અનુયાયીઓ

સોમવાર, 15 એપ્રિલ, 2013

DESI DARUNA JATTHANO NAASH KARTI JETPUR TALUKA POLICE..KASHYAP JOSHI,JETPUR..JETALSAR

DESI DARUNA JATTHANO NAASH KARTI JETPUR TALUKA POLICE..KASHYAP JOSHI,JETPUR..JETALSAR

Fwd: Check out "મહાન ઉ૫દેશ" on GUJARATI-ગુજરાતી


આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
priya jain
Check out the blog post 'મહાન ઉ૫દેશ'

Blog post added by Sumitraben Dadubhai Nirankari:

મહાન ઉ૫દેશ   સંતવાણીમાં ઋષિઓ-સંત મહાત્માઓએ લખ્યું છે કેઃ મનુષ્‍યએ છ ચીજોનો આશ્રય લેવો જોઇએ. Ø      ઇશ્વરીય ગ્રંથોનું અવલંબન.. Ø      ઋષિ મુ...

Blog post link:
મહાન ઉ૫દેશ

About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
GUJARATI-ગુજરાતી 8577 members
3118 photos
96 videos
172 discussions
7 Events
2486 blog posts
 
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, click here

Fwd: Check out "ઉપભોક્તા શિકાર છે ..-સંજય વોરા" on GUJARATI-ગુજરાતી



આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
priya jain
Check out the blog post 'ઉપભોક્તા શિકાર છે ..-સંજય વોરા'

Blog post added by Shailesh Mehta:

સ્વાગત, વાંચક મિત્રો .. "ઉપભોક્તા શિકાર છે" .. હેલ્થ કેર ના નામે દાકતરી સેવા,દવાઓ બનાવનાર કંપનીઓ, હોસ્પિટલો અને વીમા કંપનીઓ ની સહિયારી ચુન્...

Blog post link:
ઉપભોક્તા શિકાર છે ..-સંજય વોરા

About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
GUJARATI-ગુજરાતી 8577 members
3118 photos
96 videos
172 discussions
7 Events
2486 blog posts
 
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, click here

Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર



ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

Link to ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

વિચારશકિતનો જીવન ૫ર પ્રભાવ

Posted: 14 Apr 2013 04:00 AM PDT

વિચારશકિતનો જીવન ૫ર પ્રભાવ જે માણસ પોતાના વિશે ઉચ્ચ તથા ઉદાત્ત વિચાર ધરાવે છે, પોતાના વ્યકિતત્વનું મૂલ્ય ઓછું નથી આંકતો, તેનો માનસિક વિકાસ સહજ૫ણે જ થઈ જાય છે. તેનો આત્મવિકાસ, આત્મનિર્ભરતા અને આત્મગૌરવ જાગી ઊઠે છે. આ ગુણના કારણે ઘણા બધા લોકો કે જે બાળ૫ણથી માંડીને યુવાની સુધી ઢબ્બુ રહે છે, તે આગળ જતા પ્રભાવશાળી [...]

જીવન સુંદરતાપૂર્વક જીવો

Posted: 13 Apr 2013 10:30 PM PDT

જીવન સુંદરતાપૂર્વક જીવો જીવનને સફળ અને સાર્થક બનાવવા માટે મનુષ્યએ પોતાની પૂરી શક્તિ, પૂરા પ્રયત્ન તથા પૂરી ઉંમર લગાવી દેવી જોઈએ. સફળતા બહુ મોટી કિંમતે જ મળે છે. જે વ્યક્તિ થોડાક પ્રયત્ન સાથે જ મનવાંછિત સફળતા મેળવવા ઇચ્છે છે, તે એવા લોકો જેવી સંકુચિત વિચારવાળી હોય છે, જે કોઈ ચીજની પૂરી કિંમત ચુકાવ્યા વિના જ [...]

પરમાત્માને જાણવા માટે પોતાને ખુદને જાણો

Posted: 13 Apr 2013 09:30 PM PDT

પરમાત્માને જાણવા માટે પોતાને ખુદને જાણો જુદાંજુદાં સાધનોથી તમે પોતાને ખુદને ઓળખો. જે દિવસે આત્મશક્તિનો વિકાસ જાગી જાય છે, તે દિવસે પરમાત્માના અસ્તિત્વનો વિશ્વાસ જામતાં વાર નથી લાગતી. વિશ્વાસ જામવાનું પરમાત્માની પ્રાપ્તિ જેટલું જ આનંદદાયક છે. મનુષ્ય પોતાની છુપાયેલી શક્તિઓને ઓળખ્યા વિના શક્તિશાળી બની શકતો નથી. જે જેવો પોતાને જાણે છે અથવા જેની જેવી અભીપ્સા [...]

સંસારનો નવીન ધર્મ – અધ્યાત્મ

Posted: 13 Apr 2013 08:30 PM PDT

સંસારનો નવીન ધર્મ – અધ્યાત્મ ઉચ્ચ મનોવૃત્તિની વ્યક્તિ સ્વાભિમાન તથા ધર્મરક્ષણ પ્રસંગ આવ્યે 'રોટી' ના પ્રશ્નની ઉપેક્ષા કરી નાંખે છે અને ઘણી વાર તેણે આ કાર્યમાં પોતાના પ્રાણ પણ ગુમાવવા પડે છે. હું માનું છું કે ઉપર્યુક્ત ઉદાહરણ કોઈ વિશેષ પરિસ્થિતિ અને વિશેષ વ્યક્તિઓ માટે જ છે. સાધારણ વ્યક્તિ ભૂખી રહીને અથવા કોઈ નુકસાન સહન [...]

ઈશ્વર – ભક્તિ અને જીવન – વિકાસ

Posted: 13 Apr 2013 08:30 PM PDT

ઈશ્વર – ભક્તિ અને જીવન – વિકાસ જીવ અથવા મનુષ્ય પરમાત્માનો જ દુર્બળ અને વિકૃત ભાવ છે. વાસ્તવમાં જીવ કોઈ વસ્તુ નથી, પરમાત્મા જ અનેક રૂપોમાં પ્રતિભાસિત થઈ રહ્યો છે. જ્યાં સુધી આપણી કલ્પના જીવભાવમાં રહે છે ત્યાં સુધી આપણી શક્તિ અને સામર્થ્ય પણ એવા તુચ્છ અને કમજોર દેખાય છે. ઈશ્વર-ભક્તિથી કીડાના અંગ પરિવર્તન જેવું [...]
You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610