SINCHAI MAATE PARWANO LEVANA KAYDANO VIRODH KARTA JETALSAR NA KHEDUTO..MAMLATDAR NE AAVEDAN APAYU..PHOTO AND METTER BY KASHYAP JOSHI, JETALSAR..JETPUR
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 26 માર્ચ, 2013
Fwd: ઉજવો માત્ર તિલક હોળી..પાણીનો પોકાર, રંગોની છોળો નહીં, ઉજવો માત્ર તિલક હોળી પાવનપર્વ હોળીની સાથે જ રંગોનો તહેવાર ધૂળેટી ઉજવવા લોકો સજજ થઇ ગયાં છે. ઉસ્તાહ તેમનો ચરમસિમાએ છે તો આ વખતે પણ તિલકહોળીના અભિગમને શહેરની સંસ્થાઓ અને પ્રજાઓએ વધાવી લીધો છે. શહેરમાં પીવાના પાણીની કારમી તંગી છે. એકાંતરા વીસ જ મિનિટ પાણી અને તે પણ અપુરતું મળે છે ત્યારે તહેવારની ઘેલછામાં આ પાણીનો બગાડ ન કરીએ તેવી સમજ લોકોમાં પણ વિકસી ગઇ છે અને વિવિધ સંસ્થાઓએ તિલકહોળીનો સંકલ્પ લેવાની શરૂઆત પણ કરી દીધી છે. દરેક પર્વને મનભરીને,ઉત્સાહ અને ઉમંગથી છલકાતાં હૈયે માણતા લોકો ધૂળેટી ઉજવવા પણ થનગની રહ્યા છે પરંતુ જન્માષ્ટમી,દીવાળી કે ઉતરાયણ મોજથી ઉજવી શકતા લોકો આ પર્વ પૂરાં ઉત્સાહથી ઉજવી શકે તેવું નથી. કારણ કે લોકો પાસે પીવા માટે અને વપરાશ માટે પણ પાણી નથી. તો રંગે રંગાયેલા લોકોને ન્હાવા માટે,ઢોળાયેલા રંગો ધોવા,સાફ કરવા માટે તો પાણી ક્યાંથી લાવવું..? શા માટે તિલક હોળી..? *રાજકોટને પાણી આપતો આજીડેમ ૧૦ દિવસ પછી સંપૂર્ણ ખાલી થઇ જશે * જિલ્લાના ૩૩ માંથી ૨૦ ડેમ સંપૂર્ણ ખાલી છે,૧૩માં નજીવો જથ્થો છે * નર્મદા યોજનામાંથી પુરતું પાણી
---------- Forwarded message ----------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
Date: 2013/3/25
Subject: ઉજવો માત્ર તિલક હોળી
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
Date: 2013/3/25
Subject: ઉજવો માત્ર તિલક હોળી
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>
પાણીનો પોકાર, રંગોની છોળો નહીં, ઉજવો માત્ર તિલક હોળી
પાવનપર્વ હોળીની સાથે જ રંગોનો તહેવાર ધૂળેટી ઉજવવા લોકો સજજ થઇ ગયાં છે. ઉસ્તાહ તેમનો ચરમસિમાએ છે તો આ વખતે પણ તિલકહોળીના અભિગમને શહેરની સંસ્થાઓ અને પ્રજાઓએ વધાવી લીધો છે. શહેરમાં પીવાના પાણીની કારમી તંગી છે. એકાંતરા વીસ જ મિનિટ પાણી અને તે પણ અપુરતું મળે છે ત્યારે તહેવારની ઘેલછામાં આ પાણીનો બગાડ ન કરીએ તેવી સમજ લોકોમાં પણ વિકસી ગઇ છે અને વિવિધ સંસ્થાઓએ તિલકહોળીનો સંકલ્પ લેવાની શરૂઆત પણ કરી દીધી છે. દરેક પર્વને મનભરીને,ઉત્સાહ અને ઉમંગથી છલકાતાં હૈયે માણતા લોકો ધૂળેટી ઉજવવા પણ થનગની રહ્યા છે પરંતુ જન્માષ્ટમી,દીવાળી કે ઉતરાયણ મોજથી ઉજવી શકતા લોકો આ પર્વ પૂરાં ઉત્સાહથી ઉજવી શકે તેવું નથી. કારણ કે લોકો પાસે પીવા માટે અને વપરાશ માટે પણ પાણી નથી. તો રંગે રંગાયેલા લોકોને ન્હાવા માટે,ઢોળાયેલા રંગો ધોવા,સાફ કરવા માટે તો પાણી ક્યાંથી લાવવું..?
શા માટે તિલક હોળી..?
*રાજકોટને પાણી આપતો આજીડેમ ૧૦ દિવસ પછી સંપૂર્ણ ખાલી થઇ જશે
* જિલ્લાના ૩૩ માંથી ૨૦ ડેમ સંપૂર્ણ ખાલી છે,૧૩માં નજીવો જથ્થો છે
* નર્મદા યોજનામાંથી પુરતું પાણી રાજકોટને મળતું નથી.
* સૌરાષ્ટ્રના ૧૩૫ ડેમોમાં ફકત ૫.૭૧ ટકા જળજથ્થો બચ્યો છે
* પોરબંદરના ડેમોમાં ફકત પોણા બે ટકા પાણી છે
* અનેક વિસ્તારોમાં સાત-સાત દિવસે વિતરણ થાય છે.
પાવનપર્વ હોળીની સાથે જ રંગોનો તહેવાર ધૂળેટી ઉજવવા લોકો સજજ થઇ ગયાં છે. ઉસ્તાહ તેમનો ચરમસિમાએ છે તો આ વખતે પણ તિલકહોળીના અભિગમને શહેરની સંસ્થાઓ અને પ્રજાઓએ વધાવી લીધો છે. શહેરમાં પીવાના પાણીની કારમી તંગી છે. એકાંતરા વીસ જ મિનિટ પાણી અને તે પણ અપુરતું મળે છે ત્યારે તહેવારની ઘેલછામાં આ પાણીનો બગાડ ન કરીએ તેવી સમજ લોકોમાં પણ વિકસી ગઇ છે અને વિવિધ સંસ્થાઓએ તિલકહોળીનો સંકલ્પ લેવાની શરૂઆત પણ કરી દીધી છે. દરેક પર્વને મનભરીને,ઉત્સાહ અને ઉમંગથી છલકાતાં હૈયે માણતા લોકો ધૂળેટી ઉજવવા પણ થનગની રહ્યા છે પરંતુ જન્માષ્ટમી,દીવાળી કે ઉતરાયણ મોજથી ઉજવી શકતા લોકો આ પર્વ પૂરાં ઉત્સાહથી ઉજવી શકે તેવું નથી. કારણ કે લોકો પાસે પીવા માટે અને વપરાશ માટે પણ પાણી નથી. તો રંગે રંગાયેલા લોકોને ન્હાવા માટે,ઢોળાયેલા રંગો ધોવા,સાફ કરવા માટે તો પાણી ક્યાંથી લાવવું..?
શા માટે તિલક હોળી..?
*રાજકોટને પાણી આપતો આજીડેમ ૧૦ દિવસ પછી સંપૂર્ણ ખાલી થઇ જશે
* જિલ્લાના ૩૩ માંથી ૨૦ ડેમ સંપૂર્ણ ખાલી છે,૧૩માં નજીવો જથ્થો છે
* નર્મદા યોજનામાંથી પુરતું પાણી રાજકોટને મળતું નથી.
* સૌરાષ્ટ્રના ૧૩૫ ડેમોમાં ફકત ૫.૭૧ ટકા જળજથ્થો બચ્યો છે
* પોરબંદરના ડેમોમાં ફકત પોણા બે ટકા પાણી છે
* અનેક વિસ્તારોમાં સાત-સાત દિવસે વિતરણ થાય છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)


