LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 16 મે, 2012
મહિલાઓના પ્રાઇવેટ પાર્ટ અંગેની જાહેરાત સહિત અન્ય અશ્લીલ જાહેરાતો પર તવાઇ
એર ઇન્ડિયાને અત્યાર સુધી 100 કરોડનું નુકસાન
ચોમાસું આ વર્ષે સમયસર શરૂ થશે
માયાવતી સરકારમાં થયું હતું 40,000 કરોડનું 'હાથી કૌભાંડ': અખિલેશ યાદવ
જામીન મળ્યા છતાં, તામિલનાડુ નહીં જઇ શકે એ રાજા
CWG : રેડ્ડીના જામીન નામંજૂર
DTC વિધેયક ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે : પ્રણવ
AI અંગે અજીત સિંહના નિવેદનથી લોકસભા ઠપ
BMW હિટ એન્ડ રન કેસ : આરોપીનું સરેન્ડર, ગણતરીના કલાકોમાં જામીન
અમેરિકામાં ફરી થયું હિન્દુ દેવીનું અપમાન: 'મહાકાળી'ના નામે વેચાય છે દારું
દિલ્હીથી હવાઇ સફરમાં થશે વધુ ખર્ચ, યુડીએફમાં વધારો
TMC મંત્રીનું નવું તઘલખી ફરમાન, CPMનો સામાજિક બહિષ્કાર કરો
MP, MLA માટે રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચશે
મેચ ફિક્સિંગ વિવાદની સંસદમાં ગૂંજ, તપાસની માંગ
2G સ્પેક્ટ્રમ સોંપણી મામલે એ રાજાના જામીન મંજૂર
ટુજી કૌભાંડમાં એ રાજાની જામીન મામલે સુનવણી
ઓનર કિલિંગ: સન્માનના બહાને પ્રેમી અને વિધવા પ્રેમિકાને જીવતા સળગાવ્યા
NEW BLOG POST IN GUJARATI
ચંદ્ર ઝાંખો થાય છે, 'રોકાઈ જાવ'! હમણાં વા'ણું વાય છે, 'રોકાઈ જાવ'!
એક ઘડીભર રાતની છે શી વિસાત? વર્ષો વીતી જાય છે, 'રોકાઈ જાવ'!
-સાબિર વટવા
અગર આપ કુછ પાને કે લીયે જી રહે હો તો ઉસે વક્ત પર હાંસિલ કરો, ક્યું કિ
જિંદગી મોકે કમ ઔર ધોકે જ્યાદા દેતી હૈ...' એક મિત્રએ આવો મેસેજ મોકલ્યો.
આપણે કોઈને દોષ આપી નથી શકતા ત્યારે જિંદગીને દોષ આપીએ છીએ. આખરે કંઈક તો
જોઈએને જેના પર આપણે દોષનો ટોપલો ઢોળી શકીએ અને થોડુંક આશ્વાસન મેળવી
શકીએ. આપણે આપણી ઉદાસી અને નિષ્ફળતા માટે હંમેશાં કોઈક બહાનું શોધતા હોઈએ
છીએ. એક કારણ આપણે જોઈતું હોય છે અને એ આપણે ગમે ત્યાંથી શોધી કાઢીએ છીએ.
કંઈ જ ન મળે તો છેલ્લે નસીબને તો દોષ દઈ જ શકીએ છીએ. મારી કિસ્મત જ ખરાબ
છે. નિદા ફાઝલીનો એક શેર છે, કુછ તબિયત હી મિલી થી ઐસી, ચૈન સે જિને કી
સૂરત ન હુઈ, જિસે ચાહા ઉસે અપના ન શકે, જો મિલા ઉસસે મુહોબ્બત ન હુઈ.
ગાલીબના એક શેરની પંક્તિ આવી છે કે 'દિલ કો બહેલાને કે લીયે ગાલીબ, યે
ખયાલ અચ્છા હૈ...' આપણે રોજ દિલને બહેલાવીએ છીએ, પંપાળીએ છીએ. આશ્વાસન
મેળવવામાં આમ જોઈએ તો કંઈ ખોટું નથી પણ આવા આશ્વાસનની આદત પડી જવી ન
જોઈએ, નહિતર આપણે આશ્વાસન જ શોધતા રહેશું. ઘણા લોકો તો પરિણામ પહેલાં
આશ્વાસન તૈયાર રાખે છે. જો નિષ્ફળ જશું તો શું કારણ
આપશું?......................................PLEASE READ FULL LOG POST
IN GUJARATI (http://gujarati.nu/profiles/blogs/5239948:BlogPost:137039)
http://gujarati.nu/profiles/blogs/5239948:BlogPost:137039
Visit GUJARATI-ગુજરાતી at: http://gujarati.nu/?xg_source=msg_mes_network
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
///////////////////////////////////////////
આ૫વાનો આનંદ જાણો
Posted: 14 May 2012 12:11 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/OgaY6fQ3Eu4/?utm_source=feedburner&utm_medium=email
ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ આ૫વાનો
આનંદ જાણો ચાલો, હું આ૫ને આધ્યાત્મિક દૃષ્ટિએ સિદ્ધિઓની વાત કહું છું.
સિદ્ધિઓની વાત એ છે, જેમાં માણસ બીજાને લાભ આ૫વામાં સમર્થ બની શકે. બીજાની
મુસીબતોમાં મદદ કરી શકે. બીજાના આંસુઓ લૂછવામાં [...]