અનુયાયીઓ

રવિવાર, 4 સપ્ટેમ્બર, 2011

પોલીસ ચાર્જશીટમાં નામ હોય તે વ્યક્તિ ચૂંટણી નહિ લડી શકે

પોલીસ ચાર્જશીટમાં નામ હોય તે વ્યક્તિ ચૂંટણી નહિ લડી શકે: રાજકારણમાં ગુનેગારીને અટકાવવા માટે સરકાર દૂરોગામી પગલાં લઇ રહી છે. ફોજદારી ચાર્જશીટમાં નામ ધરાવતી વ્યક્તિઓને ચૂંટણી...

પોલીસ ચાર્જશીટમાં નામ હોય તે વ્યક્તિ ચૂંટણી નહિ લડી શકે

પોલીસ ચાર્જશીટમાં નામ હોય તે વ્યક્તિ ચૂંટણી નહિ લડી શકે: રાજકારણમાં ગુનેગારીને અટકાવવા માટે સરકાર દૂરોગામી પગલાં લઇ રહી છે. ફોજદારી ચાર્જશીટમાં નામ ધરાવતી વ્યક્તિઓને ચૂંટણી...

એક જ પરિવારના 18 સભ્યોએ માંગ્યું મોત

એક જ પરિવારના 18 સભ્યોએ માંગ્યું મોત: બંધવાડી ગામના એક જ પરિવારના 18 સભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખીને ઇચ્છામૃત્યુની માંગ કરી છે. પરિવારના મોભીએ કહ્યું છે કે તેઓ ઘણાં વર્ષથી આ ગામમાં રહે છે. ગામમાં રહેતા ઉચ્ચ જ્ઞાતિના લોકોએ

હેડલીના પ્રત્યર્પણ પ્રત્યે ભારત સરકાર ગંભીર નહીં :વિકિલીક્સ

હેડલીના પ્રત્યર્પણ પ્રત્યે ભારત સરકાર ગંભીર નહીં :વિકિલીક્સ: 16 ડિસેમ્બર 2009માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ કે નારાયણ અને અમેરિકન રાજદુત ટિમોથી રોમરની વચ્ચે થયેલી વાતચીતમાં વિકિલીક્સે એક નવો ખુલાસો કર્યો છે. જે મુબજ 26/11 મુંબઇ હુમલાના

અફઝલ પર આપેલા નિવેદનનો કોઇ અફસોસ નહીં :ઓમર

અફઝલ પર આપેલા નિવેદનનો કોઇ અફસોસ નહીં :ઓમર: અફઝલ ગુરૂ મામલે પોતાની ટ્વિટથી દેશની રાજનીતિમાં હલચલ મચાવનારા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું કહેવું છે કે તેઓ પોતાની વાત પર અડદ છે. ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ પર કહ્યું હતું કે

... તો કિરણ બેદીની સામે નહીં ટકી શકે સિબ્બલ :સર્વે

... તો કિરણ બેદીની સામે નહીં ટકી શકે સિબ્બલ :સર્વે: ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અણ્ણા હજારેનું આંદોલન રાજકીય નહતું છતાં પણ તેની જબરદસ્ત રાજકીય અસરો જોવા મળી રહી છે. ટીમ અણ્ણાના સભ્યોની વિરૂદ્ધ વાકયુદ્ધ છેડવા પર અને વારંવાર ચૂંટણીના મેદાનમાં આવવાની ધમકી

સરુક્ષા હટાવવા માટે ગૃહમંત્રીને પત્ર લખશે અણ્ણા

સરુક્ષા હટાવવા માટે ગૃહમંત્રીને પત્ર લખશે અણ્ણા: મહારાષ્ટ્ર સરકારે અણ્ણા હજારેની સુરક્ષા પર ઇન્ટેલીજન્સ ઇનપુટ મળ્યા બાદ તેઓને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. હવે જ્યારે એસપીજી, અહેમદનગર પોલીસ જવાનોએ તે