અનુયાયીઓ

મંગળવાર, 7 જુલાઈ, 2015

જુનાગઢના 2 યુવાનો દારૂ-બીયર સાથે પકડાયા

જુનાગઢના 2 યુવાનો 
દારૂ-બીયર સાથે પકડાયા 
જેતપુર તા.7
જેતલસર નજીકના ચોકી ધાર પાસેથી નંબર વગરના મોટર સાઈકલને રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ભુરાભાઈ માલીવાડે રોકી પૂંછપરછ કરતા ચાલક અને પાછળ બેઠેલ એમ બંને ગેંગેફેંફે કરવા લાગ્યા હતા. દરમિયાન પોલીસે એવિયેટર મોટર સાઈકલની ડીકી ખોલી તપાસતા તેમાંથી 2 વિલાયતી શરાબની બોટલ અને 8 બીયરના ટીન  મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 52400 ના મુદામાલ સાથે જુનાગઢના શક્કરબાગ નજીકના રામદેવપરામાં રહેતા ઇદ્રીશ આમદ સંધી અને અશરફ રફીક ઘાંચી એમ બંનેની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 

અવસાન નોંધ



કશ્યપ જોશી જેતપુર

અગ્નિસ્નાન કરનાર બોરડી સમઢીયાળાની પરિણીતાનું મોત 
---------------------------------
જેતપુર તા.7
ગઈકાલે જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામની પરિણીતા શાંતુબેન રણછોડભાઈ કોળીએ અગમ્યો કારણોસર શરીરે કેરોસીન છાંટી ભડ ભડ સળગીને દાઝી જતા તેમને જેતપુરથી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડેલ, જ્યાં ગણતરીની કલાકોની સારવાર દરમિયાન શાન્તુબેનનું મોત થયાનું તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાયું છે.

--------------------------------------------------------------------------------------
જેમાંથી રોજીરોટી રળવાની હતી તે ઘાસ, મૂર્તિની ડાઈ ખાક થઇ ગઈ !
જેતપુરમાં શોક સર્કીટથી મૂર્તિ બનાવનાર કારીગરનું ઘાસ ખાક 
----------------------------------
જેતપુર તા.7
જેતપુરના અમરનગર રોડ ઉપર ગઈ કાલે મોડી રાત્રીના વીજ તારના ઝરેલા તણખાથી ગણપતિ બાપની મૂર્તિ બનાવનાર કારીગરની 40 ગાંસડી ઘાસ બળીને ખાક થઇ ગયાની ઘટના શહેર પોલીસ દફતરે જાણ કરાઈ હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર રોડ પર વર્ષો થયા ઝુંપડા બાંધી રહેતા અને ગણપતિબાપની મૂર્તિ બનાવી રોજીરોટી રળતા નારાયણભાઈએ પોતાના ઝુંપડા પાસે આશરે રૂપિયા 50 હજારની કિમતનું ઘાસ અને મૂર્તિ બનાવવાની ડાઈ જેવા આદિ સાધનો રાખ્યા હતા. દરમિયાન ગઈકાલે રાત્રીના સાડાબાર વાગ્યાની આસપાસ તેમના ઝુંપડા ઉપરથી પસાર થતી વીજ તંત્રના તારમાંથી ખરેલા તણખાથી ઘાસમાં આગ ભભૂકી ઉઠી હતી.
ચંદુભાઈ ટોળિયા નામના સેવાભાવી આગેવાને જેતપુર પાલિકાને જાણ કરી હતી કે ભારે પવન વચ્ચે લાગેલી આગ કોઈ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા ફાયર ફાઈટરને મોકલો, આવી જાણકારી મળતાજ જેતપુર નગર પાલિકાના સદસ્ય અરવિંદ વણઝારા ઉર્ફે ચકુ બોસ અગ્નિશામક બંબાને લઈને ઘટના સ્થળે દોડી જઈ આગ ઠારવામાં બનતી મદદ કરી હતી. પણ ત્યાં સુધીમાં કારીગરનું રોજી રોટીનું દિવાસ્વપ્ન એવું ઘાસ અને સાધનો આગમાં ખાક થઇ જતા કારીગર પરિવારે  રોકકળ કરી બધું ગુમાવ્યાનો વસવસો વ્યક્ત કર્યો હતો. વીજ તંત્ર આ બનાવની ખરાઈ કરાવી કારીગર પરિવારને બને તેટલી જલ્દી આર્થીક સહાય અપાવે તેવી માંગ કરી હતી.



----------------------------
જેતપુરમાં ભાદર કેનાલના 6 કિમી સર્વિસ રોડ-આરસીસી રેલીંગ 
માટે રૂપિયા1.80 કરોડ મંજુર કરાવતા રાજ્યમંત્રી રાદડિયા 
--------------------------------
જેતપુર શહેરમાંથી પસાર થતી ભાદર મુખ્ય કેનાલના અંદાજીત ૬ કિમીના  સર્વિસ રોડને ડામર સપાટીથી નવિનીકરણ અને આર.સી.સી. રેલીંગના અંદાજીત  રૂા. ૧ કરોડ ૮૦ લાખના કામો ગુજરાત સરકારના નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા, જેતપુર – જામકંડોરણા મત વિસ્તારના જાગૃત ધારાસભ્ય તથા પાણી પૂરવઠા અને પ્રવાસન મંત્રી જયેશ રાદડીયા મંજૂર કરાવતા 
શહેરના ધોરી સમાન આ રસ્તાના નવિનીકરણ અને રેલીંગના કામ મંજૂર થવાથી જેતપુર શહેરની તમામ જનતામાં આનંદ ફેલાયો  છે. ચોમાસા દરમિયાન તેમજ વખતો વખત ખેતીવાડી માટે ભાદર ઈરીગેશન તંત્ર જેતપુરની અ ભાદર કેનાલમાં પાણી છોડતું હોય, કેનાલ ભમરીયા કુવાનીજેમ કાંઠાથી ધારોધાર વહેતી હોય, તેમજ કેનાલની બંને બાજુ ઔદ્યોગિક-રહેણાંક વસાહત, કારખાના અને હનુમાનજીનું મંદિર આવેલું હોય, આરસીસી રેલીંગ બનાવવાથી રાહદારીઓ, વાહનચાલકો ભયમુક્ત બનશે..
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812



જેતપુરના છાત્રો કુદરતના ખોળે !

જેતપુરના છાત્રો કુદરતના ખોળે !
ધવલ ઇન્ટરનેશનલ સ્કુલના છાત્રોએ તાજેતરમાં પાટણવાવ સ્થિત ઓસમ પર્વતની મુલાકાત લઈને કુદરતી વાતાવરણનો લહાવો લીધો હતો.અહી છાત્રોએ પર્વતારોહણ, રેસ્ક્યુ, કેવિંગ, લેડરીંગ, ઈમરજન્સી લેન્ડીંગ વી કરતબો  પ્રેક્ટીસ કરી સ્કુલના શૈલેશ બુટાણી અને જીતુભાઈના માર્ગદર્શન હેઠળ કુદરતના ખોળે મોજ માણી હતી.
ફોટો : કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812

જેતપુર યાર્ડના વેર્પારીઓ હવે દુકાને દુકાને ડસ્ટબિન રાખી ગંદકી અટકાવશે

સ્વચ્છ ભારત-સ્વચ્છ ગુજરાત અભિયાનને ટેકો 
જેતપુર યાર્ડના વેર્પારીઓ હવે દુકાને દુકાને 
ડસ્ટબિન રાખી ગંદકી અટકાવશે 
જેતપુર તા.7
વડાપ્રધાન મોદીએ છેડેલા સ્વચ્છ ભારત અભિયાને દેશની સંસ્થાઓ જુદી જુદી રીતે સ્વચ્છતા જાળવવાની રીત-રસમો અમલમાં મૂકી રહી છે. જેતપુર યાર્ડના ચેરમેન દિનેશ ભુવાએ પણ પોતાની માર્કેટ યાર્ડમાં ઝીરો ટકા ગંદકી કરવા ડસ્ટબિન વસાવી દુકાને દુકાને રાખી ગંદકી, કચરો વ્યક્તિગત એકઠો કરવાનો નિર્ણય અમલી બનાવ્યો છે. આ ડસ્ટબીનનો કચરો રોજ પાલિકા સંચાલિત કચરો એકત્ર કરતા સાધનો લઇ જશે. જેતપુર માર્કેટ યાર્ડને એકદમ કચરા રહિત રાખવાના આ પગલાને યાર્ડમાં કાર્યરત વેપારીઓની સરાફી મંડળીના  પ્રમુખ ચંદુભાઈ પાઘડાર, બજાર સમિતિના ડીરેક્ટર લાલજીભાઈ કાકડિયા, વેપારી એશો.ના પ્રમુખ નલીન ભુવા, મનોજ ગોંડલિયા વિગેરેનો સહકાર સાંપડી રહ્યો હોવાનું યાર્ડ ચેરમેન દિનેશ ભુવા જણાવે છે.

ફોટો : કશ્યપ જોશી જેતપુર 9974262812

બસસ્ટેન્ડમાં બાંકડા તો નંખાયા, મુતરડી, પરબ ગાયબ ??!

ÿþœ
Ç
¤
²
¸
°
®
¾

¥
À
�ª
¸
¾
°
�¥
¤
À
�«
Ë
°
Ÿ
Í
°
Ç

�°
Ë
¡
¨
À
�•
¾
®

À
°
À
�ª
Â
°
À
�¥

�—
ˆ
� �
�¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
®
¾

�¬
¾


¡
¾
�¤
Ë
�¨


¾
¯
¾
,� �®
Á
¤
°
¡
À
,� �ª
°
¬
�—
¾
¯
¬
�?�?�!� �
�°
Ë
¡
�•
¾
®
�•
°
¤
À
�•

ª
¨
À

�•
¹
Ç
²
�•
Ç
�°
Ë
¡
�•
¾
®
�ª
Â
°
Á

�¥

Ç
��
Ÿ
²
Ç
�®
Á
¤
°
¡
À
�…
¨
Ç
�ª
°
¬
�¬
¨
¾
µ
À
�¦
Ç

Á

,� �ª
£
�•
Í
¯
¾
°
Ç
�?� �ª
Í
°
œ
¾
�ª
Í
°

Í
¨
.�.� �
� �
�œ
Ç
¤
²
¸
°
�¤
¾
.�7� �
�œ
Ç
¤
ª
Á
°
�¤
¾
²
Á

¾
¨
¾
�œ
Ç
¤
²
¸
°
�—
¾
®
®
¾

¥
À
�ª
¸
¾
°
�¥
¤
À
�œ
Ç
¤
ª
Á
°
�¸
Ë
®
¨
¾
¥
�«
Ë
°
�²
¾
ˆ
¨
�°
Ë
¡
¨
À
�•
¾
®

À
°
À
�ª
Â
°
Í
£
�¥

�—
ˆ
�›
Ç
.� �²
Ë

Ë
¨
À
�®
¾


�®
Á
œ
¬
�°
Ë
¡
�•
¾
®
�•
°
¨
¾
°
�•

ª
¨
À

�°
Ë
¡
-�"
µ
°
¬
Í
°
À
œ
¨
À
�¬

¨
Ç
�¬
¾
œ
Á
�«
¾
ˆ
¬
°
¨
¾
�¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
�‰
­
¾
�•
°
Í
¯
¾
�›
Ç
.� �†
�¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
®
¾

�²
¾

¬
Ë
�¸
®
¯
�•
Ë
ˆ
�¬
Ç
 

�µ
Í
¯
µ
¸
Í
¥
¾
�¨
¹
¿
�—
Ë
 
µ
¾
¤
¾
�—
¾
®
¨
¾
�¶
È
²
Ç

(�—
À
§
Ë
)� � 
Á

®
°
�¸
¹
¿
¤
¨
¾
�œ
¾

Ã
¤
�¯
Á
µ
¾
¨
Ë

�†
�¬
¾
¬
¤
Ç
�•
°
Ç
²
À
�«
°
¿
¯
¾
¦
¨
Ç
�…

¬
¾
°
Ë
®
¾

�¸
Í
¥
¾
¨
�®
³
Í
¯
Á

�¹
¤
Á

.� � �
� �
�•
¦
¾
š
¿
¤
�…

¬
¾
°
À
�…
¹
Ç
µ
¾
²
Ë
¨
¾
�ª
¡
˜
¾
°
Â
ª
�¥
¯
Ç
²
À
�•
¾
®

À
°
À
�•
°
À
�¸

¬

§
¿
¤
Ë

�¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
®
¾

�¬
¾


¡
¾
�«
À
Ÿ
�•
°
À
�†
°
¾
®
¦
¾
¯

�¬
Ç
 

�µ
Í
¯
µ
¸
Í
¥
¾
�‰
ª
²
¬
Í
§
�•
°
À
�¦
Ç
¤
¾
�¹
¾


¾
°
¾
�¸
¾
¥
Ç
�†
�¸
Á
µ
¿
§
¾
¨
Ë
�²
Ë

Ë
�²
¾
­
�²
Ç
¤
¾
�¦
Ç

¾
¯
�›
Ç
.� �ª
£
�¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
�¨
œ
À

�œ
�¦
Á

¾
¨
�§
°
¾
µ
¤
¾
�¹
¸
Á
­
¾
ˆ
�­
Á
µ
¾
,� �¶
È
²
Ç

� 
Á

®
°
�µ
¿

Ç
°
Ç
�µ
Ç
ª
¾
°
À
"
¨
Á

�•
¹
Ç
µ
Á

�›
Ç
�•
Ç
�œ
Ç
¤
²
¸
°
¨
¾
�¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
�ª
°
¨
¾
�¨
¾
¨
¾
�®
Ë
Ÿ
¾
�¬
¾

§

¾
®
�¹
Ÿ
¾
µ
À
�°
Ë
¡
�¤

¤
Í
°
Ç
�«
Ë
°
�²
¾
ˆ
¨
¨
À
�•
¾
®

À
°
À
�†
°

­
À
�¤
Í
¯
¾
°
Ç
�†
�°
Ë
¡
�‰
ª
°
��

�®
Á
¤
°
¡
À
�…
¨
Ç
�ª
¾
£
À
¨
Á

�ª
°
¬
�¹
¤
Á

,� � �
� �
�†
�¬

¨
Ç
�¸
Á
µ
¿
§
¾
"
�ª
£
�ª
Á
¨
ƒ
�¬
¨
¾
µ
À
�¦
Ç
µ
¾
�•
¹
Ç
µ
¾
¯
�›
Ç
�•
Ç
�¨
Ç

¨
²
�¹
¾
ˆ
µ
Ç
�"
¥
Ë
°
À
Ÿ
À
¨
Á

�•
¾
®
�•
°
¤
À
�•

ª
¨
À

�µ
š
¨
�†
ª
Í
¯
Á

�¹
¤
Á

,� �ª
£
�†
œ
Ç
�²
¾

¬
¾
�¸
®
¯
�ª

À
�ª
£
�†
�¬

¨
Ç
�¸
Á
µ
¿
§
¾
�‰
ª
²
¬
Í
§
�¨
¾
�¥

�¹
Ë
¯
,� �µ
¿

¾
³
�¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
�µ
¿
¸
Í
¤
¾
°
¨
¾
�µ
Ç
ª
¾
°
À
"
,� �®
¹
¿
²
¾
�µ
°
Í

¨
Ç
�²
˜
Á



¾
�®
¾
Ÿ
Ç
�­
¾
°
Ç
�…

µ
¡
¤
¾
¨
Ë
�¸
¾
®
¨
Ë
�•
°
µ
Ë
�ª
¡
Ç
�›
Ç
.� �¤
Ë
�°
¾
¹
¦
¾
°
À
"
�¸
¹
¿
¤
¨
¾
�…
œ
¾
£
Í
¯
¾
�µ
¾
¹
¨
�š
¾
²

Ë
¨
Ç
�¤
°
¸
�›
À
ª
¾
µ
µ
¾
�¹
Ë
Ÿ
²
Ë
¨
Ë
�¸
¹
¾
°
Ë
�²
Ç
µ
Ë
�ª
¡
Ç
�›
Ç
.� �†
�¬

¨
Ç
�¸
Á
µ
¿
§
¾
�ª
°
¬
�…
¨
Ç
�®
Á
¤
°
¡
À
�¤
¾

À
¦
Ç
�¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
�‰
ª
°
�¬
¨
¾
µ
µ
¾
� �ª

š
¾
¯
¤
¸
Á
¤
Í
°
Ë
�ª
£
�§
Í
¯
¾
¨
�†
ª
Ç
�¤
Ç
µ
À
�ª
Í
°
œ
¾
�®
¾


�ª
Í
°
¬
³
�¬
¨
À
�›
Ç
.� � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � �(�«
Ë
Ÿ
Ë
�…
¨
Ç
�¸
®
¾
š
¾
°
�:� �•

Í
¯
ª
�œ
Ë

À
�œ
Ç
¤
²
¸
°
�œ
Ç
¤
ª
Á
°
�9�9�7�4�2�6�2�8�1�2�)� �
� �

જેતલસરમાંથી પસાર થતી ફોરટ્રેક રોડની કામગીરી પૂરી થઇ ગઈ 
બસસ્ટેન્ડમાં બાંકડા તો નંખાયા, મુતરડી, પરબ ગાયબ ??!
રોડ કામ કરતી કંપનીએ કહેલ કે રોડ કામ પૂરું થશે એટલે મુતરડી અને પરબ બનાવી દેશું, પણ ક્યારે ? પ્રજા પ્રશ્ન..
જેતલસર તા.7
જેતપુર તાલુકાના જેતલસર ગામમાંથી પસાર થતી જેતપુર સોમનાથ ફોર લાઈન રોડની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. લોકોની માંગ મુજબ રોડ કામ કરનાર કંપનીએ રોડ-ઓવરબ્રીજની બંને બાજુ ફાઈબરના બસસ્ટેન્ડ ઉભા કર્યા છે. આ બસસ્ટેન્ડમાં લાંબો સમય કોઈ બેઠક વ્યવસ્થા નહિ ગોઠવાતા ગામના શૈલેશ(ગીધો) ઠુંમર સહિતના જાગૃત યુવાનોએ આ બાબતે કરેલી ફરિયાદને અખબારોમાં સ્થાન મળ્યું હતું. 

કદાચિત અખબારી અહેવાલોના પડઘારૂપ થયેલી કામગીરી કરી સંબંધિતોએ બસસ્ટેન્ડમાં બાંકડા ફીટ કરી આરામદાયક બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરી દેતા હાશકારા સાથે આ સુવિધાનો લોકો લાભ લેતા દેખાય છે. પણ બસસ્ટેન્ડ નજીક જ દુકાન ધરાવતા હસુભાઈ ભુવા, શૈલેશ ઠુંમર વિગેરે વેપારીઓનું કહેવું છે કે જેતલસરના બસસ્ટેન્ડ પરના નાના મોટા બાંધકામ હટાવી રોડ તંત્રે ફોર લાઈનની કામગીરી આરંભી ત્યારે આ રોડ ઉપર એક મુતરડી અને પાણીનું પરબ હતું, 

આ બંને સુવિધાઓ પણ પુનઃ બનાવી દેવા કહેવાય છે કે નેશનલ હાઈવે ઓથોરીટીનું કામ કરતી કંપનીએ વચન આપ્યું હતું, પણ આજે લાંબા સમય પછી પણ આ બંને સુવિધા ઉપલબ્ધ ના થઇ હોય, વિશાળ બસસ્ટેન્ડ વિસ્તારના વેપારીઓ, મહિલા વર્ગને લઘુશંકા માટે ભારે અગવડતાનો સામનો કરવો પડે છે. તો રાહદારીઓ સહિતના અજાણ્યા વાહન ચાલકોને તરસ છીપાવવા હોટલોનો સહારો લેવો પડે છે. આ બંને સુવિધા પરબ અને મુતરડી તાકીદે બસસ્ટેન્ડ ઉપર બનાવવા  પંચાયતસુત્રો પણ ધ્યાન આપે તેવી પ્રજા માંગ પ્રબળ બની છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

જેતલસર જંકશન ગ્રામ પંચાયતના મેદાનમાં ઉભેલા વૃક્ષો કપાતા પર્યાવારણ પ્રેમીઓમાં ભારે ઉહાપોહ...


સરકાર કહે બને તેટલા વધુ વૃક્ષો વાવો, અહીંના સતાધીસો કહે હોય એટલા વૃક્ષો કાપો !!??
જેતલસર જંકશન ગ્રામ પંચાયતના મેદાનમાં ઉભેલા
વૃક્ષો કપાતા પર્યાવારણ પ્રેમીઓમાં ભારે ઉહાપોહ...

જેતલસર તા.7
જેતલસર જંકશન ગ્રામ પંચાયતના મેદાનમાં ઉભેલા વૃક્ષો કપાવા લાગતા સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓએ સ્થાનિક પત્રકાર સહીત સતાધીસોને ટેલીફોનીક ફરિયાદ કરી હતી કે તપાસ કરાવો જેતલસર જંકશનમાં પર્યાવરણનું નિકંદન કઢાઈ રહ્યું છે.

મળતી વિગતો મુજબ જેતલસર જંકશનની પંચાયત કચેરીના મેદાનમાં ઉભેલા વૃક્ષોમાંના 3 વૃક્ષો કાપવાની મંજુરી મળ્યા બાદ પંચાયત સત્તાધીસોએ આ કામગીરી ચાલુ કરાવતા મૂંગા મોઢે, સ્થાનિક પર્યાવરણપ્રેમીઓએ આ વાતથી પત્રકારો સહીત લાગતા વળગતાઓને મોબાઈલ કરી

જાણ કરી હતી કે સરકાર લીલાછમ વાતાવરણ અને લીલોતરી માટે કરોડો રૂપિયાની અખબારોમાં જાહેરાતો આપી વૃક્ષો વાવવાના અભિયાનો યોજે છે, ગામની એકમાત્ર કચેરી એવી પંચાયત ઓફીસની આજુબાજુ પણ ઘટાદાર વૃક્ષો હોય તો આ વાતાવરણ પર્યાવરણની શોભા વધારે છે. ત્યારે જંકશનના પંચાયત સત્તાધીસોને કચેરીના મેદાનમાં ઉભેલા એ 3 વૃક્ષો કેમ કાપવાની મંજુરી લેવી પડી અને કપાવી નાખ્યા ?

જોકે પર્યાવરણ પ્રેમીઓએ ત્યાં સુધી કહ્યું કે 3 વૃક્ષો જ કાપવાના હતા, પણ પંચાયતના સત્તાધીસોએ વધારે વૃક્ષો કપાવવા માંડ્યા છે !? આ બાબતે જંકશન ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સરવૈયાએ જણાવેલ કે 3 વૃક્ષો કાપવાની મંજુરી મળતા આ કામગીરી શરુ કરી હતી, પણ ઉપસરપંચ હનીફ બ્લોચે આજુબાજુના રહીશોને નડતરરૂપ વૃક્ષો (મકાનના નળિયામાં ડાળીઓ ભટકાતી હોય, રાત દિવસ અવાજથી નીંદ હરામ થઇ જતી જોય) પણ કાપી નાખવાની આપેલી સુચના કે આદેશની ખબર પડતા મંજુરી સિવાયના વૃક્ષો કાપવાની કામગીરી રોકી દેવાઈ છે.

-------------------------------------------------------બોક્સ: આખા વૃક્ષો નહિ, ડાળીઓ કાપો..--------------------------------------------------------------
જેતલસર : પર્યાવરણ પ્રેમીઓને નામ ના આપવાની શરતે જણાવેલ કે પંચાયત કચેરીની આજુબાજુના રહેણાંક મકાનો પાસેના વૃક્ષો જો ઉપાધી સર્જતા હોય તો મકાનના નળિયા સાથે અથડાતી ડાળીઓ કાપો, વર્ષોની મહેનત પછી છાંયડા આપતા વૃક્ષો આમ જડમૂળમાંથી કાપી નંખાય એ તો પર્યાવરણનું નિકંદન કાઢવાની વાત છે. તલાટી સરવૈયાએ પણ આ વાત દોહરાવી, વીજ તંત્રના સહારે વીજ પુરવઠો બંધ હોય ત્યારે ડાળીઓ કાપવાની કામગીરી હાથ હાથ ધરાશે તેવું જણાવેલ...
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812


સરકાર કહે બને તેટલા વધુ વૃક્ષો વાવો, અહીંના સતાધીસો કહે હોય એટલા વૃક્ષો કાપો !!??
જેતલસર જંકશન ગ્રામ પંચાયતના મેદાનમાં ઉભેલા 
વૃક્ષો કપાતા પર્યાવારણ પ્રેમીઓમાં ભારે ઉહાપોહ... 
જેતલસર તા.7
જેતલસર જંકશન ગ્રામ પંચાયતના મેદાનમાં ઉભેલા વૃક્ષો કપાવા લાગતા સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓએ સ્થાનિક પત્રકાર સહીત સતાધીસોને ટેલીફોનીક ફરિયાદ કરી હતી કે તપાસ કરાવો જેતલસર જંકશનમાં પર્યાવરણનું નિકંદન કઢાઈ રહ્યું છે.

મળતી વિગતો મુજબ જેતલસર જંકશનની પંચાયત કચેરીના મેદાનમાં ઉભેલા વૃક્ષોમાંના 3 વૃક્ષો કાપવાની મંજુરી મળ્યા બાદ પંચાયત સત્તાધીસોએ આ કામગીરી ચાલુ કરાવતા મૂંગા મોઢે, સ્થાનિક પર્યાવરણપ્રેમીઓએ આ વાતથી પત્રકારો સહીત લાગતા વળગતાઓને મોબાઈલ કરી 

જાણ કરી હતી કે સરકાર લીલાછમ વાતાવરણ અને લીલોતરી માટે  કરોડો રૂપિયાની અખબારોમાં જાહેરાતો આપી વૃક્ષો વાવવાના અભિયાનો યોજે છે, ગામની એકમાત્ર કચેરી એવી પંચાયત ઓફીસની આજુબાજુ પણ ઘટાદાર વૃક્ષો હોય તો આ વાતાવરણ પર્યાવરણની શોભા વધારે છે. ત્યારે જંકશનના પંચાયત સત્તાધીસોને કચેરીના મેદાનમાં ઉભેલા એ 3 વૃક્ષો કેમ કાપવાની મંજુરી લેવી પડી અને કપાવી નાખ્યા ? 

જોકે પર્યાવરણ પ્રેમીઓએ ત્યાં સુધી કહ્યું કે 3 વૃક્ષો જ કાપવાના હતા, પણ પંચાયતના સત્તાધીસોએ વધારે વૃક્ષો કપાવવા માંડ્યા છે !? આ બાબતે જંકશન ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સરવૈયાએ જણાવેલ કે 3 વૃક્ષો કાપવાની મંજુરી મળતા આ કામગીરી શરુ કરી હતી, પણ ઉપસરપંચ હનીફ બ્લોચે  આજુબાજુના રહીશોને નડતરરૂપ વૃક્ષો (મકાનના નળિયામાં ડાળીઓ ભટકાતી હોય, રાત દિવસ અવાજથી નીંદ હરામ થઇ જતી જોય) પણ કાપી નાખવાની આપેલી સુચના કે આદેશની ખબર પડતા મંજુરી સિવાયના વૃક્ષો કાપવાની કામગીરી રોકી દેવાઈ છે.

બોક્સ: આખા વૃક્ષો નહિ, ડાળીઓ કાપો..
જેતલસર : પર્યાવરણ પ્રેમીઓને નામ ના આપવાની શરતે જણાવેલ કે પંચાયત કચેરીની આજુબાજુના રહેણાંક મકાનો પાસેના વૃક્ષો જો ઉપાધી સર્જતા હોય તો મકાનના નળિયા સાથે અથડાતી ડાળીઓ કાપો, વર્ષોની મહેનત પછી છાંયડા આપતા વૃક્ષો આમ જડમૂળમાંથી કાપી નંખાય એ તો પર્યાવરણનું નિકંદન કાઢવાની વાત છે. તલાટી સરવૈયાએ પણ આ વાત દોહરાવી, વીજ તંત્રના સહારે વીજ પુરવઠો બંધ હોય ત્યારે ડાળીઓ કાપવાની કામગીરી હાથ હાથ ધરાશે તેવું જણાવેલ...
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812