અનુયાયીઓ

મંગળવાર, 5 જૂન, 2012

જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે

વલસાડઃ
આગામી તા.૨૬/૬/૨૦૧૨ના રોજ જિલ્લા કલેકટર શ્રી એલ.સી.પટેલની અધ્યીક્ષતામાં
જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે.કલેકટર કચેરીના સભાખંડમાં યોજાનારી આ
બેઠકની ભાગ-૧ની બેઠક સવારે ૧૧:૦૦ કલાકે તથા ભાગ-૨ની બેઠક બપોરે કલાકે
યોજાશે. આ બેઠકમાં જિલ્લાની તમામ ખાતા/કચેરીના વડા અધિકારીશ્રીને નિયત
તારીખે, નિયત સમયે રૂબરૂ હાજર રહેવા નિવાસી અધિક કલેકટર શ્રી
પી.બી.બ્રહ્મભટ્ટ તરફથી જણાવાયું છે.

ભારતીય નૌસેનામાં જોડાઇને કારકીર્દી બનાવો
વલસાડઃ
આગામી તા. ૧૫/૬/૨૦૧૨ના રાવલે સ્ટેરડિયમ, કેમ્પ હનુમાન પાસે
કેન્ટોકનમેન્ટક અમદાવાદ ખાતે સવારે ૦૫:૦૦ કલાકે લશ્કરરી ભરતી મેળાનું
આયોજન કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત રાજય, દીવ, દમણ અને દાદરા
નગરહવેલીના કેન્દ્ર સાશિત પ્રદેશના રહેવાસીઓ ભાગ લઇ શકશે. સોલ્જેર
ટેકનીસિયન નર્સીંગ આસીસ્ટદન્ટલના પદ માટે આયોજીત આ ભરતી મેળામાં વિજ્ઞાન
પ્રવાહમાં ધો.૧૨ પાસ કે બી.એસ.સીની લાયકાત ધરાવતા, સાડા સત્તરથી
ત્રેવીસની વય મર્યાદા ધરાવતા, તેમજ ૭૭ થી ૮૨ સેમી છાતી અને ૧૬૭ સેમી
ઉંચાઇ તથા ૫૦ કિલોગ્રામ વજન ધરાવતા શારીરિક રીતે સક્ષમ ઉમેદવારો ભાગ લઇ
શકશે. ભાગ લેવા ઇચ્છુંક ઉમેદવારો શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્ર અને
ચાર પ્રામાણિત ઝેરોક્ષ નકલો સાથે સ્વ ખર્ચે ભરતી મેળામાં ઉપસ્થિલત થવાનું
રહેશે એમ, રોજગાર અધિકારી વલસાડ તરફથી જણાવાયું છે.

રાધાબા હાઇસ્કુંલ ધરમપુરનું આવેલું સો ટકા પરિણામ
વલસાડઃ
શ્રી ભારતીય શિક્ષણ સેવા ટ્રસ્ટન, ધરમપુર સ્ં ચાલિત રાધાબા શામલાલ પટેલ
વિદ્યાલય બિલપુડીનું ધો. ૧૦નું તાજેતરમાં જાહેર થયેલું પરિણામ સો ટકા
આવ્યુંસ છે. આ શાળાના ૪૬ વિદ્યાર્થીઓ ધો.૧૦ની પરીક્ષા આપી હતી. ૪૬ પૈકી
એ-૧ ગ્રેડમાં ૧ વિદ્યાર્થી, એ-૨ ગ્રેડમાં ૨૮ વિદ્યાર્થીઓ, બી-૧ ગ્રેડમાં
૧૧ વિદ્યાર્થીઓ અને બી-૨ ગ્રેડમાં ૦૬ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
શાળાના ૪૦ વિદ્યાર્થીઓ ફર્સ્ટત કલાસ વીથ ડિસ્ટીં કશન સાથે પાસ થયા છે.
અન્ય વિદ્યાર્થીઓ પણ ફર્સ્ટછ કલાસ સાથે પાસ થતા શાળા પરિવાર તેમજ
વાલીઓમાં ખુશીની લહેર વ્યા૨પી જવા પામી છે. છેલ્લા આઠ વર્ષથી ૧૦૦ ટકા
પરિણામ પ્રાપ્ત કરી તાલુકા અને જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર
રહેવા બદલ શાળા પરિવારને ટ્રસ્ટીીશ્રીઓ તથા ગ્રામજનોએ શૈક્ષણિક સ્ટાલફ
તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાિ હોવાનું આચાર્યશ્રી રાધાબા શામલાલ
પટેલ વિદ્યાલય તરફથી જણાવાયું છે.

શકિતદૂત યોજના તૈયાર કરશે ચેમ્પિાયન્સઓસ્પોરર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની શક્તિયદૂત યોજનાથી ખેલ પ્રતિભાઓને મળશે મોકળું મેદાન

વલસાડઃ
માણસ માત્રમાં કોઇકને કોઇક પ્રતિભા પડેલી જ હોય છે. જરૂર તેમની આ
પ્રતિભાને ઓળખવાની. વ્યસકિતમાં પડેલી પ્રતિભાને ઓળખીને તેમને યોગ્યી
દિશાસૂચન કરવામાં આવે તો તેમની પ્રતિભાને ખીલતી કોઇ અટકાવી શકે નહિં.
ગુજરાતના યુવાનોમાં રહેલી પ્રતિભાને ઓળખીને તેમને સુષુપ્ત શક્તિ ઓને બહાર
લાવી તેમને યોગ્ય્ દિશાસૂચન કરી શકાય એ માટે સ્પોિર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત
દ્વારા શક્તિ દૂત નામની યોજના થકી એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યોો છે.
શક્તિરદૂત યોજના હવે રાજયભરના પ્રતિભાશાળી રમતવીરોને તેમના સર્વાંગી
વિકાસ માટેનું પ્લેેટફોર્મ પુરૂં પાડશે એમાં બેમત નથી. શક્તિપદૂત યોજના
અંતર્ગત પ્રતિભાશાળી ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને ધ્યાટનમાં લઇ તેમની
જરૂરિયાતને અનુલક્ષીને નીડ બેસ રમત ગમત સુવિધાઓ પુરી પાડી એકસેલન્સ્ તરફ
લઇ જઇ ચેમ્પિ યન તૈયાર કરશે.માત્ર એટલું જ નહિં આ યોજના અંતર્ગત
રમતવીરોને સહાય આપવાની પણ જોગવાઇ કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત સહાય મેળવવા માંગતા પ્રતિભાશાળી ખેલાડીઓની જરૂરી લાયકાત
જોઇએ તો રમતવીરોએ માટે સ્કુાલ ગેમ્સા ઓફ ઇન્ડિાયા દ્વારા માન્યએ
કોમનવેલ્થ ગેમ્સ , એશિયન ગેમ્સ્ તથા આફ્રો એશિયાન ગેમ્સે અને
ઓલિમ્પિાકમાં ગેમ્સ‍માં સમાવિષ્ઠએ રમતોને માન્યથતા આપવામાં આવશે. ૧૨ થી
૨૦ વર્ષની ઉમરને ધ્યાુનમાં લેવામાં આવશે.(ઉંમરની ગણતરી જે તે વર્ષની
તા.૩૧મી ડિસેમ્બંરને ધ્યા નમાં રાખીને કરવામાં આવશે.) વધુ ઉમરના
કિસ્‍સામાં ખેલાડીઓના ગુણદોષના આધારે ખાસ કિસ્સા તરીકે સરકારશ્રીની
મંજૂરીને આધિન સહાય આપવા વિચારણા કરવામાં આવશે. માન્યુ ઓલ ઇન્ડિ યા ગેમ્સ
ફેડરેશન દ્વારા યોજાતી ઓપન વિભાગની જુનિયર/સબ જુનિયર સ્પ ર્ધાઓમાં
વિજેતા થનાર ખેલાડીઓને તેમની સિદ્ધિની અગ્રતાના ધોરણે આ યોજનામાં
સમાવિષ્ટુ કરવામાં આવશે. આ યોજના માટે પસંદગી પામતા રમતવીરોની અગાઉની બે
વર્ષની રમત ગમત ક્ષેત્રની સિદ્ધિઓને ધ્યાાને લેવાશે.
આ યોજનાનો લાભ લેવા રસ ધરાવતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે. અરજી
પત્રક અને વધુ વિગતો માટે ઓથોરિટીની વેબસાઇટ www.svcd.gujarat.gov.in પર
મૂકવામાં આવી છે. ઓનલાઇન અરજી તા.૧/૬/૨૦૧૨ થી તા.૩૦/૬/૨૦૧૨ દરમિયાન
રાત્રી ૧૧.૫૯ કલાક સુધી કરી શકાશે.
અરજદારોએ ઓન લાઇન અરજીમાં સંપૂર્ણ વિગતો ભરી પ્રિન્ટ આઉટ મેળવીને
અરજીપત્રકમાં રર્શાવ્યાા પ્રમાણેની વિગતો મુજબના જરૂરી પ્રમાણપત્રો, આધાર
પુરાવા સાથે સામેલ રાખીને અરજીપત્રક સંબંધિત જિલ્લાના સીનીયર કોચ, જિલ્લા
રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર ની કચેરીને તા. ૧૫/૭/૨૦૧૨ સુધીમાં
પહોંચાડવાનું રહેશે. સમય મર્યાદામાં ન મોકલેલ અરજી કોઇપણ સંજોગોમાં સ્વી
કારવામાં આવશે નહિં.
હવે, ગુજરાતના પ્રતિભાવંત ખેલાડીઓ પણ રાષ્ટ્રી ય તેમજ આંતરાષ્ટ્રીતય
ક્ષેત્રે રમત ગમતના ક્ષેત્રમાં કાઠું કાઢી શકશે.

તા.૧૫ મી જૂન ના રોજ સોલ્જપર ટેકિનસિયનની ભરતી મેળાનું આયોજન.

તા.૧૫ મી જૂન ના રોજ સોલ્જપર ટેકિનસિયનની ભરતી મેળાનું આયોજન.
ભરૂચઃ
અમદાવાદ રાવલે સ્ટેદડીયમ, કેમ્પર ખાતે તા.૧૫/૬/૨૦૧૨ ના રોજ સેનામાં
સોલ્જદર ટેકિનસિયન(નર્સિંગ આસીસ્ટં ટ) ની ભરતીમેળાનું આયોજન કરવામાં
આવેલું છે. જેમાં ગુજરાત રાજ્ય , દિન, દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્ર
સાશિત પ્રદેશના રહેવાસી ભાગ લઇ શકે છે. જે માટે શૈક્ષણિક લાયકાતમાં
વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ ૧૨ પાસ ૫૦% માર્ક સાથે (ફીજીક્સજ, કેમિસ્ટ્રી્,
અંગ્રેજી અને બાયોલોજીમાં ૪૦% માર્ક સાથે પાસ થયેલ હોવું જરૂરી છે.
શારીરિક યોગ્યાતામાં ઉંચાઇ ૧૬૭ સે.મી., વજન ૫૦ કિલો, છાતી ૭૭/૮૨ સે.મી.,
ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષ અને સાથે અસલ તથા ચાર એટેસ્ટે ડ નકલો
એસ.એસ.સી./એચ.એસ.સી. માર્કશીટ, સ્કુ,લ લીવીંગ સર્ટિફીકેટ, શૈક્ષણિક
સંસ્થાષ/સરપંચ/કોર્પોરેટ પાસેથી મેળવેલું ચારિત્રનું પ્રમાણપત્ર, જાતિનું
પ્રમાણપત્ર, ફોટોગ્રાફ સાથે અધિકૃત અધિકારીની સહિ સિક્કા થયેલ ડોમિસાઇલ
પ્રમાણપત્ર બધા ગુજરાતી તથા બીન ગુજરાતી ઉમેદવારો માટે અનિવાર્ય છે.


જિલ્લાની તમામ માધ્યરમિક શાળાના આચાર્યશ્રીઓ નોંધે.
ભરૂચઃ
ભરૂચ જિલ્લાની તમામ માધ્ય‍મિક શાળાના (ધો-૧૦) આચાયશ્રીઓને જણાવવાનું કે,
માચ-૨૦૧૨ની પરીક્ષાનું પરિણામ, માર્ગદર્શક પુસ્તિાકા તેમજ અન્યિ
સાહિત્યોનું તા.૭/૬/૨૦૧૨ને ગુરૂવારે સવારે ૧૦:૦૦ થી ૧૬:૦૦ કલાક દરમ્યાપન
રૂકમણીદેવી રૂંગટા હાઇસ્કુ લ, સ્ટે.શન રોડ, ભરૂચ ખાતે વિતરણ રાખવામાં
આવેલ છે, જે શાળાનો અધિકારપત્ર આપી મેળવી લેવાની રહેશે તેમ ભરૂચ જિલ્લા
શિક્ષણાધિકારી ભરૂચની એક યાદીમાં જણાવ્યુંે છે.

મધ્યાીહન ભોજન સંચાલકની જરૂર છે.
ભરૂચઃ
ભરૂચ જિલ્લા આમોદ તાલુકામાં રાધે ગામની પ્રાથમિક શાળામાં સને ૨૦૧૧-૨૦૧૨
ના વર્ષમાં મધ્યા‍હન ભોજન કેન્દ્ર ઉપર સંચાલક ખંડ સમય માટે તદ્દન હંગામી
ધોરણે નિમણુંક માટે અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે યોગ્યલ લાયકાત
ધરાવતા ઉમેદવારોએ તા.૧૨/૬/૨૦૧૨ સુધીમાં નિયત નમુનામાં મામલતદાર કચેરી
આમોદથી અરજી ફોર્મ મેળવી પુરેપુરી વિગત ભરી મોકલવી.

ચેમ્પિટયન તૈયાર કરવાની રાજ્ય્ સરકારની શક્તિસદૂત યોજનાઃ રમતવીરો પાસેથી યોજનાનો લાભ લેવા અંગેની અરજીઓ મંગાવાઈઃ

સૂરતઃ
ગાંધીનગરની સ્પોયર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજયમાં પ્રતિભાશાળી
ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને યોગ્યન દિશામાં વાળીને તેમની જરૂરીયાતના
પ્રમાણે રમતગમતની સંલગ્ન સુવિધાઓ પુરી પાડીને ચેમ્પિગયન તૈયાર કરવાનો
ધ્યે ય રહેલો છે. આ યોજના અંતર્ગત રમતવીરને સહાય આપવા અંગે નીચે મુજબ
લાયકાત હોવી જરૂરી છે. જેમાં સ્કુેલ ગેમ્સી ફેડરેશન ઓફ ઈન્ડિનયા દ્વારા
માન્યમ રમતો, કોમનવેલ્થહ ગેમ્સલ, એશિયન્સ્ ગેમ અને ઓલમ્પિગકસમાં સમાવિષ્ટ
રમતોને માન્યા ગણવામાં આવશે. ૧૨ થી ૨૦ વર્ષ સુધીની ઉમર લક્ષમાં લેવામાં
આવશે. વધુ ઉંમરના કિસ્સાીમાં ખેલાડીઓના ગુણદોષના આધારે ખાસ કિસ્સા તરીકે
સરકારશ્રી દ્વારા મંજુરીને આધીન સહાય આપવા વિચારણા કરી શકાશે. માન્યસ ઓલ
ઈન્ડિમયા ફેડરેશન દ્વારા યોજાતી ઓપન વિભાગની જુનિયર/સબ જુનિયર
સ્પહર્ધાઓમાં વિજેતા થનાર ખેલાડીઓને તેમની સિધ્ધિરની અગ્રતાના ધોરણે આ
યોજનામાં સમાવિષ્ટ્ કરવામાં આવશે. આ યોજના માટે પસંદગી પામતા ખેલાડીની
અગાઉની બે વર્ષની રમતગમતની સિધ્ધિમઓને ધ્યાકને લેવામાં આવશે. અરજદારે
ઓનલાઈન www.sycd.gujarat.gov.in પર તા.૩૦/૬/૨૦૧૨ સુધીમાં રાત્રીના ૧૨.૦૦
સુધીમાં કરી શકાશે. અરજદારોએ ઓન-લાઈન અરજીપત્રકમાં સંપૂર્ણ વિગતો ભરીને
તેની પ્રિન્ટક મેળવીને અરજીપત્રકમાં દર્શાવ્યાઓ પ્રમાણેની વિગતો મુજબના
જરૂરી પ્રમાણપત્રો, આધાર પુરાવા સાથે સામેલ રાખીને અરજીપત્રક સંબંધિત
જિલ્લાના સિનીયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ની કચેરીને
તા.૧૫/૭/૨૦૧૨ સુધીમાં પહોંચાડવાની રહેશે.

અડાજણ ખાતે રહેતા રમેશભાઈ ચૌધરી કયાંક ચાલ્‍યા ગયા છે.
સૂરતઃ
અડાજણ પોલીસ સ્ટે શનના જણાવ્યાાનુસાર તા.૩૦/૫/૧૨ના રોજ ૧૧૮, માધવપાર્ક રો
હાઉસ, પાલનપુર ગામ અડાજણ ખાતે રહેતા રમેશભાઈ માધુભાઈ ચૌધરી(ઉ.વ.૫૭)
પોતાના ઘરે કોઈને કહ્યાં વગર ચાલ્યા૧ ગયા છે. શરીરે મજબુત બાંધાના, રંગે
ગૌરવર્ણી, ઉચાઈ ૫.૯ ફુટ છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેખશનમાં
જાણ કરવા જણાવાયું છે.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બસ સ્ટેાશનનો લોકાર્પણ સમારોહ યોજાશે.
ભરૂચઃ
ભરૂચ જિલ્લમાં અદ્યતન સુવિધાયુક્ત નવનિર્મિત ઝઘડીયા બસ સ્ટે શનનો
લોકાર્પણ સમારોહ તા.૬/૬/૨૦૧૨ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે નાણાં, શ્રમ,
રોજગાર અને વાહન વ્યનવહાર મંત્રીશ્રી વજુભાઇ વાળાના અધ્યાક્ષ સ્થા૦ને
ઝઘડીયા બસ સ્ટેીશન ખાતે રાખવામાં આવેલ છે.
આ લોકાર્પણ સમારોહમાં જિલ્લા પ્રભારીગૃહ અને રાજ્યબમંત્રીશ્રી
પ્રફુલ્લભાઇ પટેલ, રાજ્ય સભાના સંસદસભ્યપશ્રી ભરતસિંહ પરમાર,
સંસદસભ્યયશ્રી મનસુખભાઇ વાસાવા, ધારાસભ્ય‍શ્રી છોટુભાઇ વાસાવા, ગુજરાત
રાજ્ય‍ માર્ગ વાહન વ્યૃવહાર નિગમના અધ્યરક્ષશ્રી બાબુભાઇ ઘોડાસરા અને
ગુજરાત રાજ્યસ માર્ગ વાહન વ્યાવહાર નિગમના ડીરેક્ટૃરશ્રી જશુભાઇ ભીલ
ઉપસ્થિયત રહેશે.

ભરૂચની ધી ગર્વમેન્ટા એમ્પ્.કો.ઓ ક્રેડીટ સોસાયટી લીમીટેડની અઢારમી
વાર્ષિક સાધારણ સભા અને લોકડાયરો યોજાશે.
ભરૂચઃ
ભરૂચની ધી ગર્વમેન્ટા એમ્પ્.કો.ઓ ક્રેડીટ સોસાયટી લીમીટેડ ભરૂચની અઢારમી
વાર્ષિક સાધારણ સભા નિમિત્તે તા.૯/૬/૨૦૧૨ ને શનિવારના રોજ રાત્રિના ૮:૩૦
કલાકે ભરૂચ હોસ્ટેિલ ગ્રાઉન્ડલ સેવાશ્રમ રોડ-ભરૂચ મુકામે લોક સાહિત્યિકાર
શ્રી સુખદેવ ગઢવી અને તેઓના કલાવૃંદના લોકડાયરાના કાર્યક્રમનું આયોજન
ગોઠવેલ છે.
આ વાર્ષિક સભા નિમિત્તે સેક્રેટરીશ્રી કનુભાઇ આર. મિસ્ત્રી, ચેરમેનશ્રી
મહિપતસિંહ એન. યાદવ, મેનેજીંગ ડીરેક્ટિરશ્રી ગૌરવકુમાર આર. શાહ અને વાઇસ
ચેરમેનશ્રી મહેન્દ્વ ભાઇ એમ. વસાવાએ જાહેર આમંત્રણ આપ્યુંટ છે.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શારદાયતન સ્કૂ્લથી પર્યાવરણ જાગૃતિ રેલીનું પ્રસ્થા ન કરાવતા કલેક્ટવરઃ

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શારદાયતન સ્કૂ્લથી પર્યાવરણ જાગૃતિ રેલીનું
પ્રસ્થા ન કરાવતા કલેક્ટવરઃ
સૂરતઃ
વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત ઇકોલોજી કમીશન અને ગુજરાત પ્રદુષણ
નિયંત્રણ બોર્ડ, સૂરતનાં સંયુક્તપ ઉપક્રમે આજે 'વિશ્વ પર્યાવરણ દિન'
નિમિત્તે શારદાયત સ્કૂ લથી પર્યાવરણ જાગૃતિના સંદેશા સાથે એક સાયકલ રેલી
નિકળી હતી. આ રેલીને જિલ્લા કલેક્‍ટર શ્રી એ.જે.શાહે લીલી ઝંડી બતાવી
પ્રસ્થાિન કરાવી હતી. આ રેલીમાં પાંડેસરા જીઆઈડીસી વિસ્તાેરની વિવિધ
કંપનીઓ ઉપરાંત હજીરા સ્થિ ત એસ્સાપર અને કૃભકો કંપનીએ સહયોગ આપ્યોં હતો.
આ ઉપરાંત બીગ એફએમ રેડીયો દ્વારા રેલીની સાથે સાથે ''કાપડની થેલી અપનાવો,
પર્યાવરણ બચાવો''ના સૂત્ર સાથે સંદેશ આપવામાં આવ્યોા હતો.
આ પ્રસંગે શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શહેરના અગ્રણીઓ ઉપરાંત મોટી
સંખ્યાેમાં યુવાનોએ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સૂરત
જીપીસીબીના રીઝનલ ઓફિસર શ્રી એ.જી.પટેલ, ગુજરાત ઈકોલોજી કમિશનના
પ્રોજેક્ટ. મેનેજરશ્રી મનીષ દોહરા સહિત અગ્રણીઓ ઉપસ્થિપત રહ્યાં હતાં.

કુદરતી આપત્તિઓ સમયે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ આધુનિક ઉપકરણોનું નિદર્શનઃ
સૂરતઃ
નેશનલ ડિઝાસ્ટઓર રીસ્પોલન્સ ફોર્સ, નવી દિલ્હીરના નિર્દેશાનુસાર
ગાંધીનગર સ્થિ.ત ૬ બટાલીયન રાષ્ટ્રી ય આપદા મોસન બલની ટીમ ૧૨ દ્વારા સૂરત
શહેરના વિવિધ વોર્ડમાં કુદરતી આપત્તિઓ સમયે ઉપયોગમાં આવતા વિવિધ ઉપકરણો
વિશે શહેરના વિવિધ વોર્ડોમાં જનજાગૃતતા અભિયાનનું નિદર્શન યોજવામાં આવી
રહ્યું છે.
આપદા પ્રબંધનની આ ટીમ દ્વારા કુદરતી આપત્તિઓ જેવી કે પૂર, ભુકંપ, આગ,
ટ્રેન દુર્ઘટના સમયે જાનમાલની રક્ષા માટે ઉપયોગમાં આવતા આધુનિક ઉપકરણો
જેવા કે, બોટ, પાણી નિકાલની વ્યટવસ્થા , જનરેટર, કટીંગ મશીન જેવા
સાધનોથી સજ્જ ટીમ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં નિદર્શન યોજીને લોકોને આ
ઉપકરણો કેવી રીતે કાર્ય કરે છે તેની વિગતોની સમજ આપવામાં આવી રહી છે. આ
નિદર્શનમાં આપત્તિઓમાં ધાયલ વ્યકકિતઓને બચાવની રીત, પ્રાથમિક સારવાર,
સી.પી.આર તથા હોસ્પિજટલ સુધી ઝડપથી પહોંચાડવાની રીતની પણ જાણકારી અપાય
છે. સૂરત જિલ્લામાં આસિસ્ટડન્ટસ કમાન્ડી ગ ગંભીરસિંહ નેગીના નેતૃત્વપમાં
શહેરના વિસ્તાપરોમાં આ નિદર્શન કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, સૂરત શહેરમાં ૨૦૦૬માં આવેલા ભયંકર પૂરના સમયે આજ ટીમ
દ્વારા શહેરમાં બચાવ-રાહતની કામગીરી કરવામાં આવી હતી.

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આદર્શ નિવાસી ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહની
શાળામાં પ્રવેશ માટે અરજીઓ મંગાવાઈઃ
સૂરતઃ
અનુસૂચિત જાતિ કલ્યાીણ યોજના હેઠળ સૂરતના સરથાણા ખાતે ધો.૯ થી ૧૨ની આદર્શ
નિવાસી શાળા કાર્યરત છે. વર્તમાન વર્ષથી ધો.૧૧માં વિજ્ઞાન પ્રવાહ એ
સ્ટ્રીળમ શરૂ કરવામાં આવી છે. ઉચી ગુણવત્તાવાળા અનુસૂચિત જાતિના બાળકોને
સારૂ શિક્ષણ આપવાના હેતુસર વિદ્યાર્થીઓને શિક્ષણ, ભોજન, પુસ્ત કો, ગણવેશ,
છાત્રવાસ જેવી તમામ સગવડો વિનામૂલ્યેિ પુરી પાડવામાં આવે છે. આ નિવાસી
શાળામાં છેલ્લી વાર્ષિક પરીક્ષામાં ૫૦ ટકા ગુણ હોય તેમજ અનુ.જાતિ પૈકી
અતિપછાત જાતિના વિદ્યાર્થીઓના ૪૫ ટકા હોય તેઓને પ્રવેશ માટે આવક
મર્યાદાનું ધોરણ નથી. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ જિલ્લા પછાતવર્ગ કલ્યાેણ
અધિકારીની કચેરી, સી-બ્લોરક, ૬ઠ્ઠો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સૂરત અથવા
આદર્શ નિવાસી શાળા, સરથાણા ખાતે નિયત નમૂનાની અરજી ફોર્મ મેળવી લઈ
તા.૨૦મી જુન સુધીમાં રજુ કરવા જણાવાયું છે.

૭મીએ કાર્યક્રમ સલાહકાર સમિતિની બેઠકઃ
સૂરતઃ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સૂરત દ્વારા કાર્યક્રમ સલાહકાર સમિતિની
બેઠકનું આયોજન તા. ૭મીના રોજ સવારે ૧૧:૦૦થી સાંજે ૫:૦૦ વાગ્યાિ સુધી
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સૂરત નવિનચંદ્ર મફતલાલ ઉદ્યાન રોડ,
સ્વજપ્ન૫ સૃષ્ટિવ એપાર્ટમેન્ટલ પાસે, ભેસ્તાીન ખાતે કરવામાં આવ્યુંત છે.
જેમાં વર્ષ ૨૦૧૨-૧૩ માટે તાલીમ -કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવશે.

1..અઠવાલાઈન્સલના જન સેવા કેન્દ્રા ખાતે જિલ્લા કક્ષાના મતદાતા સહાયતા કેન્દ્રસનો પ્રારંભઃ આગામી વિધાનસભા ચૂંટણી સુધી આ કેન્દ્ર કાર્યરત રહેશે..2.વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શારદાયતન સ્કૂ લથી પર્યાવરણ જાગૃતિ રેલીનું પ્રસ્થાૂન કરાવતા કલેક્ટવરઃ

મતદારોને નામ નોંધણી, સુધારા સહિતની માહિતી એક સ્થષળેથી મળી રહેશેઃ
કોઇ પણ મતવિસ્તાંરના મતદારો મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારાના ફોર્મ
ભરી શકશેઃ કલેક્ટ ર

સૂરતઃ
મતદારોને મતદાર યાદીમાં નામ નોંધાવવા, નવા ઇલેક્શથન કાર્ડ અંગેની માહિતી,
મતદાર યાદીમાં સુધારા અંગે જેવા અનેક પ્રશ્નોનો એક સ્થાળે નિકાલ થાય તેવા
ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી શાખા દ્વારા અઠવાલાઇન્સઅ ખાતે આવેલા જન સેવા
કેન્દ્રામાં જિલ્લા કક્ષાનું મતદાર સહાયતા કેન્દ્રા કાર્યરત કરવામાં
આવ્યુંઇ છે. આ મતદાતા સહાયતા કેન્દ્રેનો આજે જિલ્લા કલેક્ટરરશ્રી
એ.જે.શાહે પ્રારંભ કરવ્યો હતો.
આ કેન્દ્રસમાં સમગ્ર સૂરત જિલ્લાના મતદારો પોતાનું નામ મતદારયાદીમાં છે
કે નહીં તેની ખાત્રી કરી શકશે. મતદારયાદીમાં નામ નોંધાવવા માટેના ફોર્મ
નં.૬, મતદારયાદીમાંથી નામ કમી કરાવવા માટેના ફોર્મ-૭ અને મતદારયાદીમાં
નામમાં કોઈ ભૂલ હોય તો તે સુધારવા માટે ફોર્મ-૮ અને એક વિધાનસભા
વિસ્તાદરમાંથી અન્યત વિધાનસભા વિસ્તાૂરમાં રહેવા ગયા હોય તો તેમાં નામ,
રહેણાંકના નવા વિસ્તા્રમાં લઇ જવા માટેના ફોર્મ -૮-ક મળશે તથા ત્યાં
સ્વીહકારવામાં આવશે. આ ઉપરાંત મતદારોને મુંઝવતા પ્રશ્નો, મતદાન અંગેની
માહિતી પણ અહીંથી આપવામાં આવશે.
જિલ્લા મતદાર સહાયતા કેન્દ્રંનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટવરશ્રી
એ.જે.શાહે જણાવ્યુંર કે, અહીંથી મતદારોને ચોક્કસ અને સંપૂર્ણ માહિતી મળી
રહેશે. આ માટે કેન્દ્રશમાં બે કમ્યુક ટર કાર્યરત કરવામાં આવ્યામ છે.
રજાના દિવસો સિવાય મતદારો આ કેન્દ્રતનો લાભ લઇ શકશે. આ ઉપરાંત પ્રત્યેપક
તાલુકાઓમાં મતદાર સહાયતા કેન્દ્રો કાર્યરત છે. ત્યાં થી પણ મતદારોને
સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આ કેન્દ્રઆ ચૂંટણી સુધી કાર્યરત રહેશે.
આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જી.બી.મુંગલપરા, સૂમૂલના જયેશ
દેસાઇ, પ્રાંત અધિકારીઓ ઉપસ્થિજત રહ્યાં હતા.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શારદાયતન સ્કૂ લથી પર્યાવરણ જાગૃતિ રેલીનું
પ્રસ્થાૂન કરાવતા કલેક્ટવરઃ
સૂરતઃ
વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત ઇકોલોજી કમીશન અને ગુજરાત પ્રદુષણ
નિયંત્રણ બોર્ડ, સૂરતનાં સંયુક્તપ ઉપક્રમે આજે 'વિશ્વ પર્યાવરણ દિન'
નિમિત્તે શારદાયત સ્કૂ લથી પર્યાવરણ જાગૃતિના સંદેશા સાથે એક સાયકલ રેલી
નિકળી હતી. આ રેલીને જિલ્લા કલેક્‍ટર શ્રી એ.જે.શાહે લીલી ઝંડી બતાવી
પ્રસ્થાિન કરાવી હતી. આ રેલીમાં પાંડેસરા જીઆઈડીસી વિસ્તાેરની વિવિધ
કંપનીઓ ઉપરાંત હજીરા સ્થિ ત એસ્સાપર અને કૃભકો કંપનીએ સહયોગ આપ્યોં હતો.
આ ઉપરાંત બીગ એફએમ રેડીયો દ્વારા રેલીની સાથે સાથે ''કાપડની થેલી અપનાવો,
પર્યાવરણ બચાવો''ના સૂત્ર સાથે સંદેશ આપવામાં આવ્યોા હતો.
આ પ્રસંગે શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શહેરના અગ્રણીઓ ઉપરાંત મોટી
સંખ્યાેમાં યુવાનોએ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સૂરત
જીપીસીબીના રીઝનલ ઓફિસર શ્રી એ.જી.પટેલ, ગુજરાત ઈકોલોજી કમિશનના
પ્રોજેક્ટ. મેનેજરશ્રી મનીષ દોહરા સહિત અગ્રણીઓ ઉપસ્થિપત રહ્યાં હતાં.

મુખ્યઓમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીની જનતા જનાર્દનને હાર્દિક અપીલ ૬-૬-૨૦૧૨ : શુક્રના સંક્રમણની વિરલ ઘટના નભમાં નિહાળીએ

મુખ્યઓમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આવતીકાલ બુધવારે તા.૬-૬-૨૦૧ર (૬
ઠ્ઠી જૂન-ર૦૧ર)ના રોજ આકાશમાં સૂર્યોદયથી સવારે સાડા દશ સુધી શુક્રના
સંક્રમણની વિરલ ઘટના નિહાળવા જનતા જનાર્દનને હાર્દિક અપીલ કરી છે
મુખ્ય૧મંત્રીશ્રીએ જણાવ્યું છે કે પૃથ્વીી અને સૂર્યની વચ્ચે૦ શુક્ર
જ્યારરે ભ્રમણ કરતો હોય છે ત્યા રે આપણે એને જોઇ શકીશું. ૬ જૂન,
સૂર્યોદયથી લઇને સવારે ૧૦-૩૦ વાગયા સુધી હિન્દુાસ્તનનાના કોઇપણ ખૂણેથી આ
ઘટના જોઇ શકાશે. આ ઘટનાનો ઉપયોગ ખગોળશાષાીઓ માટે એક સ્વનર્ણિમ અવસર હોય
છે. જેના દ્વારા પૃથ્વીક અને સૂર્યનું અંતર માપી શકાતું હોય છે. જેના
દ્વારા જે અંધશ્રધ્ધાનઓ છે એને મીટાવી શકાતી હોય છે. વિજ્ઞાનને જાણીએ,
ખગોળશાષાને જાણીએ, આ આખુંય બ્રહ્માણ કેવી રીતે ચાલે છે, કયાં ચાલે છે એ
સમજવા માટેનું એક સરસ મજાનો અવસર છે.
આપણે બધા સૂર્યગ્રહણથી પરિચિત છીએ, ચંદ્રગ્રહણથી પરિચિત છીએ પણ આપણા
નશીબમાં પહેલીવાર એવો મોકો આવ્યોગ છે અને એ મોકો છે શુક્રની મુલાકાત
કરવાનો. આ ઘટના ૧૦પ વર્ષ પછી બની રહી છે અને ભવિષ્યકમાં હવે પછી ૧૧પ થી
૧ર૧ વર્ષ પછી બનવાની છે અને સૂર્યની સાક્ષીએ શુક્રનું મિલન એક અનેરો અવસર
છે.
દુનિયામાં પહેલીવાર જ્યા રે ટેલિસ્કો પનું નિર્માણ થયું લગભગ ૧૬૦૦ની
શતાબ્દિામાં અને એ વખતે જેમ આજે શુક્રનો અવસર મળ્યોી છે, બુધનો અવસર
મળ્યોદ છે, સૂર્યની આગળથી બુધગ્રહ પસાર થતો હતો અને ત્યા,રે દુનિયામાં
પહેલીવાર આપણા સૂરતથી વિદેશના એક વૈજ્ઞાનિકે ટેલિસ્કો પ દ્વારા આ બુધના
ભ્રમણને નિહાળ્યુંે હતું. ઇતિહાસની એક મોટી ઘટના છે. જેમાં આપણા સૂરતને
ગૌરવ મળ્યુંહ છે. આપણા બધાય માટે તા. ૬-૬-ર૦૧ર ૬ઠ્ઠી જૂન, ર૦૧ર, બુધવાર
સૂર્યોદયથી સવારે ૧૦-૩૦ સુધી આ શુક્રને મળવાની મુલાકાત શુક્રને મળવાનો
અવસર આપણે અચૂક લઇએ જેના માટે આંખોની જે કાળજી લેવાની હોય એની સૂચનાઓ
આપણે સમજીએ. પરંતુ આ અનેરો અવસર જીવનનો છે એનો જરૂર લાભ લઇએ, એમ તેમણે
જણાવ્યું છે.

પ્રાદેશિક માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ–(સમાચાર યાદી તા.૫-૦૬-૨૦૧૨)

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગાંઘીનગર ખાતે યોજાયેલી સાયકલ રેલીને જિલ્લા
કલેકટર શ્રી પી. સ્વનરૂપે લીલી ઝંડી આપી પ્રસ્થાલન કરાવી

તા.પમી જૂન-૨૦૧૨ વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી નિમિત્તે ગુજરાત પ્રદૂષણ
નિયંત્રણ બોર્ડ, ગાંઘીનગર અને ગુજરાત ઇકોલોજી કમિશન, ગાંઘીનગરના સંયુકત્ત
ઉપક્રમે આજરોજ સવારે ૮.૦૦ કલાકે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું
હતું. આ રેલીને ઉઘોગભવન ખાતેથી જિલ્લાસ કલેકટર શ્રી પી. સ્વ રૂપે લીલી
ઝંડી આપીને પ્રસ્થા ન કરાવી હતી. નગરજનોમાં પર્યાવરણને લગતા વિવિઘ
મુદાઓ, ટકાઉ વિકાસ અંગે અને પર્યાવરણને નડતી સમસ્યાઓ દૂર કરવાના વિવિઘ
ઉપાયો અંગેની લોક જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશયથી આજરોજ વિશ્વ પર્યાવરણ
દિન નિમિત્તે સાયકલ રેલી યોજાઇ હતી. જેમાં વિવિઘ સ્થાઓનિક સરકારી
કચેરીઓના અઘિકારીશ્રીઓ, સામાજિક તથા ઔઘોગિક સંગઠનો, શૈક્ષણિક સંસ્થાાઓ
સહિત પર્યાવરણપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલીને ઉઘોગ ભવન
ખાતેથી જિલ્લાિ કલેકટર શ્રી પી. સ્વ્રૂપે લીલી ઝંડી આપીને પ્રસ્થાંન
કરાવી હતી. ત્યાંથી આ રેલી નગરના ઘ-૪, ઘ-૩, ચ-૩, ચ-૪ સર્કલથી વળીને
ઉઘોગભવન પરત આવી હતી. રેલીમાં જોડાયેલ સર્વે નગરજનોએ પર્યાવરણ અંગેની
લોકજાગૃતિ કેળવતા સૂત્રો પોકાર્યા હતા. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર
શ્રી સી.આર. ખરસાણ, જિલ્લાૂ પોલીસ વડા શ્રી અર્ચના શિવહરે, ગુજરાત
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ,ગાંઘીનગરના પ્રાદેશિક અઘિકારી શ્રી સી.એ.શાહ અને
નિર્સર્ગ કોમ્યુનીટી સાયન્સ સેન્ટરના ટ્રસ્ટીત શ્રી અનિલભાઇ પટેલ સહિત
અનેક મહાનુભાવો ઉપસ્થિાત રહયાં હતાં.

ગાંઘીનગર જિલ્લામાં કૃષિ મહોત્સવ અંતર્ગત ૯૫ ગામોમાં કૃષિ મહોત્સવના
કાર્યક્રમ યોજાયા, ૫૩૮૪ લાભાર્થીઓને કીટનું વિતરણ કરાયું
ગાંઘીનગર જિલ્લાીમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ તા.૬ મે-૨૦૧૨ના રોજ ઉનાવા
ખાતેથી થયો હતો. તા.૩૧મી મે-૨૦૧૨ સુઘીમાં જિલ્લાષના ૯૫ ગામોમાં કૃષિ
મહોત્સવના કાર્યક્રમ યોજાયા છે. કૃષિ મહોત્સવ અંતર્ગત કુલ ૫૩૮૪
લાભાર્થીઓને કૃષિ, બાગાયત અને પશુપાલનની કિટૂસનું વિતરણ કરવામાં આવ્યું
છે. ૯૫ પશુ આરોગ્ય મેળાઓ યોજીને ૩૬૧૬૭૭ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું
હતું. જેમાં કુલ-૫૦,૫૧૧ પશુઓની તપાસ કરવામાં આવી છે.૯૩૨૩ પશુઓનું કૃત્રિમ
બીજદાન કરવામાં આવ્યું છે. તેમજ કૃષિ મહોત્સવ કાર્યક્રમ દરમ્યાન
કૃષિક્ષેત્રે લોકજાગૃતિ કેળવાય તેવા ૨૭૨૫ ભીંતસૂત્રો લખવામાં આવ્યા છે.
જિલ્લામ પ્રભારી મંત્રી શ્રી જયસિંહ ચૌહાણની ઉપસ્થિળતિમાં તા.૬
મે-૨૦૧૨ ના રોજ ગાંઘીનગર તાલુકાના ઉનાવા ગામ ખાતે જિલ્લા કક્ષાના કૃષિ
મહોત્સવનો પ્રારંભ થયો હતો. તા. ૩૧ મે-૨૦૧૨ સુઘીમાં દરેક તાલુકામાં
તાલુકા પંચાયતની સીટમાંથી એક ગામ પસંદ કરી ત્યાં કૃષિ મહોત્સવનો
કાર્યક્રમ યોજાયો છે.કૃષિ મહોત્સવ અંતર્ગત દહેગામ તાલુકામાં કૃષિની -
૬૬૯, બાગાયતની-૫૯૬, પશુપાલનની-૪૭૦, ગાંઘીનગર તાલુકામાં કૃષિની-૪૮૭,
બાગાયતની-૪૪૧, પશુપાલનની-૩૬૫, કલોલ તાલુકામાં કૃષિ-૪૯૨, બાગાયતની-૪૩૩,
પશુપાલનની-૩૫૦ અને માણસા તાલુકામાં કૃષિ-૩૮૬, બાગાયતની-૩૬૫,
પશુપાલનની-૩૩૦ કિટૂસનું વિતરણ કરવામાં આવ્યું છે. ગાંઘીનગર તાલુકામાં
૪૦ સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ ગાંઘીનગર,
કલોલ,દહેગામ અને માણસા તાલુકા માંથી સોઇલના કુલ- ૨૨૫૬૦ નમુના લેવામાં
આવ્યા છે.૧૦૧૩૮ સોઇલ હેલ્થે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત
દહેગામ તાલુકામાં ૩૬૯, કલોલ તાલુકામાં ૬૭, ગાંઘીનગર તાલુકામાં ૬ અને
માણસા તાલુકામાં ૪૫૧ મળીને કુલ-૮૯૩ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા
છે. બેંકેબલ યોજના હેઠળ કુલ-૩૨ ને લાભ આપવામાં આવ્યો છે. પશુ આરોગ્ય
મેળામાં દહેગામ તાલુકામાં ૧,૧૬,૧૮૬ , ગાંઘીનગર તાલુકામાં ૧,૨૦,૨૦૭, કલોલ
તાલુકામાં ૪૪,૧૦૭ અને માણસામાં ૮૧,૧૭૭ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
તેમજ દહેગામ તાલુકામાં ૧૪૯૪, ગાંઘીનગર તાલુકામાં ૨૯૧૫, કલોલ તાલુકામાં
૧૩૭૪ અને માણસામાં ૩૫૪૦ પશુઓનું કૃત્રિમ બીજદાન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત કૃષિ મહોત્સવ અંતર્ગત દહેગામ તાલુકામાં ૮૮૦, ગાંઘીનગર તાલુકામાં
૯૪૨, કલોલ તાલુકામાં ૪૧૭ અને માણસામાં ૪૮૬ લોક જાગૃતિ કેળવાય તે માટે
ભીંત સૂત્રો લખવામાં આવ્યા છે. ૬૮ ગામોમાં ગામ શુશોભન, ૩૭ ગામોમાં
પરંપરાગત માઘ્યમના સાંસ્કૃતતિક કાર્યક્રમો અને ૬૯ ગામોમાં કૃષિની
સાઘનસામગ્રીનો ડેમો કરવામાં આવ્યો હતો. આ કૃષિ મહોત્સવ દરમ્યાન કૃષિ
વૈજ્ઞાનિકો-તજજ્ઞો, પ્રગતિશીલ ખેડૂતોએ કૃષિલક્ષી માહિતી-માર્ગદર્શન
આપ્યાહ હતા. કૃષિ રથ સાથે પ્રદર્શિત કૃષિ પ્રદર્શનનો લાભ ગ્રામજનોએ બહોળી
સંખ્યામાં લીઘો હતો.સ્થાશનિક પદાઘિકારીઓ, અગ્રણીઓ, ખેડૂતો, મહિલાઓએ કૃષિ
મહોત્સવનો લાભ લીઘો હતો.


સાંતલપુર સેકશનના ૧૯ ગામોને પીવાના પાણીની સુવિધા માટે વધુ પગલા લેવાયા.''
સાંતલપુર જૂથ યોજનાના સાંતલપુર સેકશનના ૧૯ ગામોને પીવાના પાણીની તકલીફ
દૂર કરવા માટે ધારાસભ્ય શ્રી શંકરભાઇ ચૌધરીની મંત્રીશ્રી પાણી પુરવઠાને
કરેલ રજુઆત અન્વમયે પાણી પુરવઠા બોર્ડના મુખ્યભ ઇજનેર કક્ષાના અધિકારીઓની
ટીમ મોકલીને તાત્કાીલીક પાણીનો જથ્થો વધુ પુરો પાડવા માટેના પગલાઓ સુચવેલ
અને તેનો અમલ બોર્ડ દ્વારા શરૂ કરાવેલ છે. જેમાં બોર્ડના હયાત પાતાળકુવાઓ
ઉપર મશીનરી બદલીને ૯૦ લાખ લીટર પાણીનો જથ્થો વધારેલ છે. રાધનપુર-સાંતલપુર
મુખ્ય પાઇપલાઇન ઉપરના કાયદેસર અને ગેર કાયદેસર ખાનગી કનેક્શનો બંધ કરાવેલ
છે. સાંતલપુર હેડ વર્કસમાં ૧૯ ગામોમાં પાઇપલાઇનથી પાણી પુરવઠો જાળવવા
માટે વારાહી હેડ વર્કસમાં ઇન્ટરમીડીએટ પંપીંગ શરૂ કરવા માટે ૪૫૦ મીટર
પાઇપલાઇનનું કામ ફક્ત ત્રણ દિવસમાં પૂર્ણ કરાવેલ છે, જેનાથી સાંતલપુર
સેક્શનમાં પાણીનો જથ્થો વધશે.
દરમ્યાન બોર્ડના અને ભાડાના ટેન્કરો, પાઇપથી ખુટતો જથ્થો મેળવવામાં જયાં
મુશ્કેલી હોય ત્યાં પુરો પાડવાની વ્યવસ્થા શરૂ કરાવેલ છે. વારાહી હેડ
વર્કસ ઉપર એક વધુ પાતાળકુવો શરૂ કરાવીને વધારાનો પાણીનો જથ્થો ઉપલબ્ધ
કરાવેલ છે. રાધનપુર શહેર માટે સાતુન રોડ ઉપરનો પાતાળકુવો શરૂ કરવાની
કાર્યવાહી પ્રગતિમાં છે. લાંબાગાળાના આયોજન તરીકે એક્ષપ્રેસ લાઇનની
મંજૂરી આપવામાં આવેલ છે. વાવ તાલુકાના કટાવ જૂથ યોજનાના છેવાડાના ૮
ગામોમાં પુરતો જથ્થો મળી રહે તે માટે નવિન પંપીંગ મશીનરી શરૂ કરીને પાણી
પુરવઠો વધારેલ છે તેમજ ધ્રેણચા ખાતેના જી.ડબલ્યુ.આર.ડી.સી નો પાતાળકુવો
મેળવીને વધારાનો પાણીનો જથ્થો મેળવેલ છે. તેમજ વાવ-થરાદ તાલુકા માટે જરૂર
જણાયે ખાતાના ચાર ટેન્કર, સ્ટેન્ડ બાય વ્યવસ્થા માટે રાખવામાં આવેલ છે
તેમ કાર્યપાલક ઇજનેરશ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ જલભવન-રાધનપુર
દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

ડિપ્લોનમાં ઇન હેન્ડલુમ ટેકનોલોજી કોર્ષમાં પ્રવેશ મેળવવા અંગે.
ભારત સરકાર સંચાલિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ હેન્ડલુમ ટેકનોલોજી, જોધપુર
(રાજસ્થાન) ખાતે જુલાઇ-૨૦૧૨ થી શરૂ થતાં ત્રણ વર્ષના ડિપ્લોટમાં ઇન
હેન્ડલુમ ટેકનોલોજી કોર્ષના પ્રથમ વર્ષમાં દાખલ થવા ઇચ્છતા તથા નીચે
મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ સાદા અરજી પત્રકમાં જરૂરી પ્રમાણપત્રોની
નકલો સાથે કમિશનર, કુટીર અને ગ્રામોધોગ, બ્લોક નં.૭/૧, ઉધોગભવન, ઘ-૪,
સેક્ટર-૧૧, ગાંધીનગરની કચેરીને તા.૧૩/૬/૨૦૧૨ સુધીમાં મળી જાય તે રીતે
અરજી મોકલી આપવાની રહેશે. અરજી કરનાર ઉમેદવારે પોતાનો મોબાઇલ નંબર અવશ્ય
લખવાનો રહેશે.
જેના માટે જરૂરી લાયકાત આ પ્રમાણે છે. ઉમેદવારે ધોરણ-૧૦ અંગ્રેજી વિષય
સાથે ૪૫ ટકા માર્કસ સાથે પાસ કરેલ હોવું જોઇએ, ગણિત વિજ્ઞાનના વિષયોમાં
ઓછામાં ઓછા ૫૦ ટકા માર્કસ મેળવેલ હોવા જોઇએ. અનુસૂચિત જાતિ, અનુ.જનજાતિના
ઉમેદવારો માટે ૫ ટકાની છુટછાટ આપવામાં આવશે. ઉમેદવારની વય મર્યાદા
તા.૧/૭/૨૦૧૨ના રોજ ૧૫ થી ૨૧ વર્ષ હોવી જોઇએ. તથા અનુ.જાતિ અને
અનુ.જનજાતિના ઉમેદવારો માટે ૧૫ થી ૨૩ વર્ષની હોવી જોઇએ. ત્રણ વર્ષના
કોર્ષ માટે પસંદ થયેલ ઉમેદવારને તેની નિયમિતતા અને કામગીરી ધ્યાને લઇ
પ્રથમ વર્ષ રૂા.૪૦૦/-, બીજા વર્ષે રૂા.૪૫૦/-, અને ત્રીજા વર્ષે રૂા.૫૦૦/-
લેખે માસિક શિષ્ય.વૃતિ સંસ્થા તરફથી ચૂકવવામાં આવશે. પસંદગી પામેલ
ઉમેદવારે સ્ટાઇપેન્ડ બોન્ડ આપવાનું રહેશે. રૂબરૂ પસંદગી માટે બોલાવવામાં
આવે ત્યારે ઉમેદવારે પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે. તેવું ટેક્ષ્ટા
ઇલ સંયુક્ત નિયામકશ્રી બી.એ.શાહએ જણાવ્યું છે.

શક્તિદૂત યોજના હેઠળ ચેમ્પિયન્સ તૈયાર કરવા અંગે.''
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જણાવ્યાં પ્રમાણે રાજયમાં
પ્રતિભાશાળી ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને ધ્યાને લઇને તેમને જરૂરીયાતના
ધોરણે (NEED BASE) રમતગમતની સંલગ્ન સુવિધાઓ પુરી પાડી EXCELLENCE તરફ લઇ
જઇ ચેમ્પિયન્સ તૈયાર કરવાનો આ યોજનાનો ધ્યેય છે. આ યોજના અંતર્ગત
રમતવીરને સહાય આપવા અંગે નીચે દર્શાવેલ લાયકાત હોવી જરૂરી છે. સ્કુલ
ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય રમતો, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન
ગેમ્સ તથા આફો એશિયન ગેમ્સ અને ઓલમ્પિક્સમાં સમાવિષ્ટ્ રમતોને માન્ય
ગણવામાં આવશે. ૧૨ થી ૨૦ વર્ષ સુધીની ઉંમર લક્ષમાં લેવામાં આવશે.(ઉંમરની
ગણતરી જે તે વર્ષની તા.૩૧ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની
રહેશે.) વધુમાં ઉંમરના કિસ્સામાં ખેલાડીઓના ગુણદોષના આધારે ખાસ કિસ્સા
તરીકે સરકારશ્રીની મંજુરીને આધીન સહાય આપવા વિચારણા કરી શકાશે. માન્ય ઓલ
ઇન્ડિયા ફેડરેશન દ્વારા યોજાતી ઓપન વિભાગની જુનિયર/સબ જુનિયર સ્પર્ધાઓમાં
વિજેતા થનાર ખેલાડીઓને તેમની સિધ્ધિની અગ્રતાના ધોરણે આ યોજનામાં
સમાવિષ્ટબ કરવામાં આવશે. આ યોજના માટે પસંદગી પામતા ખેલાડીની અગાઉ બે
વર્ષની રમતગમતની સિધ્ધિઓ ધ્યાને લેવામાં આવશે. અરજદારે ઓન-લાઇન અરજી
કરવાની રહેશે. અરજીપત્રક તથા વિશેષ માહિતી કચેરીની વેબસાઇટ
www.sycd.gujarat.gov.in પર રાખવામાં આવેલ છે. ઓન-લાઇન અરજી તા.૧/૬/૨૦૧૨
થી તા.૩૦/૬/૧૨ દરમ્યાન રાત્રીના ૧૧.૫૯ સુધી કરી શકાશે. અરજદારે ઓન-લાઇન
અરજીપત્રકમાં સંપૂર્ણ વિગતો ભરીને તેની પ્રિન્ટ મેળવીને અરજીપત્રકમાં
દર્શાવ્યા પ્રમાણેની વિગતો મુજબના જરૂરી પ્રમાણપત્રો, આધાર-પુરાવા સાથે
સામેલ રાખીને અરજીપત્રક સંબધિત જિલ્લાના સિનિયર કોચ, જિલ્લા રમત
પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીને તા.૧૫/૭/૨૦૧૨ સુધીમાં પહોંચાડવાની રહેશે.
સમયમર્યાદામાં ન મોકલેલ અરજી કોઇપણ સંજોગોમાં સ્વીકારવમાં આવશે નહીં.
જેની ખાસ નોંધ લેવા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવશ્રી એમ.એ.પંડ્યાએ
જણાવ્યું છે.

નિરાધાર પૂર્વ સૈનિકો/દિવંગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ માટે મર્યાદિત
સંખ્યામાં આશ્રય સ્થાન.''
ગુજરાતના નિરાધાર પૂર્વ સૈનિકો/ દિવંગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ માટે
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટ અને વડોદરા ખાતે
મર્યાદિત સંખ્યામાં આશ્રય સ્થાન બનાવવાની યોજના વિચારણા હેઠળ હોઇ નિરાધાર
પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ કે જેઓને દેખભાળ કરવા માટે
કોઇ પુત્ર ન હોય તેવાઓએ નીચે મુજબની માહિતી, જિલ્લા સૈનિક કલ્યાણ અને
પુનર્વસવાટ કચેરી, હિંમતનગર ખાતે નીચે જણાવેલ માહિતી સાથે જરૂરી આધાર
પુરાવા જેવા કે પી.પી.ઓ, ડિસ્ચાર્જ બુક, બેંકની પાસબુક, ઓળખપત્ર વગેરે
સાથે રૂબરૂ મુલાકાત લઇ તા.૧૫/૦૭/૨૦૧૨ સુધી નોંધણી કરાવી શકાશે. જેના માટે
આઇ કાર્ડ નંબર, સર્વિસ નંબર, રેન્ક, નામ, રેજીમેન્ટ/કોર, જન્મ તારીખ,
ભરતી તારીખ, છુટા થયાની તારીખ, સરનામું, બેંક ખાતાની વિગત, બ્લડ ગૃપ,
મોબાઇલ નંબર, ટુંકમાં તબીબી ઇતિહાસ, રીમાર્કસ વગેરે અંગના કોલમમાં વિગતો
ભરી મોકલવાની રહેશે.

વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી પ્રસંગે અંબાજી ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા.''
કલીન અને ગ્રીન અંબાજી બનાવવા હાથ ધરાયેલ અભિયાન.''
પર્યાવરણનું સરસ રીતે જતન કરીને પૃથ્વી ઉપરના સંકટને દૂર કરીએ.----
ચેરમેનશ્રી મહેન્દ્ર્ભાઇ ત્રિવેદી
પ્રસિધ્ધા તીર્થસ્થાનન અંબાજી મુકામે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી પ્રસંગે
યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રીભાઇ ત્રિવેદીના હસ્તેમ
વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અંબાજી તીર્થસ્થાટનને કલીન અને ગ્રીન
બનાવવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યુસ છે. ઉલ્લે્ખનીય છે કે અંબાજી
ખાતે સ્વજચ્છટતા ખુબ સરસ રીતે જળવાય તથા નિયમિત રીતે એકત્ર કરાતા કચરાને
યોગ્યવ પધ્ધયતિ વડે નિકાલ કરીને વેસ્ટસમાંથી બેસ્ટી બનાવીને વાર્ષિક રૂ.
૧ કરોડની આવક અંબાજી મુકામેથી મેળવવાનું સુનિશ્ચિત આયોજન પણ કરવામાં
આવ્યુંત છે. આ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેનશ્રી
મહેન્દ્રસભાઇ ત્રિવેદીએ જણાવ્યુંુ હતુ કે, પર્યાવરણનું સરસ રીતે જતન
કરીને પૃથ્વી ઉપરના સંકટને દૂર કરીએ શ્રી ત્રિવેદીએ કહ્યું હતુ કે પાણીનો
કાળજીભર્યો ઉપયોગ તેમજ વૃક્ષોનો ઉછેર કરીને તથા સ્વેચ્છશતા જાળવીને
પર્યાવરણ જાળવવાની આપણી સૌની ફરજ છે. અંબાજી ખાતે સ્વનચ્છ‍તા માટે હાથ
ધરાયેલ પ્રોજેકટ અંગે પ્રસન્નીતા વ્યવકત કરતાં તેમણે કહ્યું કે, આ
અભિયાનથી અંબાજી તીર્થસ્થાથન દેશભરમાં પ્રેરણાદાયી બનશે. સમગ્ર બનાસકાંઠા
જીલ્લાીમાં ગામડે ગામડે બાયોગેસ પ્લાઅન્ટ્સજ બનાવવા પણ તેમણે ભારપૂર્વક
જણાવ્યુંદ હતુ. શ્રી ત્રિવેદીએ કહ્યુ કે સ્વાચ્છાતા માટે અંબાજી ખાતે
યજ્ઞનો પ્રારંભ થયો છે તેમણે કહ્યું કે, અંબાજી મુકામે કચરાના યોગ્યુ
નિકાલથી વાર્ષિક રૂ. એક કરોડની આવક થશે. જેનો લાભ આ કામ સાથે સંકળાયેલ
સખી મંડળની બહેનોને મળશે. કલેકટર શ્રી જે. બી. વોરાએ જણાવ્યુંક
હતુ કે સ્વેચ્છ તા માટેના આ વિશેષ અભિયાનથી અંબાજીમાં સ્વ ચ્છતા સારી
રીતે જળવાશે. કલેકટરશ્રીએ ટ્રસ્ટર દ્વારા અંબાજી ખાતે હાથ ધરાયેલ કરોડો
રૂપિયાના વિકાસકીય પ્રોજેકટની વિગતો જણાવી હતી. તેમણે કહ્યું કે બહુ
નજીકના સમયમાં અંબાજી તીર્થસ્થા્ન સમગ્ર દેશમાં અને વિદેશોમાં પણ
શ્રધ્ધાીળુઓના આકર્ષણનું કેન્દ્રક બનશે. જીલ્લાક વિકાસ અધિકારી
શ્રી બી. જે. ભટ્ટએ જણાવ્યુંટ કે અંબાજી ખાતે સ્વઞચ્છુતા માટે
પધ્ધનતિસરનું સુદ્રઢ આયોજન અને સરસ વ્યકવસ્થા્ કરવામાં આવી છે. તેમણે
ઉમેર્યુ કે આ અભિયાન અંતર્ગત અંબાજી ગામમાંથી એકત્ર કરાતા કચરાનો યોગ્ય
નિકાલ કરી તે ખાતરના ઉપયોગ માટે જીલ્લાા વન વિભાગને રૂ. એક કરોડ સુધી
વેચાણ કરવામાં આવશે. જેનો લાભ તે કામ સાથે સંકળાયેલ બહેનોને મળશે.
જીલ્લાર વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યુંા કે બનાસકાંઠામાં ભૂગર્ભ ગટર
યોજનાના કામો ઝડપભેર હાથ ધરવામાં આવ્યાંવ છે અને આ કામ સંતોષજનક રીતે
ચાલી રહ્યા છે. આ પ્રસંગે અંબાજી ખાતે ચાર સ્થયળોએ શૌચાલયનું
ખાતમુર્હત, સદ્દભાવના વન ખાતે વૃક્ષારોપણ, એસ. એલ. આર સાઇટ અનાવરણ અને
ટુલ એકઝીબેશન યોજાયા હતા. તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી્ અને જીલ્લાટ
વનવિભાગ દ્વારા કચરાની સ્લેારીના વેચાણ માટે રૂ. ૧ કરોડના એમ. ઓ. યુ
કરવામાં આવ્યાએ હતા.
બેઠકમાં CCF શ્રી ટી. આર એમ પ્રસાદ, વહીવટદારશ્રી એમ. એચ. જોષી, નાયબ વન
સંરક્ષકશ્રી એમ. એ. ચાવડા, અને શ્રી જે. બી. વ્યા સ, નિવાસી અધિક
કલેકટરશ્રી સુધીર પટેલ, સરપંચ શ્રીમતિ રાધાબેન તેરમા, અગ્રણીઓ, ગ્રામ
પંચાયતના સભ્યલશ્રીઓ વગેરે સારી સંખ્યાશમાં ઉપસ્થીધત રહ્યાં હતા.

માહિતી ખાતું રાજકોટ ના વિવિઘ સમાચારો

નિર્મળ ગુજરાત યોજના હેઠળ શૌચાલય નિર્માણ તથા ઉકરડા અને ગંદા પાણીના
નિકાલની કાર્યવાહી કરાઇ.

રાજકોટ
રાજકોટ જિલ્લાામાં નિર્મળ ગુજરાત યોજના અન્વશયે કૂલ રૂ. ૨૪૧.૩૯ લાખના
ખર્ચે શૌચાલય બનાવવાની, ઉકરડા નિકાલની અને ઘરવપરાશી ગંદા પાણીના નિકાલની
કામગીરી કરવામાં આવી છે.
આ યોજનાં હેઠળ ચાલુ વર્ષે રૂ. ૮૦.૦૧ લાખના ખર્ચે ૬૭૮૯ શૌચાલયો બાંધવામાં
આવ્યા છે. તથા ૧૪ ગામોમાં રૂ. ૭૦ હજારના ખર્ચે ઉકરડા નિકાલની કાર્યવાહી
કરાઇ છે. એવી જ રીતે, ૫૭ ગામોમાં ઘરવપરાશના ગંદા પાણીના નિકાલ માટે કૂલ
રૂ. ૧૬૦.૬૮ લાખનો ખર્ચ કરાયો છે. આમ, રાજકોટ જિલ્લાામાં નિર્મળ ગુજરાતની
કાર્યવાહી અન્વટયે કૂલ રૂ. ૨૪૧.૩૯ લાખનો ખર્ચ કરાયો છે. તાજેતરમાં યોજાયલ
જિલ્લાન સુખાકારી સમિતિની બેઠકમાં આ વિગતો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી૮ના
નિયામકશ્રી વાગડીયાએ આપી હતી.

કોટડાસાંગાણી ખાતે શરૂ થયેલ Aનવી સરકારી વિનયન કોલેજ વિદ્યાર્થીઓને
પ્રવેશ મેળવવા અનુરોધ
રાજકોટ
કોટડાસાંગાણી ખાતે કુમાર શાળાના સંકુલમાં શરૂ થયેલ નવી સરકારી વિનયન
કોલેજમાં વિનયન(આર્ટસ) શાખાના વિદ્યાર્થીઓને પ્રવેશ લેવા માટે અનુરોધ
કરાયો છે. કોલેજમાં એફ.વાય.બી.એ. સેમેસ્ટથર-૧ માટે પ્રવેશ ફોર્મ વિતરણ
શરુ થયેલ છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોટડાસાંગાણીની
ગવર્નમેન્ટ‍ આર્ટસ કોલેજને વહીવટી મંજૂરી આપવામાં આવી છે, તથા આ કોલેજને
મોડેલ કોલેજ તરીકે જાહેર કરવામાં આવી છે. ઉચ્ચી શૈક્ષણિક ડીગ્રી ધરાવતા
પ્રોફેસરો દ્વારા દ્રશ્યા-શ્રાવ્યે માધ્યરમથી આ કોલેજમાં શિક્ષણ આપવામાં
આવશે, જેમાં પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. આર્થિક રીતે પછાત,
અનુસૂચિત જનજાતિ અને લઘુમતીના વિદ્યાર્થીઓને નિયમ મુજબની શિષ્ય વૃત્તિર
આપવામાં આવશે. ભાઇઓની પ્રવેશ ફી રૂ. ૮૦૫.૦૦ અને બહેનોની પ્રવેશ ફી રૂ.
૨૦૫.૦૦ સત્ર દીઠ નિયત કરાઇ છે. આથી રાજકોટ જિલ્લાંના વિનયન(આર્ટસ)
વિભાગમાં પ્રવેશ મેળવવા ઇચ્છિતા છાત્રોને સત્વતરે ગવર્નમેન્ટિ આર્ટસ
કોલેજ, સરદાર ચોક, કુમાર શાળા સંકુલ, કોટડાસાંગાણીનો સંપર્ક સાધવા
કોલેજના પ્રિન્સિવપાલ ડો. વાય.વી.પાઠકની યાદીમાં જણાવાયું છે.

ધો-૧ થી ૧૦ના ૪૦ ટકા વિકલાંગતા ધરાવનારા બાળકોને અપંગ બાળગૃહમાં પ્રવેશ
આપવાની કાર્યવાહી શરૂ
વાલીઓને વિકલાંગતા સર્ટીફિકેટ અને શાળાનું સર્ટીફિકેટ સાથે અપંગ બાળગૃહનો
સંપર્ક કરવો
રાજકોટ
રાજકોટ સ્થિંત અપંગ બાળગૃહમાં ૪૦ ટકા વિકલાંગ બાળકોને પ્રવેશ આપવાની
કાર્યવાહી શરૂ કરાઇ છે. ગુજરાત રાજયના સમાજ સુરક્ષા ખાતા દ્વારા સંચાલિત
આ અપંગ બાળગૃહમાં વર્ષ ૨૦૧૨-૧૩માં પ્રવેશ આપવામાં આવે છે, પ્રવેશ મેળવવા
ઇચ્છલતા બાળકોના વાલીઓએ ૪૦ ટકા વિકલાંગતા ધરાવતા હોવાનું ડોકટરી
સર્ટીફિકેટ, છેલ્લે અભ્યા‍સ કરેલ શાળામાં પાસ થયા અંગેના સર્ટીફિકેટ અને
અપંગ બાળક સાથે ભક્તિનગર સ્ટેિશન રોડ (રાજકોટ) સ્થિકત અપંગ બાળગૃહનો
સંપર્ક કરવાનો રહેશે, તેમ સંસ્થા્ના અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.


જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સાયકલ રેલી યોજાઇ
જામનગરમાં આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગુજરાત ઇકોલોજી કમીશન તથા
પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સંયુકત ઉપક્રમે જનજાગૃતિ અર્થે સાયકલ રેલી
યોજવામાં આવી હતી. લાલબંગલા કલેકટર કચેરીએથી યોજાયેલ આ રેલીને મુખ્યગ વન
સંરક્ષક શ્રી આર. ડી. કમ્બોકજે લીલી ઝંડી બતાવી પ્રસ્થાતન કરાવ્યુત હતું.
આ રેલીમાં ફેકટરી એસોસિયેશન, ઇલેકટ્રો પ્લેલટીંગ એસોસિયેશન, હોમગાર્ડના
જવાનો, ફોરેસ્ટહ ગ્રીન ગાર્ડ, એન.સી.સી., નેચર કલબ તેમજ સ્પોાર્ટસ કલબના
સભ્યોઝ સહભાગી થયા હતાં. આ રેલીનું લાલબંગલા, સાતરસ્તાસ, ગુરૂદ્વારાથી
પરત લાલબંગલા આવી સમાપન થયુ હતું. આ પ્રસંગે જી.પી.સી.બીના પ્રાદેશિક
અધિકારીશ્રી મનોજ શુકલા, નાયબ વન સંરક્ષકશ્રી, શ્રી પરમાર, શ્રી ભાલોડી,
શ્રી ઠક્કર તથા ગુજરાત ઇકોલોજી કમિશનના વર્ષાબેન પરમાર ઉપસ્થિ ત રહયા
હતાં. રેલીને સફળ બનાવવા જી.પી.સી.બી.ના વૈજ્ઞાનિક શ્રી વિજય સોની તથા
તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

રોજગાર અધિકારીનો પ્રવાસ કાર્યક્રમ
મદદનીશ નિયામક, રોજગારની કચેરી, જામનગર દ્વારા જીલ્લાપના તાલુકા મથક ખાતે
યોજાતા પ્રવાસ કાર્યક્રમોમાં જૂન-૨૦૧૨માં નિચેની વિગતે પ્રવાસ યોજાનાર
છે. આ સ્થભળે નામ નોંધણી, રીન્યુ્અલ, વ્યનવસાય માર્ગદર્શન, સ્વનરોજગારી
માર્ગદર્શનની કામગીરી સવારે ૧૦-૩૦ કલાકે યોજાશે.
આ કેમ્પન તા. ૭ ના રોજ તાલુકા પંચાયત કચેરી, જામજોધપુર, તા.૧૧ ના રોજ
તાલુકા પંચાયત કચેરી, ધ્રોલ, તા. ૧૫ ના રોજ તાલુકા પંચાયત કચેરી
કાલાવડ(શીતલા), તા. ૧૯ ના રોજ નગર પંચાયત કચેરી, ખંભાળિયા, તા. ૨૧ ના રોજ
નગરપંચાયત કચેરી, દ્વારકા, તા. ૨૨ ના રોજ ટાઇમ ઓફીસ તાતા કેમીકલ્સી
મીઠાપુર, તા. ૨૬ ના રોજ તાલુકા પંચાયત કલ્યાંણપુર ખાતે યોજાશે તેમ મદદનીશ
નિયામક, રોજગાર, જામનગરની યાદીમાં જણાવાયું છે.

ધ્રોલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની મતદાર યાદીની પ્રસિધ્ધિલ
ધ્રોલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની વ્યનવસ્થાસપક સમિતિની ચૂંટણી
માટે કામચલાઉ મતદારયાદીની પ્રસિધ્ધિુ કરવામાં આવી છે.. જેમાં દાવાવાંધા
રજૂ કરવા, છેલ્લીટ તા.૭/૬/૧૨, દાવા વાંધાના નિકાલની આખરી તા.૧૩/૬/૧૨,
મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિચ તા.૧૬/૬/૧૨ ના રોજ પ્રાંત અધિકારીની કચેરી
ધ્રોલ, તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની કચેરી ધ્રોલ અને જિલ્લાિ
રજીસ્ટ્રા રની કચેરી, જામનગર ખાતે થશે.

રાજય સરકાર ધ્વાારા હાલારના વિશિષ્ટ, કામગીરી કરનાર શ્રમયોગીઓને પારિતોષીક અપાશે
તા. ૩૦ જૂન સૃધિમાં અરજી મોકલી આપવી

જામનગર જિલ્લાશમાં કારખાનાધારા-૧૯૪૮ હેઠળ નોંધાયેલ કારખાનાઓમાં કાર્યરત
શ્રમયોગીઓએ પોતાની આત્મગસુઝથી ઉત્પાંદન, ઉત્પાગદકતા વધારવા ઓૈધોગિક શાંતી
જાળવવા, ડીઝાસ્ટ રમાં ત્વજરીત કામગીરી તેમજ શ્રમયોગીઓના કલ્યાીણ અર્થે
કરેલ વિશીષ્ટ કામગીરી માટે પારિતોષીક અપાશે. તેમ મદદનીશ નિયામક ઔધોગિક
સલામતી અને સ્વાયસ્ય્ણ શ્રી પી.બી. શાહે જણાવ્યુ. છે.
આ પારિતોષીકમાં રાજય શ્રમ રત્ન્, રાજય શ્રમ ભૂષણ, રાજય શ્રમવીર, રાજય
શ્રમશ્રી/શ્રમદેવી એવા એવા દરેક શ્રેણીમાં ચાર એમ કુલ ૧૬ રાજય શ્રમ
પારિતોષીક રૂ. ૨ લાખ ૨૦ હજાર, તેમજ રૂ. ૨૦ હજારના સ્મૃમતિ ચિન્હય આપવાની
યોજના રાજયકક્ષાએ અમલમાં છે. જેમાં જામનગર જિલ્લાપમાં આવેલ કારખાનાઓમાં
કામ કરતા અને આ યોજનાનો લાભ લેવા ઇચ્છ્તા શ્રમયોગીઓએ મદદનીશ નીયામકશ્રી
ઔધોગિક સલામતી અને સ્વાાસ્ય્ ક ની કચેરી સ્વીજટ હાઉસ ઇન્દીએરા માર્ગ,
હોટલ બંસી સામે,શિલ્પવ એપાર્ટમેન્ટ્ની પાછળ જામનગરને તા. ૩૦/૬/૧૨ સુધિમાં
ફોર્મ મેળવી તમામ વિગતો ભરી ૪ નકલમાં પરત કરવાનું રહશે.
આ પારિતોષીક ૨૦૧૦-૨૦૧૧ ના નાણાકીય વર્ષ દરમ્યાેન કરવામાં આવેલી વિશિષ્ટા
કામગીરીમાં શ્રમયોગીની કારખાના બહારની સામાજિક કે બીજી કામગીરી
દર્શાવવાની નથી. એક કરતા વધારે શ્રમયોગીએ સંયુકત રીતે કોઇ કામગીરી કરેલ
હોય તો તેઓ પણ સંયુકતપણે અરજી કરી શકે છે. ઔધોગિક વિવાદ અધિનીયમ-૧૯૪૭ ની
જોગવાઇ મુજબ કામદારની વ્યાણખ્યારમાં ગણાતી વ્યલકિત જ પારિતોષીક મેળવવા
માટેની અરજી કરવા લાયક ગણાશે. અને એ વ્યણકિત કારખાના ધારા-૧૯૪૮ હેઠળ
નોંધાયેલ કારખાનામાં કામ કરતી હોવી જોઇએ.
અત્રે ઉલ્લે ખનીય છે કે ગતવર્ષે આ યોજના અંતર્ગત રીલાયન્સઠ-૨, ટાટા-૨ અને
સીકકા થર્મલ પાવર સ્ટે્શનના એક એમ કુલ પાંચ શ્રમયોગીઓને પારિતોષીક એનાયત
કરાયા હતા.

કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યા માટે અરજી કરવાની સમય અને વય મર્યાદામાં ફેરફાર
અમરેલી
કલેક્ટર કચેરી-અમેલી ખાતે ૧૧ માસના કરાર આધારિત કાયદા અધિકારીની એક જગ્યા
ભરવામાં આવનાર છે. જેની વય મર્યાદા ૩૩ વર્ષને બદલે ૪૦ વર્ષ કરવામાં આવી
છે અને અરજી કરવાની મુદ્દતમાં વધારો કરી તા.૨૫ જુન રાખવામાં આવી છે. આ
ઉપરાંત આ અંગેની બોલીઓ, શરતો, બજાવવાની સામાન્ય ફરજો અને જવાબદારીની
વિગતો અને માહિતી કલેક્ટર કચેરી-અમરેલીના નોટિસ બોર્ડ પર અથવા ચિટનીશ
શાખામાં કચેરી સમય દરમ્યાનન જોઇ શકાશે, તેમ અધિક જિલ્લા
મેજીસ્ટ્રેનટ-અમરેલીની યાદીમાં જણાવાયુ છે.

રમતગમત ચેમ્પિાયન્સસ માટે શક્તિદૂત યોજના અંતર્ગત ભાગ લેવા ઇચ્છુ્ક
ખેલાડીઓએ તા.૩૦ જુન સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે
અમરેલી
શક્તિદૂત યોજના તળે રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને
ધ્યાાને લઇ તેમની જરૂરિયાતના ધોરણે (NEED BASE) રમતગમતની સંલગ્નિ સુવિધાઓ
પૂરી પાડીને ચેમ્પિયન્સ્ તરીકે તૈયાર કરવામાં આવે છે.
આ યોજના અંતર્ગત રમતવીરોને સ્કુયલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિૂયા દ્વારા
માન્ય્ રમતો, કોમનવેલ્થજ ગેમ્સન, એશિયન ગેમ્સ તથા આફ્રો એશિયન ગેમ્સ અને
ઓલમ્પિસક્સમાં સમાવિષ્ટિ રમતોને માન્યશ ગણવામાં આવશે. તા.૩૧ ડિસેમ્બેરને
ધ્યાયને લઇ ૧૨ થી ૨૦ વર્ષ સુધીની ઉંમર લક્ષમાં લેવામાં આવશે. વધુ ઉંમરના
કિસ્સામાં ખેલાડીઓના ગુણદોષના આધારે ખાસ કિસ્સા તરીકે સરકારની મંજૂરીને
આધીન સહાય આપવા વિચારણા કરી શકાશે. ઓલ ઇન્ડિયા ફેડરેશન દ્વારા યોજાતી ઓપન
વિભાગની જુનિયર/સબ જુનિયર સ્પણર્ધાઓમાં વિજેતા થનાર ખેલાડીઓને તેમની
સિધ્ધીના ધોરણે અગ્રતા આપવામાં આવશે. યોજના માટે પસદગી પામતા ખેલાડીની
અગાઉની બે વર્ષની રમતગમતની સિધ્ધી ઓ ધ્યારને લેવામાં આવશે.
અરજદારે તા.૩૦ જુન-૨૦૧૨ રાત્રિના ૧૧.૫૯ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની
રહેશે. અરજીપત્રક તથા વિશેષ માહીતી www.sycd.gujarat.gov.in પરથી મળી
રહેશે. અરજદારે ઓનલાઇન અરજીપત્રકમાં સંપૂર્ણ વિગતો ભરીને તેની પ્રિન્ટ
મેળવીને અરજીપત્રકમાં દર્શાવ્યા૨ પ્રમાણેની વિગતો મુજબના જરૂરી
પ્રમાણપત્રો, આધાર-પુરાવા સાથે સામેલ રાખીને અરજીપત્રક સંબંધિત જિલ્લાના
સીનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રંને તા.૧૫ જુલાઇ-૨૦૧૨ સુધીમાં
પહોંચાડવાના રહેશે. અધૂરી વિગતો તથા સમયમર્યાદા પૂર્ણ થયે મળેલ અરજીઓ
ધ્યાષને લેવામાં આવશે નહિ તેમ સ્પોચર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવશ્રીની
એક યાદીમાં જણાવાયુ છે.

"એ થોડા દિવસોનો જ મહેમાન છે : ચિંતનની પળે- કૃષ્ણકાંત ઉનડકટ" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "એ થોડા દિવસોનો જ મહેમાન છે : ચિંતનની પળે- કૃષ્ણકાંત ઉનડકટ"
on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by KRISHNKANT UNADKAT:
એ થોડા દિવસોનો જ મહેમાન છે

ચિંતનની પળે- કૃષ્ણકાંત ઉનડકટ

પરાજય પામનારા, પૂછવું છે, વિજય મળવા છતાં હું કાં રડયો છું?
તમે શોધો તમોને એ જ રી...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A140344&xgs=1&xg_source=msg_share_post

kashyap joshi

શું આને જ જિંદગી કહેવાય છે..?

શું આને જ જિંદગી કહેવાય છે..?

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે..?
જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે;
દિવાળી હોય ક હોળી બધુ ઓફિસ માં જ ઉજવાય છે.

આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે;
લગ્ન
ની મળે કંકોત્રી ત્યાં સીમંતમાં માંડ જવાય છે.

દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે..?

પાંચ આંકડા ના પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે.
પત્ની નો ફૉન ૨ મિનીટ માં કાપીયે પણ કસ્ટમર નો કોલ ક્યાં કપાય છે.
ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે,
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.

દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું
ક્યાં જાય છે...?

કોઈ ને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે;
થાકેલા છે બધા છતા, લોકો ચાલતા જ જાય છે.
કોઈક ને સામે રૂપિયા તો કોઈક ને ડોલર દેખાય છે,

તમેજ કહો મિત્રો શું આને જ જિંદગી કહેવાય છે..?

દિલ પૂછે છે મારુ, અરેદોસ્ત તું ક્યાં જાય છે?

બદલાતા આ પ્રવાહમા આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછસે સંસ્કૃતી કોને કહેવાય છે..?

ઍક વાર તો દિલને સાંભળો, બાકી મનતો કાયમ
મુંજાય છે.
ચાલો જલ્દી નિર્ણય લૈયે મને હજુ સમય બાકી દેખાય છે.

દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે..?
જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે.

અમારા નુઝ પેપર એ ટુ ઝેડ ગુજરાત નો લેટેસ્ટ એટલે કે ૦૫ - જુન - ૨૦૧૨ નો અંક પ્રસિદ્ધ થઇ ગયો છે.

સ્નેહી શ્રી,

મજામાં હશો..?


અમારા નુઝ
પેપર એ ટુ ઝેડ ગુજરાત નો લેટેસ્ટ એટલે કે
૦૫ - જુન - ૨૦૧૨ નો અંક પ્રસિદ્ધ થઇ
ગયો છે. જેની

પી. ડી.એફ ફાઈલ આ સાથે એટેચ કરેલ છે. જે ડાઉન લોડ
કરી

જોઈ લેવા વિનતી છે. વધુ માહિતી અમારી વેબ સાઈટ

www.atozgujarat.com ઉપર થી મળી શકશે

આપ
અમારું એ ટુ ઝેડ ગુજરાત વાચો અને દરેક ને વંચાવો આ માટે

આપે
અમારી આ સાથે એટેચ કરેલ પી. ડી.એફ ફાઈલ ને
ડાઉન લોડ
કરી આપ ના મિત્રો - સ્વજનો અને સ્નેહીઓ ને મોકલશો

આપ
ના સૂચનો અને પ્રતિભાવો અમને જરૂર થી જણાવશો

આભાર

આપનો
સહ્દયી
અતુલ ચોટાઈ
તંત્રી - એ ટુ
ઝેડ ગુજરાત (પાક્ષિક) રાજકોટ


==============================================

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
ચમત્કારોમાં રસ ના લેશો

Posted: 04 Jun 2012 10:57 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/DhFi3lOW9KY/?utm_source=feedburner&utm_medium=email

યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના ચમત્કારોમાં રસ ના લેશો કેટલાક લોકો
ચમત્કારિક સાધનાઓનું વિધાન જાણવાની અને પ્રગતિ માટે આશીર્વાદ મેળવવાની ઇચ્છા
રાખે છે. એમને હું હંમેશા કહું છું કે માગવાથી નહિ, ૫ણ પાત્રતા કેળવવાથી જ
મળે છે. ચમત્કારિક સાધનાઓનાં વિધાન હું જાણું છું. તે જણાવવામાં ૫ણ કોઈ વાંધો
નથી, ૫રંતુ તે સાધના કરનાર સાધક ફકત [...]

શક્તિદૂત યોજના હેઠળ ચેમ્પિુયન્સલ તૈયાર કરવાની યોજના

ભુજ
સ્પોિર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજયમાં પ્રતિભાશાળી
ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને ધ્યાનને લઇને તેમને જરૂરિયાતના ધોરણે રમતગમતની
સંલગ્ન્ સુવિધાઓ પુરી પાડી ચેમ્પિાયન્સઓ તૈયાર કરવાનો ધ્યે્ય છે. આ યોજના
અંતર્ગત રમતવીરોને સહાય આપવા અંગે લાયકાતમાં સ્કુુલ ગેમ્સડ ફેડરેશન ઓફ
ઇન્ડિ યા દ્વારા માન્ય રમતો, કોમનવેલ્થ ગેમ્સે, એશિયન ગેમ્સ તથા આફો
એશિયન ગેમ્સિ અને ઓલમ્પિ‍કસમાં સમાવિષ્ટપ રમતોને માન્યઆ ગણવામાં આવશે.
૧૨ થી ૨૦ વર્ષ સુધીની ઉંમર લક્ષમાં લેવાશે. ખાસ કિસ્સાા તરીકે
સરકારશ્રીની મંજૂરીને આધીન રહેશે. માન્યા ઓલ ઇન્ડિાયા ફેડરેશન દ્વારા
યોજાતી ઓપન વિભાગની જુનિયર/સબ જુનિયર સ્પ ર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને
તેમને સિધ્ધીડની અગ્રતાના ધોરણે આ યોજનામાં સમાવિષ્ટા કરવામાં આવશે. આ
યોજના માટે પસંદગી પામતા ખેલાડીની અગાઉની બે વર્ષની રમતગમતની સિધ્ધિમઓ
ધ્યા/ને લેવાશે. અરજદારે તા.૩૦/૬/૧૨ સુધીમાં ઓન-લાઇન અરજી કરવાની રહેશે.
અરજીપત્રક તથા વિશેષ માહિતી www.sycd.gujarat.gov.in પર મૂકવામાં આવી છે.
ઓનલાઇન અરજીની પ્રિન્ટ જરૂરી પ્રમાણપત્રો સાથે સંબંધિત જિલ્લાેના સિનિયર
કોચ, જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ની કચેરીને તા. ૧૫/૭/૧૨ સુધીમાં
પહોંચાડવા સચિવશ્રી, સ્પોલર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા
જણાવાયું છે.

આણંદ ખાતે બાગાયતી ખેતીમાં પાક સંરક્ષણ સેમિનારમાં જોડાવા ઇચ્છુ ક ખેડૂતો જોગ

ભુજ
નાયબ બાગાયત નિયામક, ભુજના જણાવ્યામ અનુસાર ગુજરાત બાગાયત વિકાસ પરિષદ,
આણંદ દ્વારા તા. ૧૪ અને ૧૫ જૂન, ૨૦૧૨નાં 'બાગાયતી ખેતીમાં પાક સંરક્ષણ'
અંગેનો સેમિનાર યોજાશે. આ સેમિનારમાં કચ્છ ના જે ખેડૂતો જોડાવા ઇચ્છુયક
હોય તેમણે ફોર્મ ભરી રૂ.૨૦૦/-મનીઓર્ડર અથવા ડીમાન્ડો ડ્રાફટ ''શ્રી
ગુજરાત બાગાયત વિકાસ પરિષદ, આણંદ''ના નામનો કઢાવી ડો. કે.પી.કિકાણી, ર
પુષ્પબક સોસાયટી, ખેતીવાડી કેમ્પ સ પાછળ, હાડગુડ રોડ, આણંદ-૩૮૮૧૧૦ સરનામે
મોકલી આપવા જણાવાયું છે. રજીસ્ટ્રે શન અને ફોર્મ અંગેની વધુ માહિતી માટે
નાયબ બાગાયત નિયામકની કચેરી, ભુજના ફોન નં.૨૨૨૭૬૩નો સંપર્ક સાધવા
જણાવાયું છે.