અનુયાયીઓ

મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2011

ઓરિસ્સામાં પૂરથી ૧૪ લાખ લોકો અસરગ્રસ્ત, ૧૧૦૯ ગામો ડૂબમાં

ઓરિસ્સામાં પૂરથી ૧૪ લાખ લોકો અસરગ્રસ્ત, ૧૧૦૯ ગામો ડૂબમાં: ઓરિસ્સામાં મહાનદી જોખમી સ્તરથી ઉપર વહેવા લાગતાં તેના મુખત્રિકોણ પ્રદેશમાં અંદાજે ૧૪ લાખ લોકો પૂરનો ભોગ બન્યાં છે.

રમખાણોમાં મોદીની ભૂમિકા નીચલી કોર્ટ નક્કી કરે: સુપ્રીમ

રમખાણોમાં મોદીની ભૂમિકા નીચલી કોર્ટ નક્કી કરે: સુપ્રીમ: વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો રોકવામાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની કથિત નિષ્ક્રિયતા અંગે સુપ્રીમ કોર્ટે...

આવક કરતાં વધારે સંપત્તિ : માયાવતીને મળશે રાહત !

આવક કરતાં વધારે સંપત્તિ : માયાવતીને મળશે રાહત !: આવક કરતા વધારે સંપત્તિના મામલે સુપ્રિમ કોર્ટમાં ઉત્તર પ્રદેશની સીએમ માયાવતીની સુનવણી આજે થવાની છે. મુખ્યમંત્રી માયાવતી પોતાના વિરૂદ્ધ આવક કરતા વધારે સંપત્તિના આ કેસ

સ્વિસ બેંકમાં ભારતીય ક્રિકેટરોના પણ ખાતા?

સ્વિસ બેંકમાં ભારતીય ક્રિકેટરોના પણ ખાતા?: સ્વિસ બેંકમાં બ્લેક મની જમા કરાવવાના મામલે રાજકારણીઓની સાથેસાથે હવે ઇન્ડિયન ક્રિકેટરો અને બોલીવૂડ સ્ટાર્સના નામ પણ સામે આવી રહ્યા છે. સ્વિસ બેંકના પૂર્વ કર્મચારી અને કેમન આઇલેન્ડના

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ મુસ્લિમ યુવકો જેલમાં સજા ભોગવે છે

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ મુસ્લિમ યુવકો જેલમાં સજા ભોગવે છે: 2006માં માલેગાંવ બ્લાસ્ટ સાથે જોડાયેલી એક મોટી ચૂક સામે આવી છે. પાંચ વર્ષથી આ બ્લાસ્ટના આરોપમાં જેલમાં બંધ નવ યુવકોનો આ ગુનામાં કોઇ જ હાથ નહીં હોવાનું બહાર આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી

કોર્ટે રેડ્ડી બંધુઓની જામીન અરજી ફગાવી

કોર્ટે રેડ્ડી બંધુઓની જામીન અરજી ફગાવી: ખાણોમાં ગેરકાયદે ખોદકામ મામલે કર્ણાટકના રેડ્ડી બંધુઓ ભૂતપૂર્વ મંત્રી જી.જનાર્દન રેડ્ડી અને તેમના સંબંધી શ્રીનિવાસ રેડ્ડીની જામીન...

કસાબના વકીલોને નથી મળી તેમની ફી !

કસાબના વકીલોને નથી મળી તેમની ફી !: 26/11ના હુમલામાં એક માત્ર જિવીત પકડવામાં આવેલા આતંકવાદી આમિર કસાબનો કેસ હાઇકોર્ટમાં લડનારા બે વકીલો અમીન સોલકર અને ફરહાના શાહનો આરોપ છે કે મહારાષ્ટ્ર સરકારે અત્યાર સુધી તેઓનું મહેનતાણું ચૂકવ્યુ નથી.

કાશ્મીરમાં ઘુસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ

કાશ્મીરમાં ઘુસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ: સરહદ સુરક્ષા દળે મંગળવારે જમ્મૂ કાશ્મીરના સાબા જીલ્લામાં ભારત પાકિસ્તાન સરહદ પર આતંકવાદીઓની ઘુસણખોરીનો...

અણ્ણા હજારેએ અડવાણી અને સોનિયા ગાંધીનો ઉધડો લીધો

અણ્ણા હજારેએ અડવાણી અને સોનિયા ગાંધીનો ઉધડો લીધો: ભ્રષ્ટાચાર વિરૂદ્ધ દેસભરમાં ઉભા થયેલા વાતાવરણને એલ કે અડવાણીની રથયાત્રા મારફતે ખોરંભવાના ભાજપના ઈરાદાઓને અણ્ણા હજારે જોરદાર ઝટકો આપ્યો છે. ગાંધીવાદી સમાજસેવી અણ્ણા હજારેએ એલ કે અડવાણેની...

અણ્ણા હજારેએ અડવાણી અને સોનિયા ગાંધીનો ઉધડો લીધો

અણ્ણા હજારેએ અડવાણી અને સોનિયા ગાંધીનો ઉધડો લીધો: ભ્રષ્ટાચાર વિરૂદ્ધ દેસભરમાં ઉભા થયેલા વાતાવરણને એલ કે અડવાણીની રથયાત્રા મારફતે ખોરંભવાના ભાજપના ઈરાદાઓને અણ્ણા હજારે જોરદાર ઝટકો આપ્યો છે. ગાંધીવાદી સમાજસેવી અણ્ણા હજારેએ એલ કે અડવાણેની...

