચેક વરસથી નેટ પર ગુજરાતી ભાષા–સાહીત્ય અંગે લખું છું. આજે મારા
> બ્લૉગ પરની ૫૦ જેટલી કેટેગરીઝમાંની વ્યાકરણ અંગેની સૌથી વધુ વંચાય છે. દરરોજ આ
> વીષય પરના લેખો પર વાચકો જોવા મળે છે. વાચકોએ પણ અવારનવાર મને જણાવ્યું છે કે
> આ વીભાગમાં આવતાં મારાં લખાણો બહુ ઉપયોગી લાગ્યાં છે.****
>
> છેલ્લાં ચારેક વરસથી 'કોડિયું' સામયિક – કે જેના સ્થાપક ગુજરાતના સર્વોચ્ચ
> શીક્ષણાચાર્ય નાનાભાઈ ભટ્ટ હતા અને જેના તંત્રીપદને શ્રી મૂળશંકર મો. ભટ્ટ અને
> શ્રી ન. પ્ર. બુચ જેવાઓનો સ્પર્શ મળ્યો છે –ના સંપાદક તરીકેની કામગીરી
> કરવાનું સદ્ભાગ્ય મને મળ્યું છે. આ સંપાદનકાર્યમાં મારી મુખ્ય જવાબદારીઓમાં
> સામયીકની ભાષાશુદ્ધી મુખ્ય છે.****
>
> આ જ કારણે છેલ્લાં ચારેક વરસથી હું સાર્થ ગુજરાતી જોડણીકોશના સીધા સંપર્કમાં
> છું. મારી પાસે આ કોશની "પુરવણી સહિતનું આઠમું પુનર્મુદ્રણ"ની ઓક્ટોબર, ૨૦૦૮ની
> આવૃત્તી છે. કોશ–સંસ્થાએ જે પુરવણી બહાર પાડેલી તેને સાથે જોડીને તૈયાર
> થયેલી આ સૌથી છેલ્લી આવૃત્તી છે.****
>
> દરરોજ અનેક પ્રકારના શબ્દોની તપાસ કરતાં રહીને લગભગ બધાં જ પાનાંનો સ્પર્શ થઈ
> ગયો છે ! છતાં હજી પણ 'કોડિયું'માં ક્યારેક જોડણીની ભુલો મારાથી રહી જ જાય
> છે....!****
>
> ગુજરાતીનું કોઈ છાપું, કોઈ સામયીક, સરકારી પરીપત્રો, ગુજ.ભાષાના અધ્યાપકોના
> લેખો, લેખકોનાં લખાણો, પ્રકાશકોનાં પ્રકાશનો વગેરેમાં પારાવાર ભુલો જોવા મળે
> છે. આટલાં વરસોના અભ્યાસે જોયું છે કે ખુદ જોડણીકોશમાં પણ ભુલો રહી ગયેલી
> દેખાય છે !! તાજેતરમાં એક ઈમેઈલ મળેલો જેમાં લેક્સિકોનની ચાર રંગીન ચોગઠામાં
> જાહેરાત હતી તો તેમાંય પાંચેક ભુલો જોવા મળી !! શબ્દરમતની ચકાસણીના
> લેક્સિકોનના વીભાગમાંય કેટલાક શબ્દોની જોડણી ખોટી હોવાનું ધ્યાન મેં દોર્યું
> હતું. (શ્રી રામજીભાઈ પટેલે તો એક સાહીત્યસંસ્થાને એમના મુખપત્રનો ફક્ત એક જ
> અંક એક પણ ભુલ વગરનો છાપી બતાવવાનો પડકાર ફેંક્યો હતો.)****
>
> ટુંકમાં કહીએ તો સાચી ગુજરાતી જોડણીમાં લખવું લગભગ શક્ય નથી એવું સાબીત થઈ
> રહ્યું છે. "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" એવા
> ગાંધીલખ્યા વાક્યોનો મુદ્રાલેખ બનાવીને કોશકાર સંસ્થાએ કોશના પહેલે પાને
> છાપતાં રહેવાનો શીરસ્તો રાખ્યો હોવા છતાં કોશમાં જ ભુલો જોવા મળે છે ત્યારે
> કોઈ આશા રહેતી નથી.****
>
> ઉંડી વ્યથાના અનુભવ સાથે મેં નેટ પર મીત્રોના બ્લૉગના હોમપેજને શુદ્ધ ભાષામાં
> રાખવા માટેની અપીલ કરી ત્યારે ઘણાંએ મને પોતાના બ્લૉગના હોમપેજ પરની ભુલો
> સુધારી આપવા જણાવ્યું હતું, ને મેં તે સુધારી પણ આપી હતી. પરંતુ આપણે સૌ
> જાણીએ છીએ કે હોમપેજ પરનાં લખાણો અને કેટલાંય શીર્ષકો તો સતત બદલતાં જ
> રહેવાનાં. પરીણામે ફરી પાછી એ જ દશા થઈને ઉભી રહી છે.****
>
> શ્રી રામજીભાઈના બહુ આગ્રહ છતાં વર્ષો સુધી મેં ઉંઝાજોડણી અપનાવી નહોતી. પણ
> મારા ભાષાવીજ્ઞાનના અભ્યાસે મને બતાવ્યું કે એક ઈ–ઉમાં લખવું તે જોડણીના
> પ્રશ્નોના ઉકેલની દીશામાં જવા માટેનું પ્રથમ પગથીયું હોઈ તેને અપનાવી લેવું
> જોઈએ અને તેથી મેં તે અપનાવ્યું અને ઘણા વીરોધ છતાં મારા બ્લૉગ પર એક જ ઈ અને
> એક જ ઉ વડે લખવાનું રાખ્યું છે. અને ભાષા–સુધારણાના મારા કાર્યમાં મેં
> હંમેશાં સાર્થ ગુજ. કોશની જ જોડણીના નીયમો પાળીને લખ્યું છે. મેં મારા વાચકોને
> હંમેશાં કહ્યું છે કે, તેઓએ ઉંઝાજોડણી અપનાવવાની જરુર નથી. પણ સાર્થ મુજબ તો
> સાચી જોડણીનો આગ્રહ રાખો ને રાખો જ. (મેં તો જોડણી ઉપરાંત વાક્યરચના,
> પેરેગ્રાફ, શબ્દની પસંદગી વગેરેનું પણ ધ્યાન રાખવાનું મારા પાઠોમાં કહ્યું
> છે)****
>
> અંગ્રેજીના લખાણમાં એક પણ ભુલ કરતાં આપણા હૈયે ઘા પડે છે પણ ગુજરાતીમાં ભુલો
> કરવામાં તો સંકોચ પણ થતો નથી ! (પસ્તાવાની તો વાત જ ક્યાં રહી ?!)****
>
> આ બધું વીચારતાં મને થયું કે ગુજરાતીમાં પડતી ભુલોનાં કારણો શોધવાં, તેને
> સમજવાં બહુ જરૂરી બની ગયું છે. આ બધી મુશ્કેલીઓનો ઉપાય નથી એવું નથી. પણ હવે
> જ્યારે મોબાઈલીયા ભાષા દરેક ભાષામાં અવતરી ચુકી જ છે ત્યારે એ બધા ઉપાયો
> કરવાનો ધખારો રાખ્યા વગર કેટલાંક મુખ્ય કારણોને સૌ સમક્ષ મુકવાં જેથી કોઈનાય
> મનમાં સંશોધનવૃત્તી જાગે ને ભવીષ્યે કોઈ સરળ રસ્તો નીકળી આવે.****
>
> કેટલુંક દુ:ખ લઈને, કટલોક સંકોચ રાખીને, થોડીક તો બીક પણ રાખીને (કે કદાચ
> કોઈ આમાં ઉંઝાનો પ્રચાર જોઈને મને ઠપકારશે !) આજે કેટલીક્ વાતો રજુ કરું છું.
> ****
>
> *એક સવાલ :*****
>
> આ બે શબ્દો જુઓ : *ઇરાક* અને *ઈરાન*.****
