અનુયાયીઓ

શુક્રવાર, 21 સપ્ટેમ્બર, 2012

KBC

----------
Sent via Nokia Email

Fwd: ખતરનાક બગ

----------
Sent via Nokia Email

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Friday, September 21, 2012 12:49:15 PM GMT+0800
Subject: ખતરનાક બગ

ઈન્ટરનેટ એકસ્પ્લોરરમાં ખતરનાક બગ મળ્યો : માઇક્રોસોફટની ચેતવણી

બોસ્ટન
:  તમે ક્યું વેબ બ્રાઉઝર ઉપયોગમાં લો છો? જો તમે ઈન્ટરનેટ એકસ્પ્લોરર
એટલે કે આઈ.ઈ. વાપરતા હો તો ચેતી જજો. માઈક્રોસોફટે દુનિયાભરના ઈન્ટરનેટ
વાપરનારાઓને સાવચેત કર્યા છે કે તેમનું વેબ બ્રાઉઝર વાપરવામાં જોખમ છે.
તેમણે
કહ્યું છે કે એકસ્પ્લોરરમાં એક ખતરનાક બગ મળી આવ્યો છે જે યુઝરના પાઈવેટ
ડેટા ઉડાડી શકે છે. માઈક્રોસોફટે પોતાના બ્રાઉઝરનો ઉપયોગ કરનારાને ચેતવ્યા
છે કે પાયસન લેવી નામનો આ બગ એટલો ખતરનાક છે કે તમારું પીસી હેકરના રીમોટ
કંટ્રોલ સાથે જોડાઈ જઈ શકે છે. એટલે કે હેકર તમારા તમામ કાર્યો પર નજર રાખી
શકે છે. ઈન્ટરનેટ પર તમે શું કરો છો તેના પર હેકરની નજર રહેશે.
દુનિયાભરમાં ઈન્ટરનેટનો
ઉપયોગ કરનારા ૩૩ ટકા લોકો ઈન્ટરનેટ એકસ્પ્લોરરનો ઉપયોગ કરે છે. એટલે આ
જોખમ નાનું નથી. આ ખતરનાક બગથી થનારા નુકસાનનો અંદાજ કાઢતા માઈક્રોસોફટ
પોતાના વપરાશકારોને વેબસાઈટમાંથી એક ટુલ ઈનસ્ટોલ કરવાની સલાહ આપે છે.
જર્મનીની સરકારે પ્રજાને અપીલ કરી છે કે જ્યાં સુધી આ બગથી છુટકારો
મેળવવાનો ઉપાય ન મળે ત્યાં સુધી ઈન્ટરનેટ એકસ્પ્લોરરનો ઉપયોગ ન કરવો

૨૨મી સપ્ટેમ્બર દિવસ અને રાત્રિની લંબાઇ એક સરખી થશે

ભારતીય
સમય મુજબ ૨૨મી સપ્ટેમ્બરે રાત્રે ૮ કલાક ૧૮ મિનિટે સૂર્યનારાયણ સમયની
કબડ્ડીની રમતમાં પૃથ્વીના મેદાન પરની વિષુવવૃત્તની રેખાને ઓળંગશે અને
પૃથ્વીના દક્ષિણવૃત્તમાં દાખલ થશે. ખગોળની પરિભાષામાં કહીએ તો
સૂર્યનારાયણની અવકાશી ગતિના માર્ગ ક્રાંતિવૃત્ત અને
પૃથ્વી પરની કાલ્પનિક મધ્યરેખા વિષુવવૃત્તને આકાશમાં છેક ઊંચે સુધી
લંબાવીએ તો બન્ને રેખા કાંતિવૃત્ત અને વિષુવવૃત્ત તા.૨૨મી સપ્ટેમ્બર એક
બીજાને છેદશે. આ પરિસ્થિતિને સંપાત પણ કહેવામાં આવે છે. સંપાતના આ દિવસે
વિષુવવૃત્ત રેખા પર આવેલા પૃથ્વીના પ્રદેશોમાં દિવસ અને રાત એક સરખી
લંબાઇના રહે છે. આ વિસ્તારોમાં બપોરે પડછાયો ગૂમ થઇ જાય છે. વડોદરાના
સ્થાનિક સમયના હિસાબે આ
દિવસે એટલે કે ૨૨મી સપ્ટેમ્બરે કન્યા રાશિમાં સૂર્ય સવારે ૬.૨૬ વાગ્યે
ઉગશે અને સાંજે ૬.૩૩ વાગ્યે અસ્ત પામશે. એટલે કે દિવસ ૧૨ કલાક સાત મિનિટનો
અને રાત્રિ ૧૧ કલાક ૫૩ મિનિટની રહેશે. લગભગ આખા ભારતમાં દિવસ - રાતની લંબાઇ
લગભગ આટલી જ રહેશે. આ દિવસથી ભારતમાં શરદસંપાતનો પ્રારંભ થશે. આપણા ઘરોમાં
હવે સૂર્યનો પ્રકાશ દક્ષિણ તરફથી દાખલ થશે. હવામાં ઠંડક વધશે. સફેદ
વસ્ત્રો તરફ લોકોની
રૃચિ ઘટશે અને લાંબી બાંયના વસ્ત્રો તરફ લોકોનો ઝુકાવ વધશે.પક્ષીઓ અને
પતંગીયાઓ પણ પોતાનું વલણ બદલશે અને તેમની ગતિ દક્ષિણ તરફ વધુ રહેશે. ઠંડા
પ્રદેશોમાં વનસ્પતિઓનું વર્ષ ચક્ર પુરૃ થશે અને ત્યાં ફરી વસંતનો પ્રારંભ
થશે. અત્રેની ગુરૃદેવ ઓબ્ઝર્વેટરીના ખગોળ વેત્તા દિવ્યદર્શન પુરોહિતના
જણાવ્યા મુજબ પૂર્વે મેષ અને તુલા સંક્રાંતિની જેમ ઓળખાતા આ સંપાતદિન હવે
શરદસંપાત
કન્યા રાશિમાં અને વસંત સંપાત દિવસ મેષ રાશિને બદલે મીન રાશિમાં સંભવે છે
આજ પછી ૬૦૦ વર્ષ બાદ આ બન્ને સંપાત દિવસ વધુ એક રાશિ પાછળ જશે. વધુ
નિરીક્ષણની વાત એ છે કે શરદ સંપાતનો દિવસ જે આ વર્ષે ૨૨ સપ્ટેમ્બરે છે તે
૨૦૧૦ અને ૨૦૧૧ માં ૨૩ સપ્ટેમ્બરે હતો. ૧૯૩૧ માં તે ૨૪ સપ્ટેમ્બરે હતો. વર્ષ
૨૩૦૩ માં પણ તે ૨૪મી સપ્ટેમ્બરે જ આવશે.