ત્રાસવાદી હુમલાની આશંકાના પગલે અમદાવાદ સહિત દેશભરમાં સઘન સુરક્ષા

ત્રાસવાદી હુમલાની આશંકાના પગલે અમદાવાદ સહિત દેશભરમાં સઘન સુરક્ષા: ત્રાસવાદી હુમલાની આશંકાને ધ્યાનમાં લેતા અમદાવાદ અને દિલ્હી સહિત દેશના અન્ય મોટા શહેરો સૈન્ય છાવણીમાં ફેરવાઈ ગયા છે. આ સતર્કતા ઈન્ડિયન મુઝાહિદ્દીન દ્વારા અમદાવાદમાં મોટાપાયે બોમ્બ વિસ્ફોટ...

દેશ માટે નક્સલવાદ સૌથી મોટો પડકાર : ચિદમ્બરમ

દેશ માટે નક્સલવાદ સૌથી મોટો પડકાર : ચિદમ્બરમ: કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે દિનપ્રતિદિન વકરી રહેલા નક્સલવાદ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી અને તેને ત્રાસવાદ કરતા પણ વધુ ખતરનાખ ગણાવી તેનો સામનો કરવાને સૌથી મોટો પડકાર ગણાવ્યો હતો.

અમરસિંહ જામીન અરજી ફગાવાઈ, વધુ સુનાવણી 15મીએ

અમરસિંહ જામીન અરજી ફગાવાઈ, વધુ સુનાવણી 15મીએ: રાજ્યસભાના સભ્ય અને સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમર સિંહની જામીન અરજી કોર્ટે ફગાવી દેતા આ અરજી પર 15 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લાંચ નહીં સાંસદોને દાન આપીને નરસિંહ રાવે બચાવી હતી સરકાર

લાંચ નહીં સાંસદોને દાન આપીને નરસિંહ રાવે બચાવી હતી સરકાર: નરસિંહ રાવ સરકાર બચાવવા માટે 1993માં ઝારખંડ મુક્તિ મોરચાના ચાર સંસદોને લાંચ નહીં દાન આપવામાં આવ્યું હતું. ઇનકમ ટેક્સ એપલેટ ઓથોરિટીના સાંસદોને મળેલી રકમને દાન

મુંબઈ એરપોર્ટ પર નાના વિમાનો કે હેલિકોપ્ટર દ્વારા હુમલાની આશંકા

મુંબઈ એરપોર્ટ પર નાના વિમાનો કે હેલિકોપ્ટર દ્વારા હુમલાની આશંકા: મુંબઈ એરપોર્ટ પર ત્રાસવાદીઓ નાના વિમાન વડે અમેરિકાના 9/11ની માફક હુમલા કરવાની યોજના ધરાવતા હોવાના સેન્ટ્રલ આઈબીના અહેવાલના પહલે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને...

ઓમર સરકાર 3 હજાર કાશ્મીરી પંડિતોને નોકરી આપશે

ઓમર સરકાર 3 હજાર કાશ્મીરી પંડિતોને નોકરી આપશે: કાશ્મીર સરકાર ટૂંક સમયમાં જ વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં વધુ 3 હજાર નોકરીઓ આપવા માટે જાહેરાત...

ઓમર સરકાર 3 હજાર કાશ્મીરી પંડિતોને નોકરી આપશે

ઓમર સરકાર 3 હજાર કાશ્મીરી પંડિતોને નોકરી આપશે: કાશ્મીર સરકાર ટૂંક સમયમાં જ વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં વધુ 3 હજાર નોકરીઓ આપવા માટે જાહેરાત...

સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોએ સપથ ગ્રહણ કર્યા

સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોએ સપથ ગ્રહણ કર્યા: ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ જે મુખોપાધ્યાય સહિત અન્ય બે ન્યાયાધીશોએ આજે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના રૂપમાં શપથ ગ્રહણ કર્યા હતાં. આ સાથે જ સુપ્રીમ કોર્ટમા મહિલા ન્યાયાધીશોની...

જેતપુરનો રાજુ ધામી ૧૧૫ બોટલ વિદેશી શરાબ સાથે પકડાયો.જુનાગઢના રાજુ રબારીની શોધખોળ ચાલુ.

જેતપુરનો રાજુ ખીમજી ધામી નામનો યુવાન ૧૧૫ બોટલ વિદેશી શરાબ સાથે ઝડપાયો. અગાઉ ખૂન કેશમાં સંડોવાયેલો અને જામીન પર છૂટેલો રાજુ ધામી કોલેજ સામે એક ખાલી ડેલો ભાડે રાખી , વિદેશી શરાબ તેમાં સંતાડી વેચતો હતો પણ બાતમીના આધારે રાજકોટ રૂરલ એલસીબીના પી આઈ જાની અને સ્ટાફના નારણ અહિર બાપાલાલ ચુડાસમા સહિતના સ્ટાફે ખાલી ડેલામાં આજે સવારે દરોડો પાડતા પોલીસ ને રૂપિયા ૩૫૦૦૦ ની ૧૧૫ બોટલ વિદેશી શરાબ હાથ લાગ્યો હતો. પોલીસે રાજુની અટક કરી આકરી પૂછપરછ કરતા રજુ એ આ દારૂ જુનાગળના રાજુ ડોસા રબારીનો હોવાનું કબુલતા પોલીસે હવે રાજુ રબારીને દબોચવાની કવાયત આદરી હોવાનું યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવ્યું હતું.