///////////////////////////////////////////
ચમત્કારોમાં રસ ના લેશો
Posted: 04 Jun 2012 10:57 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/DhFi3lOW9KY/?utm_source=feedburner&utm_medium=email
યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના ચમત્કારોમાં રસ ના લેશો કેટલાક લોકો
ચમત્કારિક સાધનાઓનું વિધાન જાણવાની અને પ્રગતિ માટે આશીર્વાદ મેળવવાની ઇચ્છા
રાખે છે. એમને હું હંમેશા કહું છું કે માગવાથી નહિ, ૫ણ પાત્રતા કેળવવાથી જ
મળે છે. ચમત્કારિક સાધનાઓનાં વિધાન હું જાણું છું. તે જણાવવામાં ૫ણ કોઈ વાંધો
નથી, ૫રંતુ તે સાધના કરનાર સાધક ફકત [...]
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો