અનુયાયીઓ

સોમવાર, 22 એપ્રિલ, 2013

http://DeepProfit.com/?ref=37177http://DeepProfit.com/?ref=37177

http://DeepProfit.com/?ref=37177

just visit above  link and try to earn money without money means deposite...
if you do not want to join, no mention but surely visit this site for information..
yours faith fully
kashyap joshi
reporter,
jetpur

ગુજરાતના પોલીસ મથકો



ગુજરાતના પોલીસ મથકોને 'કાગળનાં થોથા' થી મુકત કરવાના અભિયાનનો અમદાવાદથી પ્રારંભ

રાજકોટ તા. ર૦ :.. ગુજરાતનાં પોલીસ મથકોને બાવા આદમના યુગના 'કાગળનાં થોથા' ની પધ્‍ધતિથી મુકત કરી તમામ ફરિયાદો કોમ્‍પ્‍યુટર દ્વારા નોંધાય તે માટે ચાલતા પ્રયાસોનું ફળ ગુજરાત રાજયના સ્‍થાપના દિન અર્થાત પહેલી મે થી મળવાનું શરૂ   થાય તેવા ચિન્‍હો દ્રષ્ટિ ગોચર થઇ રહ્યા છે. આ મહત્‍વકાંક્ષી 'પેપરલેસ' પોલીસ સ્‍ટેશન સ્‍કીમનો પ્રારંભ રાજય સરકારે અમદાવાદથી કરવાનાં નિર્ધાર કરી હાલના તબકકે ૪ પોલીસ મથકો આ મહત્‍વની યોજના માટે પસંદ કર્યાનું ઉચ્‍ચ પોલીસ સુત્રોએ જણાવ્‍યું છે. વિવિધ ટેકનોલોજી અપનાવી અને તેનો મહત્તમ ઉપયોગ કરવા માટે કૃત નિヘયી એવા મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઇ આ પ્રોજેકટ અમલમાં મુકવા માટે લાંબા સમય થયા કૃત નિヘયી હતાં. અને તેઓએ ગત વર્ષે રાજયનાં પોલીસ વડા હાલ નિવૃત એવા ચિતરંજન સિંઘ અને ગૃહ મંત્રાલય સાથે ચર્ચા કરી આ પ્રોજેકટની રૂપરેખા સમજાવી હતી.

રાજયના તત્‍કાલીન પોલીસ વડા દ્વારા ગુજરાતના તમામ ઉચ્‍ચ અધિકારીઓને પરિપત્ર પાઠવી, ટેકનીકલ જ્ઞાન ધરાવતાં સ્‍ટાફ મારફત આ યોજના વહેલી તકે અમલી બને તે માટેના આદેશ થયા હતાં. અને જે માટેની તૈયારીઓ લગભગ તમામ જીલ્લાઓમાં પૂર્ણતા આરે છે. પોલીસ સુત્રોના કથન અનુસાર ૭પ૦ જેટલા પોલીસ સ્‍ટાફને આ માટે ખાસ તાલિમ આપવામાં આવી છે અને એટલા જ સ્‍ટાફને તાલિમ અપાઇ રહી છે. સુત્રોનાં કથન મુજબ આ સિસ્‍ટમ સંપૂર્ણ રીતે અમલમાં આવશે ત્‍યારે માત્ર ફરીયાદો કે એફ. આઇ. આર. જ નહિ પરંતુ પોલીસ પાસેથી લેવી પડતી વિવિધ લાયસન્‍સ માટેની અરજીઓ, તથા પાસપોર્ટ માટે કરવામાં આવતી અરજી ઓકે પોલીસ વેરીફિકેશન માટે થતી અરજીઓનો સમયસર નિકાલ થશે તેવી આશા સેવાઇ રહી છે. હવે પોલીસ મથકોમાં 'રાઇટરો' ફરીયાદ લખતા નજરે પડવાને બદલે કોમ્‍પ્‍યુટર ઓપરેટરો પોતાનાં કોમ્‍પ્‍યુટરોનાં ફરીયાદો નોંધતાં અરજીઓ ફીલઅપ કરતાં નજરે પડશે, અને ઉચ્‍ચ અફસરો પોતાનાં પડશે અને ઉચ્‍ચ અફસરો પોતાનાં કોમ્‍પ્‍યુટર દ્વારા સ્‍ટાફના દરેક ડેટા  પર નજર રાખી શકશે. હવે કલમ યુગ પુર્ણ થઇ માઉસ યુગ આવે તેવા દિ' દુર નથી.

Fwd: [Dahod-online:1353] Vahora Religion Guru pass from Dahod Rly Station (photos: Husain Bhatia)




                                              Regards......આભાર....
Gopi Sheth (U.S.A) Sachin Desai (Dahod)
M:- 610-500-1103   &  M: 094265 95111
                    E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

Fwd: [Dahod-online:1354]



---------- Forwarded message ----------
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
Date: 2013/4/21
Subject: [Dahod-online:1354]
To: GOOGLE GROUPS <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>


દાહોદની ધી સહયોગ કો-ઓ- ક્રેડીટ સોસાયટીનું રજત જયંતિ પર્વ આજે તા:21-04-2013 ના રોજ ગોવિંદનગરના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ઉજવાયું હતું.જેમાં અત્રે સમાચારમાં ઉલ્લેખેલ આમંત્રિત મહેમાનો ઉપરાંત ગઢડાના પૂર્વ ધારાસભ્ય એવા જાણીતા ગાદીપતિ  સંતશ્રી શંભુમહારાજ પણ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે આ કાર્યક્રમની શ્રી મનિષ જૈન દ્વારા પ્રાપ્ત  તસવીરો માણીએ:
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) Sachin Desai (Dahod)
M:- 610-500-1103   &  M: 094265 95111
                    E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com
=======================================================

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર


ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

Link to ઋષિ ચિંતનના સાંનિધ્યમાં  

સાચી અને ચિરસ્થાયી પ્રગતિનાં બે અવલંબન

Posted: 21 Apr 2013 08:37 AM PDT

સાચી અને ચિરસ્થાયી પ્રગતિનાં બે અવલંબન ભૌતિક પ્રગતિ માટે બલિષ્ઠ શરીર, પ્રશિક્ષિત મસ્તિષ્ક, આકર્ષક વ્યકિતત્વ, અભીષ્ટ ઉપાર્જન, ૫રિપૂર્ણ ૫રિવાર, આવશ્યક વાતાવરણ તથા અનુકૂળ અવસરની અપેક્ષા રહે છે. આ સાધન જેને જેટલાં મળી જાય છે, તે તેટલી જ લૌકિક સફળતા મેળવી લે છે. આત્મિક પ્રગતિનું મૂલ્ય, મહત્વ, સુખ અને પ્રતિફળ ભૌતિક સફલતાઓ કરતા હજારગણું વધારે છે. [...]

આત્માને જુઓ, શોધો અને સમજો

Posted: 21 Apr 2013 08:34 AM PDT

આત્માને જુઓ, શોધો અને સમજો અહંકાર વશીભૂત થઈને શારીરિક સંતોષ સુધી સીમિત રહેનાર પોતાની ભૂલને ત્યારે સમજી શકે છે, જ્યારે જીવનમાં પાનખરનો સમય આવી જાય છે અને શરીર પિળા પાંદડાંની જેમ ખરી ૫ડવાની સ્થિતિમાં હોય છે. આ ૫ડદો ૫ડવાના સમયે તેને નિશ્ચિત૫ણે સંસારની અસારતા, અસત્યતા અને ક્ષણ ભંગુરતાનું જ્ઞાન અને આત્માની ચિરંતનતા તથા અવિનશ્વરતાની પ્રતીતિ [...]

સ્વાર્થ જ ન વિચારતા રહો, ૫રમાર્થનું ૫ણ ધ્યાન રાખો

Posted: 21 Apr 2013 08:32 AM PDT

સ્વાર્થ જ ન વિચારતા રહો, ૫રમાર્થનું ૫ણ ધ્યાન રાખો મનુષ્ય વાંસની પોલી વાંસળી જેવો છે, જેનામાં જેવી ફૂંક મારવામાં આવે છે, તેવા સ્વર નીકળે છે. દર્૫ણ જેવું છે મનુષ્ય જીવન. આંતરિક માન્યતાઓનું સ્વરૂ૫ જ એ દર્૫ણ માં દેખાય છે. વિચારધારા જેવી ફૂંક મારે છે, તેવું જ મનુષ્ય વિચારે છે, બોલે છે અને કરે છે. એટલાં [...]

સર્વોત્કૃષ્ટ ૫રમાર્થ -જ્ઞાનયજ્ઞ

Posted: 21 Apr 2013 08:29 AM PDT

સર્વોત્કૃષ્ટ ૫રમાર્થ -જ્ઞાનયજ્ઞ જ્ઞાન જ મનુષ્યને બીજા જીવધારીઓથી અલગ અને ઉત્કૃષ્ટ બનાવી દે છે, અન્યથા મનુષ્ય ૫ણ બીજા પ્રાણીઓની જેમ એક સાધારણ જંતુ જ છે. જ્ઞાનના આધારે જ તે પોતાની માનસિક તથા શારીરિક ક્ષમતાઓ અને યોગ્યતાઓનો વિકાસ કરીને ઉન્નતિ કરે છે અને સૃષ્ટિમાં ૫રમાત્મા ૫છી પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવે છે. માનવીય પ્રતિભાનો વિકાસ જ્ઞાન દ્વારા [...]
You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610