DESI DARUNA JATTHANO NAASH KARTI JETPUR TALUKA POLICE..KASHYAP JOSHI,JETPUR..JETALSAR
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 15 એપ્રિલ, 2013
Fwd: Check out "મહાન ઉ૫દેશ" on GUJARATI-ગુજરાતી
|
Fwd: Check out "ઉપભોક્તા શિકાર છે ..-સંજય વોરા" on GUJARATI-ગુજરાતી
|
Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર | |
- વિચારશકિતનો જીવન ૫ર પ્રભાવ
- જીવન સુંદરતાપૂર્વક જીવો
- પરમાત્માને જાણવા માટે પોતાને ખુદને જાણો
- સંસારનો નવીન ધર્મ – અધ્યાત્મ
- ઈશ્વર – ભક્તિ અને જીવન – વિકાસ
| Posted: 14 Apr 2013 04:00 AM PDT વિચારશકિતનો જીવન ૫ર પ્રભાવ જે માણસ પોતાના વિશે ઉચ્ચ તથા ઉદાત્ત વિચાર ધરાવે છે, પોતાના વ્યકિતત્વનું મૂલ્ય ઓછું નથી આંકતો, તેનો માનસિક વિકાસ સહજ૫ણે જ થઈ જાય છે. તેનો આત્મવિકાસ, આત્મનિર્ભરતા અને આત્મગૌરવ જાગી ઊઠે છે. આ ગુણના કારણે ઘણા બધા લોકો કે જે બાળ૫ણથી માંડીને યુવાની સુધી ઢબ્બુ રહે છે, તે આગળ જતા પ્રભાવશાળી [...] |
| Posted: 13 Apr 2013 10:30 PM PDT જીવન સુંદરતાપૂર્વક જીવો જીવનને સફળ અને સાર્થક બનાવવા માટે મનુષ્યએ પોતાની પૂરી શક્તિ, પૂરા પ્રયત્ન તથા પૂરી ઉંમર લગાવી દેવી જોઈએ. સફળતા બહુ મોટી કિંમતે જ મળે છે. જે વ્યક્તિ થોડાક પ્રયત્ન સાથે જ મનવાંછિત સફળતા મેળવવા ઇચ્છે છે, તે એવા લોકો જેવી સંકુચિત વિચારવાળી હોય છે, જે કોઈ ચીજની પૂરી કિંમત ચુકાવ્યા વિના જ [...] |
| પરમાત્માને જાણવા માટે પોતાને ખુદને જાણો Posted: 13 Apr 2013 09:30 PM PDT પરમાત્માને જાણવા માટે પોતાને ખુદને જાણો જુદાંજુદાં સાધનોથી તમે પોતાને ખુદને ઓળખો. જે દિવસે આત્મશક્તિનો વિકાસ જાગી જાય છે, તે દિવસે પરમાત્માના અસ્તિત્વનો વિશ્વાસ જામતાં વાર નથી લાગતી. વિશ્વાસ જામવાનું પરમાત્માની પ્રાપ્તિ જેટલું જ આનંદદાયક છે. મનુષ્ય પોતાની છુપાયેલી શક્તિઓને ઓળખ્યા વિના શક્તિશાળી બની શકતો નથી. જે જેવો પોતાને જાણે છે અથવા જેની જેવી અભીપ્સા [...] |
| Posted: 13 Apr 2013 08:30 PM PDT સંસારનો નવીન ધર્મ – અધ્યાત્મ ઉચ્ચ મનોવૃત્તિની વ્યક્તિ સ્વાભિમાન તથા ધર્મરક્ષણ પ્રસંગ આવ્યે 'રોટી' ના પ્રશ્નની ઉપેક્ષા કરી નાંખે છે અને ઘણી વાર તેણે આ કાર્યમાં પોતાના પ્રાણ પણ ગુમાવવા પડે છે. હું માનું છું કે ઉપર્યુક્ત ઉદાહરણ કોઈ વિશેષ પરિસ્થિતિ અને વિશેષ વ્યક્તિઓ માટે જ છે. સાધારણ વ્યક્તિ ભૂખી રહીને અથવા કોઈ નુકસાન સહન [...] |
| ઈશ્વર – ભક્તિ અને જીવન – વિકાસ Posted: 13 Apr 2013 08:30 PM PDT ઈશ્વર – ભક્તિ અને જીવન – વિકાસ જીવ અથવા મનુષ્ય પરમાત્માનો જ દુર્બળ અને વિકૃત ભાવ છે. વાસ્તવમાં જીવ કોઈ વસ્તુ નથી, પરમાત્મા જ અનેક રૂપોમાં પ્રતિભાસિત થઈ રહ્યો છે. જ્યાં સુધી આપણી કલ્પના જીવભાવમાં રહે છે ત્યાં સુધી આપણી શક્તિ અને સામર્થ્ય પણ એવા તુચ્છ અને કમજોર દેખાય છે. ઈશ્વર-ભક્તિથી કીડાના અંગ પરિવર્તન જેવું [...] |
| You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)


