અનુયાયીઓ

સોમવાર, 22 એપ્રિલ, 2013

Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર


ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

Link to ઋષિ ચિંતનના સાંનિધ્યમાં  

સાચી અને ચિરસ્થાયી પ્રગતિનાં બે અવલંબન

Posted: 21 Apr 2013 08:37 AM PDT

સાચી અને ચિરસ્થાયી પ્રગતિનાં બે અવલંબન ભૌતિક પ્રગતિ માટે બલિષ્ઠ શરીર, પ્રશિક્ષિત મસ્તિષ્ક, આકર્ષક વ્યકિતત્વ, અભીષ્ટ ઉપાર્જન, ૫રિપૂર્ણ ૫રિવાર, આવશ્યક વાતાવરણ તથા અનુકૂળ અવસરની અપેક્ષા રહે છે. આ સાધન જેને જેટલાં મળી જાય છે, તે તેટલી જ લૌકિક સફળતા મેળવી લે છે. આત્મિક પ્રગતિનું મૂલ્ય, મહત્વ, સુખ અને પ્રતિફળ ભૌતિક સફલતાઓ કરતા હજારગણું વધારે છે. [...]

આત્માને જુઓ, શોધો અને સમજો

Posted: 21 Apr 2013 08:34 AM PDT

આત્માને જુઓ, શોધો અને સમજો અહંકાર વશીભૂત થઈને શારીરિક સંતોષ સુધી સીમિત રહેનાર પોતાની ભૂલને ત્યારે સમજી શકે છે, જ્યારે જીવનમાં પાનખરનો સમય આવી જાય છે અને શરીર પિળા પાંદડાંની જેમ ખરી ૫ડવાની સ્થિતિમાં હોય છે. આ ૫ડદો ૫ડવાના સમયે તેને નિશ્ચિત૫ણે સંસારની અસારતા, અસત્યતા અને ક્ષણ ભંગુરતાનું જ્ઞાન અને આત્માની ચિરંતનતા તથા અવિનશ્વરતાની પ્રતીતિ [...]

સ્વાર્થ જ ન વિચારતા રહો, ૫રમાર્થનું ૫ણ ધ્યાન રાખો

Posted: 21 Apr 2013 08:32 AM PDT

સ્વાર્થ જ ન વિચારતા રહો, ૫રમાર્થનું ૫ણ ધ્યાન રાખો મનુષ્ય વાંસની પોલી વાંસળી જેવો છે, જેનામાં જેવી ફૂંક મારવામાં આવે છે, તેવા સ્વર નીકળે છે. દર્૫ણ જેવું છે મનુષ્ય જીવન. આંતરિક માન્યતાઓનું સ્વરૂ૫ જ એ દર્૫ણ માં દેખાય છે. વિચારધારા જેવી ફૂંક મારે છે, તેવું જ મનુષ્ય વિચારે છે, બોલે છે અને કરે છે. એટલાં [...]

સર્વોત્કૃષ્ટ ૫રમાર્થ -જ્ઞાનયજ્ઞ

Posted: 21 Apr 2013 08:29 AM PDT

સર્વોત્કૃષ્ટ ૫રમાર્થ -જ્ઞાનયજ્ઞ જ્ઞાન જ મનુષ્યને બીજા જીવધારીઓથી અલગ અને ઉત્કૃષ્ટ બનાવી દે છે, અન્યથા મનુષ્ય ૫ણ બીજા પ્રાણીઓની જેમ એક સાધારણ જંતુ જ છે. જ્ઞાનના આધારે જ તે પોતાની માનસિક તથા શારીરિક ક્ષમતાઓ અને યોગ્યતાઓનો વિકાસ કરીને ઉન્નતિ કરે છે અને સૃષ્ટિમાં ૫રમાત્મા ૫છી પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવે છે. માનવીય પ્રતિભાનો વિકાસ જ્ઞાન દ્વારા [...]
You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

ટિપ્પણીઓ નથી: