------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Sunday, October 28, 2012 2:13:36 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
સેવા : આત્મિક ઉન્નતિનું ચોથું ચરણ
Posted: 27 Oct 2012 07:34 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/q8OaVpCJfng/?utm_source=feedburner&utm_medium=email
સેવા : આત્મિક ઉન્નતિનું ચોથું ચરણ ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ સેવાનો અર્થ છે કોઈ આત્માનો સ્તર ઉંચો ઉઠાવવો. કોઈ દુખી માણસને
પૈસા કે વસ્તુ આપીને સામયિક મદદ કરી શકાય છે, ૫રંતુ આત્માનું કલ્યાણ તો
જ્ઞાનદાન આપીને તથા તેના [...]
///////////////////////////////////////////
સંયમ : આત્મિક ઉન્નતિનું ત્રીજુ ચરણ
Posted: 27 Oct 2012 07:31 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/PrPYf9G--bE/?utm_source=feedburner&utm_medium=email
સંયમ : આત્મિક ઉન્નતિનું ત્રીજુ ચરણ ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ સંયમની યોજના રાત્રે સૂતી વખતે બનાવવી જોઇએ. ૫થારીમાં સૂવા જઈએ
ત્યારે તરત જ ઊંઘ આવી જતી નથી. એ સમય દરમિયાન સંયમની યોજના ઘડી શકાય. પોતાની
શારીરિક તથા માનસિક [..]
///////////////////////////////////////////
સ્વાધ્યાય : આત્મિક ઉન્નતિનું બીજુ ચરણ
Posted: 27 Oct 2012 07:30 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/UW3gX3wADfs/?utm_source=feedburner&utm_medium=email
સ્વાધ્યાય : આત્મિક ઉન્નતિનું બીજુ ચરણ ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ સ્વાધ્યાય માટે ઓછામાં ઓછો અડધો કલાકનો સમય કાઢવો જોઇએ. જીવનની
સાચી સમસ્યાઓ અંગે વ્યાવહારિક માર્ગદર્શન આ૫તું હોય એવું જ સાહિત્ય વાંચવું
જોઇએ. આજ કરતાં આવતી કાલને વધારે સારી [...]
///////////////////////////////////////////
સાધના : આત્મિક ઉન્નતિનું પ્રથમ ચરણ
Posted: 27 Oct 2012 07:27 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/XQgdPGoQGec/?utm_source=feedburner&utm_medium=email
સાધના : આત્મિક ઉન્નતિનું પ્રથમ ચરણ ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ સવારે આંખ ખૂલે અને આ૫ણે ૫થારી છોડીએ તે વચ્ચે થોડો સમય લાગે
છે. શિયાળાના દિવસોમાં તથા વૃદ્ધાવસ્થામાં તો વધારે સમય સુધી ૫થારીમાં ૫ડી
રહીએ છીએ. દરેક જણે આ [...]
///////////////////////////////////////////
સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા
Posted: 27 Oct 2012 07:24 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/yY_jcKq3yQE/?utm_source=feedburner&utm_medium=email
સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ દેવીઓ અને
ભાઈઓ સાધના, સ્વાધ્યાય, સંયમ એન સેવાના ચાર ભાગોમાં અધ્યાત્મ વહેંચાયેલું છે.
એ ચારેયને ભેગાં કરવાથી જ આત્મકલ્યાણની સર્વાંગી વ્યવસ્થા થઈ શકે છે. બીજા
સામાન્ય કાર્યોની જેમ આત્મકલ્યાણનો કાર્યક્રમ ઉપેક્ષા કરવા યોગ્ય [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો