Subject: [New post] જ્યારે અન્ધવીશ્વાસ એક આખા કુટુમ્બનો ભોગ લે છે
To: kkumarjoshi@gmail.com
ગોવીન્દ મારુ posted: "-યાસીન દલાલ - જો લોકો ધર્મનો સાચો અર્થ સમજતા થાય અને એમાંથી અન્ધશ્રદ્ધા કાઢી નાખે તો કોઈ વાંધો જ ન રહે ! રાજસ્થાનના સવાઈ માધોપુર જીલ્લાનાં ગંગાપુર ગામમાં બનેલી એક ઘટનાએ સમગ્ર દેશનું ધ્યાન ખેચ્યું છે. ત્યાં કંચનસીંહ રાજપુતનું કુટુમ્બ રહેતું હતું. કુટુમ"
|