ભરૂચઃ
અમદાવાદ રાવલે સ્ટેદડીયમ, કેમ્પર ખાતે તા.૧૫/૬/૨૦૧૨ ના રોજ સેનામાં
સોલ્જદર ટેકિનસિયન(નર્સિંગ આસીસ્ટં ટ) ની ભરતીમેળાનું આયોજન કરવામાં
આવેલું છે. જેમાં ગુજરાત રાજ્ય , દિન, દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્ર
સાશિત પ્રદેશના રહેવાસી ભાગ લઇ શકે છે. જે માટે શૈક્ષણિક લાયકાતમાં
વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ ૧૨ પાસ ૫૦% માર્ક સાથે (ફીજીક્સજ, કેમિસ્ટ્રી્,
અંગ્રેજી અને બાયોલોજીમાં ૪૦% માર્ક સાથે પાસ થયેલ હોવું જરૂરી છે.
શારીરિક યોગ્યાતામાં ઉંચાઇ ૧૬૭ સે.મી., વજન ૫૦ કિલો, છાતી ૭૭/૮૨ સે.મી.,
ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષ અને સાથે અસલ તથા ચાર એટેસ્ટે ડ નકલો
એસ.એસ.સી./એચ.એસ.સી. માર્કશીટ, સ્કુ,લ લીવીંગ સર્ટિફીકેટ, શૈક્ષણિક
સંસ્થાષ/સરપંચ/કોર્પોરેટ પાસેથી મેળવેલું ચારિત્રનું પ્રમાણપત્ર, જાતિનું
પ્રમાણપત્ર, ફોટોગ્રાફ સાથે અધિકૃત અધિકારીની સહિ સિક્કા થયેલ ડોમિસાઇલ
પ્રમાણપત્ર બધા ગુજરાતી તથા બીન ગુજરાતી ઉમેદવારો માટે અનિવાર્ય છે.
જિલ્લાની તમામ માધ્યરમિક શાળાના આચાર્યશ્રીઓ નોંધે.
ભરૂચઃ
ભરૂચ જિલ્લાની તમામ માધ્યમિક શાળાના (ધો-૧૦) આચાયશ્રીઓને જણાવવાનું કે,
માચ-૨૦૧૨ની પરીક્ષાનું પરિણામ, માર્ગદર્શક પુસ્તિાકા તેમજ અન્યિ
સાહિત્યોનું તા.૭/૬/૨૦૧૨ને ગુરૂવારે સવારે ૧૦:૦૦ થી ૧૬:૦૦ કલાક દરમ્યાપન
રૂકમણીદેવી રૂંગટા હાઇસ્કુ લ, સ્ટે.શન રોડ, ભરૂચ ખાતે વિતરણ રાખવામાં
આવેલ છે, જે શાળાનો અધિકારપત્ર આપી મેળવી લેવાની રહેશે તેમ ભરૂચ જિલ્લા
શિક્ષણાધિકારી ભરૂચની એક યાદીમાં જણાવ્યુંે છે.
મધ્યાીહન ભોજન સંચાલકની જરૂર છે.
ભરૂચઃ
ભરૂચ જિલ્લા આમોદ તાલુકામાં રાધે ગામની પ્રાથમિક શાળામાં સને ૨૦૧૧-૨૦૧૨
ના વર્ષમાં મધ્યાહન ભોજન કેન્દ્ર ઉપર સંચાલક ખંડ સમય માટે તદ્દન હંગામી
ધોરણે નિમણુંક માટે અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે યોગ્યલ લાયકાત
ધરાવતા ઉમેદવારોએ તા.૧૨/૬/૨૦૧૨ સુધીમાં નિયત નમુનામાં મામલતદાર કચેરી
આમોદથી અરજી ફોર્મ મેળવી પુરેપુરી વિગત ભરી મોકલવી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો