અનુયાયીઓ

સોમવાર, 26 માર્ચ, 2012

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન

સુરત ગુરુકુલમાં તા. 1-4-2012, શ્રીહરિ જયંતી – રામનવમીના દિવસે અખંડ ધૂનના સવાલાખ કલાક નિમિત્તે ઉત્સવ રાખેલ છે તેના ઉપક્રમે રાજકોટ અને તેની શાખા ગુરુકુલોમા અભ્યાસ કરેલ હોય અને હાલમાં સુરતમાં રહેતા હોય તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન – સંમેલન તા.31-3-2012, શનિવારે રાત્રે : 8-00 કલાકે પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં રાખેલ છે 
ન્યુઝ બાય કશ્યપ જોશી પત્રકાર જેતપુર
સૌજન્ય હિતેશભાઈ જોશી રાજકોટ 

JETPUR MA BPL YAADIMA BHARE GOTALA..SRIMANTONE PAN APAYU STHAT..NAGAR PALIKANA NIYAMAK KYA CHHO TAME ? JETPUR NI BPL NI YAADI TO TAPASO..



JETPUR MA BPL YAADIMA BHARE GOTALA..SRIMANTONE PAN APAYU STHAT..NAGAR PALIKANA NIYAMAK KYA CHHO TAME ? JETPUR NI BPL NI YAADI TO TAPASO..