સરકારી નોકરીની ઉત્તમ તક

----------
Sent via Nokia Email

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Friday, September 21, 2012 12:51:54 PM GMT+0800
Subject: સરકારી નોકરીની ઉત્તમ તક

સરકારી નોકરીની ઉત્તમ તકઃ જલ્દી કરો,
24મી સુધી ફોર્મ ભરો

ગુજરાત રાજ્યની જુદી જુદી તાલુકા તેમજ જિલ્લા કચેરીઓમાં સબ રજીસ્ટ્રારની (વર્ગ-3) ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો કે જે ને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોય તેવા ઉમેદવારો આ માટે અરજી કરી શકશે. આ ઉપરાંત ઉમેદવાર કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતો હોય તે પણ
જરૂરી છે. આ માટે ઉમેદવાર પાસે સરકારી સંસ્થામાંથી મળેલું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, જોકે જે પ્રમાણપત્ર ન હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે પરંતુ નિમણૂંક પહેલા તેમણે પ્રમાણપત્ર જમા કરાવવું ફરજીયાત છે. પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ માટે 100 ગુણનું હેતુલક્ષી પેપર હશે, જેનો સમયગાળો દોઢ કલાકનો રહેશે. પરીક્ષામાં ખોટા જવાબના કિસ્સામાં 1/3 ગુણ કાપી લેવામાં આવશે.
પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. પરીક્ષાના ગુણના આધારે જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, આ માટે કોઈ મૌખિક ઈન્ટરવ્યુ લેવામાં નહીં આવે. આ માટે ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે 24/09/2012 સુધી કરી શકાશે.

Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

----------
Sent via Nokia Email

------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Friday, September 21, 2012 3:03:53 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
શ્રીરામ શર્મા આચાર્યજીકા જન્મદિન ૨૦ સપ્ટેમ્બર કી હાર્દિક શુભકામનાયે

Posted: 20 Sep 2012 08:55 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/W83ZaUyHWkU/?utm_source=feedburner&utm_medium=email

श्रीराम शर्मा आचार्यजीका  जन्मदिन २० सितम्बर की हार्दिक शुभकामनायें ! युग
ऋषि जननी माँ दानकुंवरि एवं युग ऋषि पिता पं. रूपकिशोर शर्मा के चरण युग्म में
कोटि-कोटि प्रणाम जिनके यहाँ महाकाल युग द्रष्टा युग ऋषि वेद मूर्ति पंडित
श्रीराम शर्मा आचार्यजी का आज के पावन दिवस को अवतरण हुआ. उस महान जननी और
महान पिता [..]

///////////////////////////////////////////
કર્તવ્ય પ્રત્યેની તત્પરતામાં જ સંતોષ માનો

Posted: 19 Sep 2012 08:40 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/YwTbHas9saE/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના કર્તવ્ય પ્રત્યેની તત્પરતામાં જ સંતોષ
માનો આ૫ણે કર્તવ્ય કર્મને આ૫ણું લક્ષ્ય બનાવીએ અને એના માટે કરેલા પુરુષાર્થને
સફળતા જેટલો આનંદ તેમજ ભેટ સમજીએ. ખરેખર કર્તવ્ય પૂરું કરવામાં ઉત્સાહ અને
આનંદમાં મગ્ન રહેવાની નિષ્ઠા જ એક ઉચ્ચ કોટિની ભાવનાત્મક સફળતાછે. જેણે આ
સફળતાને આનંદદાયક અને સંતોષજનક માની લીધી તેને દેખીતી [...]

///////////////////////////////////////////
૫રિજનો યુગનિર્માણીની પાત્રતા કેળવે

Posted: 19 Sep 2012 08:20 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/Nqzs2MUkF3U/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના ૫રિજનો યુગનિર્માણીની પાત્રતા કેળવે
યુગનિર્માણ ૫રિવારના દરેક ૫રિજને પોતાની ભાવનાનું મૂલ્યાંકન કરવું જોઈએ, એનો
વિકાસ કરવો જોઈએ. ચિંતનમાં ઉત્કૃષ્ટતા અને વ્યવહારમાં આદર્શવાદનો સમાવેશ કરવો
જોઈએ. વ્યાવહારિક આઘ્યાત્મિકતા આ જ છે. ઈશ્વરની પૂજાઅર્ચના પૂરતી નથી, ૫ણ
ભગવાનને આ૫ણી અંદર આત્મસાત્ કરવા જોઈએ. એમને જીવનરૂપી સં૫તિના ભાગીદાર બનાવવા
જોઈએ અને એમના [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610