>
> પહેલા શબ્દનો ઇ હ્રસ્વ ઇ છે અને બીજા શબ્દનો ઈ દીર્ઘ ઈ છે. કોઈ પણ વ્યક્તી
> ઈરાક કે ઈરાનમાં આવતો આ ફેર શી રીતે જાણી શકે ?****
>
> *કોણ કહેશે**,* *આ બે વચ્ચેના તફાવતનું કારણ શું હોઈ શકે છે* *?* *જવાબની
> રાહ જોયા બાદ બે દીવસ પછી બીજા લખાણ વખતે તેનું કારણ કે જે ઘણા બધા પ્રશ્નોનું
> કારણ છે તે જાણીશું.** *****
>
> ****
>
> તત્સમ શબ્દો : ઇરાક અને ઈરાન****
>
> *– **જુગલકીશોર.*****
>
> ગયા લેખમાં આપણે ઇરાક અને ઈરાનની જોડણી અંગે સવાલ જોયો હતો. છેલ્લે મારી
> મુંઝવણ પણ મુકી હતી કે, "કોઈ પણ વ્યક્તી આ ફેર શી રીતે જાણી શકે ?" સાથે
> સાથે એમ પણ લખ્યું હતું કે, "ઘણા બધા પ્રશ્નોનું જે કારણ છે તે કારણ પણ
> જાણીશું."****
>
> ****
>
> આજે, જોડણીકોશનો સૌથી પહેલો જ જે નીયમ છે તેની વાત કરીએ. આ નીયમ આમ
> દર્શાવાયો છે :****
>
> " ૧. સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા૦ મતિ; ગુરુ;
> વિદ્યાર્થિની."****
>
> ****
>
> હવે 'તત્સમ' શબ્દનો અર્થ એ જ કોશમાં આપ્યો છે તે જોઈએ :****
>
> તત્સમ = વિ. (સં.) મૂળ પ્રમાણેનું – બરાબર (૨) મૂળ ભાષામાં અને પ્રાકૃતમાં
> સરખો એવો (શબ્દ) ('તદ્ભવ'થી ઊલટો) (કોશ–પાના નં. ૪૦૩)****
>
> ****
>
> ટુંકમાં કહીએ તો "બરાબર તેની જેવું" એવો અર્થ થાય. હવે જોવાનું એ છે કે
> નીયમમાં ફક્ત "સંસ્કૃત તત્સમ શબ્દો"ની જોડણી મુળ પ્રમાણે કરવાની છે. બાકીની
> બધી ભાષાને આ નીયમ લાગુ પડતો નથી. અને આ મુદ્દાને લઈને જોઈશું તો કેટલાક સવાલો
> જાગે છે.****
>
> ****
>
> ૧) ઇરાક શબ્દ અરબી ભાષાનો છે અને તેથી અરબીના નીયમ મુજબ ઇ હ્રસ્વ કરાયો હશે
> અને ઈરાન શબ્દ ફારસી ભાષાનો હોઈ તેના નીયમ મુજબ તે દીર્ઘ ઈમાં લખાયો હશે એમ
> માનવું રહ્યું. આ શબ્દો સંસ્કૃતના તત્સમ શબ્દો ન હોવા છતાં શું આપણા કોશનો
> પ્રથમ નીયમ કોશકારે જાળવ્યો છે ? હવે જો આપણે પણ એ મુજબ વર્તવાનું હોય તો
> શુદ્ધ ગુજરાતી લખવાની મહેચ્છા રાખનારે અરબી–ફારસીના (જ નહીં પણ બીજી અનેકો
> ભાષાના પણ) નીયમો જાણવા જ જોઈએ. શું આ શક્ય છે ?****
>
> ****
>
> ૨) બીજો સવાલ એ થાય છે કે જો અંગ્રેજી ભાષામાંથી આવેલા સેંકડો શબ્દો
> સાર્થકોશમાં લેવાયા છે તો તેની જોડણી પણ અરબી–ફારસીની જેમ જ સંસ્કૃત–તત્સમ
> મુજબ જ રાખવાની રહે ? જોકે આપણા સાર્થ જોડણીકોશમાં મોટે ભાગે ઉચ્ચારના ધોરણે
> ને ક્યાંક અન્ય ધોરણે પણ અંગ્રેજી શબ્દોની જોડણી કરાઈ હશે તેવું લાગે છે. છતાં
> ઝીણી નજરે જોતાં કેટલાક અંગ્રેજી શબ્દોની જોડણી પ્રશ્નો જગાડનારી છે. દા. ત.
> –****
>
> ****
>
> * પાન નં. ૨૧૧ ઉપર કૉ*સ્મોપૉ*લિટન છે જ્યારે નં. ૯૨૬ ઉપર કૉ*સ્મૉપો*લિટન છે;*
> ***
>
> * ૫૦૨ ઉપર ન્યૂસપેપર છે અને ૯૪૪ ઉપર ન્યૂઝપેપર છે;****
>
> * ૯૫૩ ઉપર *ફુ*લ સ્ટૉપ છે અને એજ પાને *ફૂ*લ ટૉસ છે. (full શબ્દના અર્થો
> અહીં જુદા હોય તો ક્ષમા.)****
>
> * ૧૩૯ ઉપર ઓ*ટો*ગ્રાફ, ઓટોરિક્ષા, ઓટોમોબાઈલ છે જ્યારે ૯૨૦ ઉપર ઓ*ટૉ*બાયોગ્રાફી
> છે.****
>
> * ૩૭૧ અને ૯૨૪ ઉપર "એક ધાતુ"ને અનુક્રમે ટાઇટેનિયમ અને ટિટેનિયમ કહી છે.****
>
> ****
>
> અર્થાત ઉપર લખ્યા શબ્દોની જોડણીના આ ફેરફારો કેમ આવ્યા હશે ?****
>
> ****
>
> મારો *પ્રથમ સવાલ* સાવ સામાન્ય માણસ માટેનો છે. એણે જો સાચી જોડણી લખવી હોય
> તો જોડણીકોશના આધારે કયું સાચું માનવું ?****
>
> *બીજો* ખુબ મહત્ત્વનો સવાલ તો સૌકોઈ માટે છે કે ગુજરાતીભાષામાં આવી ગયેલા
> શબ્દોની જોડણી શા માટે જે તે ભાષાના નીયમો મુજબ રાખવી ? અને સંસ્કૃતની જેમ જ
> કરવાનું હોય તો બધી ભાષાના નીયમો તો વીદ્વાનો પણ શીખી ન શકે ત્યાં સામાન્ય
> માણસનું તો ગજું જ ક્યાં ?****
>
> ****
>
> અને *ત્રીજો સવાલ* પણ ઉભો થાય છે કે જોડણીકોશમાં *પણ** *જો ભુલો રહી જતી હોય
> તો…****
>
> ****
>
> " જો આગ લગાઈથી તુમને, ઉસકો તો બુઝાયા અશ્કોંને;****
>
> જો અશ્કોંને ભડકાઈ હૈ ઉસ આગકો ઠંડા કૌન કરે ?!"****
>
> ****
>
> (અહીં 'આગ' એટલે શુદ્ધ ગુજ.ની ઝંખના અને 'અશ્કોં' એટલે 'કોઈ પણ જોડણીકોશ' એમ
> સમજવું.)****
>
> ****
>
> ** **
>
> --
> You received this message because you are subscribed to the Google Groups
> "Bhaashaa-Vichaar" group.
> To post to this group, send email to unzagurjari@googlegroups.com.
> To unsubscribe from this group, send email to
> unzagurjari+unsubscribe@googlegroups.com.
> For more options, visit this group at
> http://groups.google.com/group/unzagurjari?hl=gu.
>



--
*– જુગલકીશોર. *
*
* *NET–ગુર્જરી: **http://jjkishor.wordpress.com/*

-----------------------------------------------------------------------------------
***વાચનયાત્રાઃ * * http://sites.google.com/site/vachanyatra/*
*નયામાર્ગ : https://sites.google.com/site/vachanyatra/home/nayaa-maarg
*
*आयु-Digest : http://ayurjagat.wordpress.com/
**
*

--
You received this message because you are subscribed to the Google Groups "Bhaashaa-Vichaar" group.
To post to this group, send email to unzagurjari@googlegroups.com.
To unsubscribe from this group, send email to unzagurjari+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/unzagurjari?hl=gu.

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Sunday, October 28, 2012 2:13:36 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
સેવા : આત્મિક ઉન્નતિનું ચોથું ચરણ

Posted: 27 Oct 2012 07:34 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/q8OaVpCJfng/?utm_source=feedburner&utm_medium=email

સેવા : આત્મિક ઉન્નતિનું ચોથું ચરણ   ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ સેવાનો અર્થ છે કોઈ આત્માનો સ્તર ઉંચો ઉઠાવવો. કોઈ દુખી માણસને
પૈસા કે વસ્તુ આપીને સામયિક મદદ કરી શકાય છે, ૫રંતુ આત્માનું કલ્યાણ તો
જ્ઞાનદાન આપીને તથા તેના [...]

///////////////////////////////////////////
સંયમ : આત્મિક ઉન્નતિનું ત્રીજુ ચરણ

Posted: 27 Oct 2012 07:31 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/PrPYf9G--bE/?utm_source=feedburner&utm_medium=email

સંયમ : આત્મિક ઉન્નતિનું ત્રીજુ ચરણ   ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ સંયમની યોજના રાત્રે સૂતી વખતે બનાવવી જોઇએ. ૫થારીમાં સૂવા જઈએ
ત્યારે તરત જ ઊંઘ આવી જતી નથી. એ સમય દરમિયાન સંયમની યોજના ઘડી શકાય. પોતાની
શારીરિક તથા માનસિક [..]

///////////////////////////////////////////
સ્વાધ્યાય : આત્મિક ઉન્નતિનું બીજુ ચરણ

Posted: 27 Oct 2012 07:30 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/UW3gX3wADfs/?utm_source=feedburner&utm_medium=email

સ્વાધ્યાય : આત્મિક ઉન્નતિનું બીજુ ચરણ   ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ સ્વાધ્યાય માટે ઓછામાં ઓછો અડધો કલાકનો સમય કાઢવો જોઇએ. જીવનની
સાચી સમસ્યાઓ અંગે વ્યાવહારિક માર્ગદર્શન આ૫તું હોય એવું જ સાહિત્ય વાંચવું
જોઇએ. આજ કરતાં આવતી કાલને વધારે સારી [...]

///////////////////////////////////////////
સાધના : આત્મિક ઉન્નતિનું પ્રથમ ચરણ

Posted: 27 Oct 2012 07:27 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/XQgdPGoQGec/?utm_source=feedburner&utm_medium=email

સાધના : આત્મિક ઉન્નતિનું પ્રથમ ચરણ   ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ સવારે આંખ ખૂલે અને આ૫ણે ૫થારી છોડીએ તે વચ્ચે થોડો સમય લાગે
છે. શિયાળાના દિવસોમાં તથા વૃદ્ધાવસ્થામાં તો વધારે સમય સુધી ૫થારીમાં ૫ડી
રહીએ છીએ. દરેક જણે આ [...]

///////////////////////////////////////////
સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા

Posted: 27 Oct 2012 07:24 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/yY_jcKq3yQE/?utm_source=feedburner&utm_medium=email

સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ દેવીઓ અને
ભાઈઓ સાધના, સ્વાધ્યાય, સંયમ એન સેવાના ચાર ભાગોમાં અધ્યાત્મ વહેંચાયેલું છે.
એ ચારેયને ભેગાં કરવાથી જ આત્મકલ્યાણની સર્વાંગી વ્યવસ્થા થઈ શકે છે. બીજા
સામાન્ય કાર્યોની જેમ આત્મકલ્યાણનો કાર્યક્રમ ઉપેક્ષા કરવા યોગ્ય [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610