અનુયાયીઓ

મંગળવાર, 5 જૂન, 2012

1..અઠવાલાઈન્સલના જન સેવા કેન્દ્રા ખાતે જિલ્લા કક્ષાના મતદાતા સહાયતા કેન્દ્રસનો પ્રારંભઃ આગામી વિધાનસભા ચૂંટણી સુધી આ કેન્દ્ર કાર્યરત રહેશે..2.વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શારદાયતન સ્કૂ લથી પર્યાવરણ જાગૃતિ રેલીનું પ્રસ્થાૂન કરાવતા કલેક્ટવરઃ

મતદારોને નામ નોંધણી, સુધારા સહિતની માહિતી એક સ્થષળેથી મળી રહેશેઃ
કોઇ પણ મતવિસ્તાંરના મતદારો મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારાના ફોર્મ
ભરી શકશેઃ કલેક્ટ ર

સૂરતઃ
મતદારોને મતદાર યાદીમાં નામ નોંધાવવા, નવા ઇલેક્શથન કાર્ડ અંગેની માહિતી,
મતદાર યાદીમાં સુધારા અંગે જેવા અનેક પ્રશ્નોનો એક સ્થાળે નિકાલ થાય તેવા
ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી શાખા દ્વારા અઠવાલાઇન્સઅ ખાતે આવેલા જન સેવા
કેન્દ્રામાં જિલ્લા કક્ષાનું મતદાર સહાયતા કેન્દ્રા કાર્યરત કરવામાં
આવ્યુંઇ છે. આ મતદાતા સહાયતા કેન્દ્રેનો આજે જિલ્લા કલેક્ટરરશ્રી
એ.જે.શાહે પ્રારંભ કરવ્યો હતો.
આ કેન્દ્રસમાં સમગ્ર સૂરત જિલ્લાના મતદારો પોતાનું નામ મતદારયાદીમાં છે
કે નહીં તેની ખાત્રી કરી શકશે. મતદારયાદીમાં નામ નોંધાવવા માટેના ફોર્મ
નં.૬, મતદારયાદીમાંથી નામ કમી કરાવવા માટેના ફોર્મ-૭ અને મતદારયાદીમાં
નામમાં કોઈ ભૂલ હોય તો તે સુધારવા માટે ફોર્મ-૮ અને એક વિધાનસભા
વિસ્તાદરમાંથી અન્યત વિધાનસભા વિસ્તાૂરમાં રહેવા ગયા હોય તો તેમાં નામ,
રહેણાંકના નવા વિસ્તા્રમાં લઇ જવા માટેના ફોર્મ -૮-ક મળશે તથા ત્યાં
સ્વીહકારવામાં આવશે. આ ઉપરાંત મતદારોને મુંઝવતા પ્રશ્નો, મતદાન અંગેની
માહિતી પણ અહીંથી આપવામાં આવશે.
જિલ્લા મતદાર સહાયતા કેન્દ્રંનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટવરશ્રી
એ.જે.શાહે જણાવ્યુંર કે, અહીંથી મતદારોને ચોક્કસ અને સંપૂર્ણ માહિતી મળી
રહેશે. આ માટે કેન્દ્રશમાં બે કમ્યુક ટર કાર્યરત કરવામાં આવ્યામ છે.
રજાના દિવસો સિવાય મતદારો આ કેન્દ્રતનો લાભ લઇ શકશે. આ ઉપરાંત પ્રત્યેપક
તાલુકાઓમાં મતદાર સહાયતા કેન્દ્રો કાર્યરત છે. ત્યાં થી પણ મતદારોને
સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આ કેન્દ્રઆ ચૂંટણી સુધી કાર્યરત રહેશે.
આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જી.બી.મુંગલપરા, સૂમૂલના જયેશ
દેસાઇ, પ્રાંત અધિકારીઓ ઉપસ્થિજત રહ્યાં હતા.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શારદાયતન સ્કૂ લથી પર્યાવરણ જાગૃતિ રેલીનું
પ્રસ્થાૂન કરાવતા કલેક્ટવરઃ
સૂરતઃ
વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત ઇકોલોજી કમીશન અને ગુજરાત પ્રદુષણ
નિયંત્રણ બોર્ડ, સૂરતનાં સંયુક્તપ ઉપક્રમે આજે 'વિશ્વ પર્યાવરણ દિન'
નિમિત્તે શારદાયત સ્કૂ લથી પર્યાવરણ જાગૃતિના સંદેશા સાથે એક સાયકલ રેલી
નિકળી હતી. આ રેલીને જિલ્લા કલેક્‍ટર શ્રી એ.જે.શાહે લીલી ઝંડી બતાવી
પ્રસ્થાિન કરાવી હતી. આ રેલીમાં પાંડેસરા જીઆઈડીસી વિસ્તાેરની વિવિધ
કંપનીઓ ઉપરાંત હજીરા સ્થિ ત એસ્સાપર અને કૃભકો કંપનીએ સહયોગ આપ્યોં હતો.
આ ઉપરાંત બીગ એફએમ રેડીયો દ્વારા રેલીની સાથે સાથે ''કાપડની થેલી અપનાવો,
પર્યાવરણ બચાવો''ના સૂત્ર સાથે સંદેશ આપવામાં આવ્યોા હતો.
આ પ્રસંગે શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શહેરના અગ્રણીઓ ઉપરાંત મોટી
સંખ્યાેમાં યુવાનોએ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સૂરત
જીપીસીબીના રીઝનલ ઓફિસર શ્રી એ.જી.પટેલ, ગુજરાત ઈકોલોજી કમિશનના
પ્રોજેક્ટ. મેનેજરશ્રી મનીષ દોહરા સહિત અગ્રણીઓ ઉપસ્થિપત રહ્યાં હતાં.

ટિપ્પણીઓ નથી: