LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 21 સપ્ટેમ્બર, 2011
ભારત-જાપાન ચીનને જડબાતોડ જવાબ આપવા તૈયાર
ભારત-જાપાન ચીનને જડબાતોડ જવાબ આપવા તૈયાર:
વર્તમાનમાં ચીનની વધતી જતી દખલઅંદાજીને રોકવા માટે જાપાન અને ભારતે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે. જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંજો એબેએ કહ્યું હતું કે એશિયા અને...
નરેન્દ્ર મોદી ભાજપ માટે માથાનો દુખાવો : કોંગ્રેસ
નરેન્દ્ર મોદી ભાજપ માટે માથાનો દુખાવો : કોંગ્રેસ:
કોંગ્રેસ એ વાતને લઇને પ્રસન્ન છે કે વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં નરેન્દ્ર મોદીની રજૂઆતે એનડીએમાં દરાર સર્જી દીધી છે અને તેનું માનવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભા
હું વડાપ્રધાન પદનો ઉમેદવાર નથી : અડવાણી
હું વડાપ્રધાન પદનો ઉમેદવાર નથી : અડવાણી:
ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતે પીએમ પદ માટે પાર્ટીના ઉમેદવાર ન હોવાની અને પીએમની દોડમાં સામેલ ન હોવાની સ્પષ્ટતા કરી દીધી. દરમિયાન અડવાણીએ જણાવ્યું કે પાર્ટીનો ભાગ બનીને તેઓ ખુશ છે.
ત્રાસવાદ અને અર્થવ્યવસ્થા વડાપ્રધાનના મુખ્ય મુદ્દાઓ
ત્રાસવાદ અને અર્થવ્યવસ્થા વડાપ્રધાનના મુખ્ય મુદ્દાઓ:
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 66માં અધિવેશનમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા, ત્રાસવાદ અને પશ્ચિમ એશિયા તથા ઉત્તર આફ્રિકામાં વ્યાપી રહેલી અશાંતિના મુદ્દા વડાપ્રધાન મનમોહન સિંહના એજન્ડામાં મુખ્ય રહેશે.
મારો દાવો ખોટો પડ્યો તો હું સજા મેળવવા તૈયાર છું : રામદેવ
મારો દાવો ખોટો પડ્યો તો હું સજા મેળવવા તૈયાર છું : રામદેવ:
ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અને વિદેશી બેન્કોમાં જમા થયેલા કાળા ધનને પાછું લાવવાનું આંદોલન ચલાવી રહેલા યોગ ગુરૂ બાબા રામદેવે આજે કહ્યું કે ગુમનામ લોકોના પાંચસો લાખ કરોડ રૂપિયા વિદેશી બેન્કોમાં જમા
સિક્કિમમાં મૃતાંક 90ને પાર, લોકોમાં ફફડાટ
સિક્કિમમાં મૃતાંક 90ને પાર, લોકોમાં ફફડાટ:
સિક્કિમમાં આવેલા વિનાશક ભૂકંપનો મૃતાંક વધીને 91ને પાર થવા પામી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવકર્મચારીઓ કાટમાળ નીચે દબાયેલા લોકોની શોધખોળ કરી રહ્યાં છે.
દિલ્હી વિસ્ફોટોના પીડિતોને વળતર પેટે 10 લાખ આપવા આદેશ
દિલ્હી વિસ્ફોટોના પીડિતોને વળતર પેટે 10 લાખ આપવા આદેશ:
દિલ્હી હાઈકોર્ટ બહાર થયેલા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યું પામનારાઓ તથા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પીડિતોને આપવામાં આવેલા વળતર પર દિલ્હી હાઈકોર્ટે નિરાશા વ્યક્ત કરી હતી.
મનિષ તિવારીએ અણ્ણા હજારેની લેખિતમાં માફી માંગી
મનિષ તિવારીએ અણ્ણા હજારેની લેખિતમાં માફી માંગી:
કોંગ્રેસ સાંસદ મનિષ તિવારીએ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે વિશે પોતાના નિવેદન વિશે આખરે લેખિતમાં માહિતી માંગી છે.તિવારીએ કહ્યું કે તેઓને પોતાના નિવેદનોને લઇને અફસોસ છે. પુ
રેડ્ડી અને તેમના સહયોગીઓના એક બેંકમાં 200 લૉકર
રેડ્ડી અને તેમના સહયોગીઓના એક બેંકમાં 200 લૉકર:
ઓબુલાપુરમ ખાણ ખોદકામ કંપની સંબંધિત ખાણોમાં ખોદકામમાં અનિયમિતતાઓ અને ગેરકાયદે ખોદકામની તપાસ કરી રહેલી...
CVCને ટુજી કૌભાંડમાં વધુ બે ફરિયાદ મળી
CVCને ટુજી કૌભાંડમાં વધુ બે ફરિયાદ મળી: કેન્દ્રિય સતર્કતા આયોગ (CVC)ને ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડમાં વધુ કેટલીક ફરિયાદો મળી છે અને તેમાં ઘણા અમલદારોના નામ...
નકસલી હુમલા રોકો તો, સરકાર વાતચીત માટે તૈયાર :ચિદમ્બરમ
નકસલી હુમલા રોકો તો, સરકાર વાતચીત માટે તૈયાર :ચિદમ્બરમ:
કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે ભારત ચેમ્બર્સ ઓફ કોમર્સના વિશેષ સત્રને સંબોધિત કરતા કહ્યું કે, નકસલવાદીઓ દ્વારા હથિયાર નહીં છોડવા અને પોતાની વિચારધાર નહીં છોડવા છતાં
રાઈટ ટુ રિકોલ પર અમલ કરવો ખૂબ જ મુશ્કેલ : CEC
રાઈટ ટુ રિકોલ પર અમલ કરવો ખૂબ જ મુશ્કેલ : CEC:
મુખ્ય ચૂંટણી કમિશ્નર એસ.વાય.કુરેશીએ સામાજીક કાર્યકર અણ્ણા હઝારેની રાઈટ ટુ રિકોલની માંગણી અમલી બનાવવી ખૂબ જ મુશ્કેલ...
રાજૂ રામચન્દ્રન સુપ્રીમમાં કસાબનો બચાવ કરશે
રાજૂ રામચન્દ્રન સુપ્રીમમાં કસાબનો બચાવ કરશે:
ભારતીય ન્યાયપાલિકામાં નિષ્પક્ષતાની સર્વેચ્ચ પરંપરાને જાળવી રાખવા માટે ન્યાયાલયે વરિષ્ઠ વકિલ રાજૂ રામચન્દ્રનને...
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)






