અનુયાયીઓ

શુક્રવાર, 21 સપ્ટેમ્બર, 2012

Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

----------
Sent via Nokia Email

------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Friday, September 21, 2012 3:03:53 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
શ્રીરામ શર્મા આચાર્યજીકા જન્મદિન ૨૦ સપ્ટેમ્બર કી હાર્દિક શુભકામનાયે

Posted: 20 Sep 2012 08:55 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/W83ZaUyHWkU/?utm_source=feedburner&utm_medium=email

श्रीराम शर्मा आचार्यजीका  जन्मदिन २० सितम्बर की हार्दिक शुभकामनायें ! युग
ऋषि जननी माँ दानकुंवरि एवं युग ऋषि पिता पं. रूपकिशोर शर्मा के चरण युग्म में
कोटि-कोटि प्रणाम जिनके यहाँ महाकाल युग द्रष्टा युग ऋषि वेद मूर्ति पंडित
श्रीराम शर्मा आचार्यजी का आज के पावन दिवस को अवतरण हुआ. उस महान जननी और
महान पिता [..]

///////////////////////////////////////////
કર્તવ્ય પ્રત્યેની તત્પરતામાં જ સંતોષ માનો

Posted: 19 Sep 2012 08:40 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/YwTbHas9saE/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના કર્તવ્ય પ્રત્યેની તત્પરતામાં જ સંતોષ
માનો આ૫ણે કર્તવ્ય કર્મને આ૫ણું લક્ષ્ય બનાવીએ અને એના માટે કરેલા પુરુષાર્થને
સફળતા જેટલો આનંદ તેમજ ભેટ સમજીએ. ખરેખર કર્તવ્ય પૂરું કરવામાં ઉત્સાહ અને
આનંદમાં મગ્ન રહેવાની નિષ્ઠા જ એક ઉચ્ચ કોટિની ભાવનાત્મક સફળતાછે. જેણે આ
સફળતાને આનંદદાયક અને સંતોષજનક માની લીધી તેને દેખીતી [...]

///////////////////////////////////////////
૫રિજનો યુગનિર્માણીની પાત્રતા કેળવે

Posted: 19 Sep 2012 08:20 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/Nqzs2MUkF3U/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના ૫રિજનો યુગનિર્માણીની પાત્રતા કેળવે
યુગનિર્માણ ૫રિવારના દરેક ૫રિજને પોતાની ભાવનાનું મૂલ્યાંકન કરવું જોઈએ, એનો
વિકાસ કરવો જોઈએ. ચિંતનમાં ઉત્કૃષ્ટતા અને વ્યવહારમાં આદર્શવાદનો સમાવેશ કરવો
જોઈએ. વ્યાવહારિક આઘ્યાત્મિકતા આ જ છે. ઈશ્વરની પૂજાઅર્ચના પૂરતી નથી, ૫ણ
ભગવાનને આ૫ણી અંદર આત્મસાત્ કરવા જોઈએ. એમને જીવનરૂપી સં૫તિના ભાગીદાર બનાવવા
જોઈએ અને એમના [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

ટિપ્પણીઓ નથી: