LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 30 ઑગસ્ટ, 2011
ગુજરાતમાં લોકાયુક્ત મામલે ભાજપના સાંસદો બીજીએ રાષ્ટ્રપતિને મળશે
ગુજરાતમાં લોકાયુક્ત મામલે ભાજપના સાંસદો બીજીએ રાષ્ટ્રપતિને મળશે:
ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂકના મામલે ભાજપ લડી લેવાના મૂડમાં છે તો કોંગ્રેસ પણ સમાધાનમાં મતમાં નથી. મુખ્યપ્રધાન સાથે...
ટુજી કેસમાં પાંચ કંપનીઓની મિલકતો ટાંચમાં લેવા આદેશ
ટુજી કેસમાં પાંચ કંપનીઓની મિલકતો ટાંચમાં લેવા આદેશ:
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં કલૈગ્નાર ટીવીને રૂ. ૨૦૦ કરોડની કથિત લાંચ ચૂકવવા સંબંધે પાંચ કંપનીઓની...
સંસદ સત્રમાં હાજર રહેવા મામલે કલમાડીની અપીલ નામંજૂર
સંસદ સત્રમાં હાજર રહેવા મામલે કલમાડીની અપીલ નામંજૂર: સંસદ સત્રમાં હાજર રહેવા મામલે કલમાડીની અપીલ નામંજૂર:
દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ સુરેશ કલમાડીની સંસદ સત્રમાં ભાગ લેવાની અનુમતિ...
સિંગાપોર મ્યુઝિયમે પ્રાઇઝ માટે પાંચ ભારતીયોને નોમિનેટ કર્યા
સિંગાપોર મ્યુઝિયમે પ્રાઇઝ માટે પાંચ ભારતીયોને નોમિનેટ કર્યા:
ભારતના પાંચ કલાકારોને સિંગાપોર મ્યુઝિયમ તરફથી ૪૫,૦૦૦ અમેરિકી ડોલરના ઇનામ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.
એનઆઈટી વારાંગલના વિદ્યાર્થીને ૪૫ લાખની ઓફર !
એનઆઈટી વારાંગલના વિદ્યાર્થીને ૪૫ લાખની ઓફર !: એનઆઈટી વારાંગલમાં આકર્ષક નોકરીનો વરસાદ થઈ રહ્યો છે. અહીંના એક વિદ્યાર્થીને સોશિયલ નેટર્વિંકગ સાઈટ ફેસબુક દ્વારા...
ટુજી કેસમાં પાંચ કંપનીઓની મિલકતો ટાંચમાં લેવા આદેશ
ટુજી કેસમાં પાંચ કંપનીઓની મિલકતો ટાંચમાં લેવા આદેશ:
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં કલૈગ્નાર ટીવીને રૂ. ૨૦૦ કરોડની કથિત લાંચ ચૂકવવા સંબંધે પાંચ કંપનીઓની...
સંસદ સત્રમાં હાજર રહેવા મામલે કલમાડીની અપીલ નામંજૂર
સંસદ સત્રમાં હાજર રહેવા મામલે કલમાડીની અપીલ નામંજૂર:
દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ સુરેશ કલમાડીની સંસદ સત્રમાં ભાગ લેવાની અનુમતિ...
કાળાં નાણાં પર શ્વેતપત્રનો કોઈ પ્રસ્તાવ નથી : પ્રણવ
કાળાં નાણાં પર શ્વેતપત્રનો કોઈ પ્રસ્તાવ નથી : પ્રણવ:
સરકારે મંગળવારે કહ્યું કે કાળાં નાણાં મુદ્દે શ્વેતપત્ર લાવવાનો તેમનો કોઈ પ્રસ્તાવ નથી. જો કે રાષ્ટ્રીય સ્તરની ત્રણ સંસ્થાઓ કાળાં નાણાં પર...
જેતપુરમાંથી રૂપિયા છ લાખ રોકડ ભરેલો થેલો ઉઠાવી જતા ગઠીયા.
જેતપુર ના જુનાગઢ રોડ પર આવેલ આકાશ ઈ નામના સાદી કારખાનાનો મહેતાજી સુનીલ આજે શાજેર ની જુદી જુદી બંકો માંથી રૂપિયા ૬ લાખ ઉપાડી પોતાના સેઠ કવાભાઇ વેકરીયા પાસે જતો હતો.પણ રસ્તામાં ગીતા ટાઈપ માં જેરોક્ષ કરવા ઉભો રહ્યો હતો. આવા સમયે તેમના બાઈક માં પંક્ચર પડી જતા તે બીજું બાઈક મંગાવવા મોબાઈલ કરી રહ્યો હતો. બીજી બાજુ જેરોક્ષ અને બાઈક માં વ્યસ્ત સુનીલે પોતાની PASENO થેલો બાજુના ટેબલ ઉપર મૂકી અન્ય કામમાં ચોંટ્યો હતો.
આવા સમય નો લાગ જોઈ કોઈ ગઠીયા સુનીલ ની નઝર ચૂકવી થેલો ઉપાડી જતા સુનીલે રાડા રાડ કરી મૂકી હતી પણ ત્યાં સુધીમાં ગઠીયા હવામાં ઓગળી ગયા હતા. પોલીસે પણ રાબેતા મુજબ ગઠિયાઓ પાછળ દોટ મૂકી હતી પણ પોલીસ ફાવી નહોતી. જેતપુરમાં કાયદો અને વ્યવસ્થા જેવું કઈ લાગ્તુજ નથી. અહી રોજ સવાર પડેને કોઈના ગળા હળવા થાય છે તો કોઈના ખિસ્સા ફોરા કરી ગઠીયા છું થઈ જાય છે. કોઈ ઘટનાનો ભેદ આજની તારીખ સુધી ઉકેલાયો હોય તેવો દાખલો નથી. શહેર કોંગ્રેસ પ્રમુખ હરસુખભાઈ આંબલીયા એ યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવેલ કે આ બાબતે તેઓ રાજકોટ જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરનાર છે. આ બાબતે જે જોય તે પણ કવાભાઇ વેકરીયાના રૂપિયા ૬ લાખ ની તફડંચી થઈ ગઈ તે હકીકત છે. પોલીસે બનાવની ફરિયાદ લઈને રાબેતા મુજબની કામગીરી હાથ ધરી છે.
રૂપિયા ૧૦-૧૦ હઝાર
રૂપિયા ૧૦-૧૦ હઝાર ના જમીન પર છૂટ્યા જેતપુર કારખાનેદાર આત્મહત્યા બનાવના તહોમતદારો . ફિંગર પ્રિન્ટ અને નિવેદન વિધિ જેતપુર પોલીસ માં ચાલુ.આવતીકાલ તારીખ ૩૧.૮ ના રોજ કેતન કોયાણી, પુંજા આહિર, મુકેશ મગન પરસાણા, કપિલ મગન પરસાણા, નાયબ મામલતદાર પરમાર અને તેનો ભત્રીજો કિશોર પરમાર, હિતેશ અને દિનેશ એમ આઠેય તહોમતદારોને આવતીકાલે અહીની કોર્ટમાં રીમાન્ડની માંગ સાથે રજુ કરનાર હોવાનું ધોરાજીના પાઈ ઝાલા જણાવે છે.
જેતપુર કારખાનેદાર આત્મહત્યા
રૂપિયા ૧૦-૧૦ હઝાર ના જમીન પર છૂટ્યા જેતપુર કારખાનેદાર આત્મહત્યા બનાવના તહોમતદારો . ફિંગર પ્રિન્ટ અને નિવેદન વિધિ જેતપુર પોલીસ માં ચાલુ.આવતીકાલ તારીખ ૩૧.૮ ના રોજ કેતન કોયાણી, પુંજા આહિર, મુકેશ મગન પરસાણા, કપિલ મગન પરસાણા, નાયબ મામલતદાર પરમાર અને તેનો ભત્રીજો કિશોર પરમાર, હિતેશ અને દિનેશ એમ આઠેય તહોમતદારોને આવતીકાલે અહીની કોર્ટમાં રીમાન્ડની માંગ સાથે રજુ કરનાર હોવાનું ધોરાજીના પાઈ ઝાલા જણાવે છે.
ઇજ્જત બચાવવા ભરબજારમાં દોડતી રહી એ નિર્વસ્ત્ર યુવતી...
ઇજ્જત બચાવવા ભરબજારમાં દોડતી રહી એ નિર્વસ્ત્ર યુવતી...:
આ છોકરી સમગ્ર બજારમાં વગર વસ્ત્રોએ દોડતી રહી અને લોકો મૂક પ્રેક્ષક બની આ તમાશો જોતા રહ્યા. દરમિયાન એક યુવકે આ છોકરીને પોતાની દુકાનમાં આશ્રય આપ્યો
અણ્ણા વિરૂદ્ધ આરોપનો રેકોર્ડ નથી : PMO
અણ્ણા વિરૂદ્ધ આરોપનો રેકોર્ડ નથી : PMO:
વડાપ્રધાન કાર્યાલયનું કહેવું છે કે અણ્ણા હઝારે અને તેમના સહયોગીઓ વિરૂદ્ધ આરોપનો રેકોર્ડ તેમની...
ડિજિટલ નંબર પ્લેટ મામલે સુપ્રીમનું કડક વલણ
ડિજિટલ નંબર પ્લેટ મામલે સુપ્રીમનું કડક વલણ:
ડિજિટલ નંબર પ્લેટ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અખત્યાર કરતા નિયમનું પાલન ન કરનાર હરિયાણા, જમ્મૂ-કાશ્મીર તથા અરૂણાચલ પ્રદેશની સરકારોને અવમાનના નોટિસ ફટકારી છે.
અણ્ણા હજારેની તબિયત સુધાર પર
અણ્ણા હજારેની તબિયત સુધાર પર:
ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભારતભરમાં મુહિમ છેડનારા અને જન લોકપાલ બિલ પસાર કરવાની માંગણીને લઈને 13 દિવસ ઉપવાસ પર બેઠેલા સામાજીક કાર્યકર અણ્ણા હજારેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં જ્યાં...
ગુજરાતમાં લોકાયુક્તની નિયુક્તિ પર બીજેપીની ચેતવણી
ગુજરાતમાં લોકાયુક્તની નિયુક્તિ પર બીજેપીની ચેતવણી:
ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલ દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કર્યા વિના લોકાયુક્ત નિયુક્ત કરવા પર બીજેપી સભ્યોએ સંસદમાં મોટો હોબાળો કર્યો છે. લોકસભામાં રાજ્ય
અણ્ણાના લોકોથી મારા જીવને જોખમ : કોંગી સાંસદ
અણ્ણાના લોકોથી મારા જીવને જોખમ : કોંગી સાંસદ: હવે એક સાંસદે અણ્ણા હજારેના લોકોથી પોતાના જીવને ખતરો હોવાનું કહી તેમને સુરક્ષા પ્રદાન કરવાની માંગણી કરી છે. કોંગ્રેસના સાંસદ રાજારામ પાલના જણાવ્યા પ્રમાણે અણ્ણાના આંદોલનની આડમાં...
નેતાઓ સાથે જોડાયેલા છે શેહલા મસૂદની હત્યાના તાર
નેતાઓ સાથે જોડાયેલા છે શેહલા મસૂદની હત્યાના તાર:
ભોપાલમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ શેહલા મસૂદ હત્યાકાંડમાં બીજેપી સાથે જોડાયેલા ઘણાં હાઇપ્રોફાઇલ લોકો પર શંકા ઘેરી બનતી જાય છે. પ્રાંતની સરકારે હત્યાકાંડની તપાસ ક
જેતપુરના ચકચારી જીતુભાઈ ગોન્દલીયા આત્મહત્યા બનાવના
જેતપુરના ચકચારી જીતુભાઈ ગોન્દલીયા આત્મહત્યા બનાવના તમામ ૮ આરોપીઓને અત્યારે જેતપુર પોલીસ થાણે લઇ આવતા ધોરાજીના તપાસનીસ પીઆઈ ઝાલા .પોલીસ આ આઠેય ને અહીની કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગનાર હોવાની મળતી વિગતો.કેતન કોયાણી સહિતના આ આઠેય તહોમતદારો ને જોવા ઉમટેલા લોકોના ટોળા. કોર્ટ રિમાન્ડ મંજુર કરશે કે કેમ તે વાતના ફેંસલા માટે જેતપુરવાસીઓ આતુર.વધુ વિગતો યુવા પત્રકાર કશ્યપ જોશી મેળવી રહ્યા છે.
ભાદર નદીના ઘોડા પૂરમાં ૨ યુવાનો લાપતા બન્યા.
ગઈ કાલે જેતપુર ની ભાદર નદીમાં આવેલા ઘોડા પૂરમાં ચાર બિહારી યુવાનો બાઈક સમેત તણાયા હતા.જેમના ધર્મેન્દ્ર અને ગોવિંદ નામના ૨ બિહારી યુવાનો પાણીમાં લાપતા બન્યા છે.જયારે પવન અને વિકાસ નામના ૨ બિહારી યુવાનો બચી ગયા હોવાનું યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવતી જેતપુર સીટી પોલીસ. પોલીસે એમ પણ કહ્યું કે જેતપુર ના તરવૈયાઓની કારગત ફાવી ના હોય રાજકોટ ખાતેથી ફાયર ફાઈટરો ની મદદ લેવામાં આવી રહી છે. વેગળી ગામ સુધીના ભાદર નદીના પાણી ફંફોસી તો કદાચ લાપતા બિહારી યુવાનો મળી શકે તેવું જેતપુર પોલીસ નું કહેવું છે.ભાદર ડેમ ના પાટિયા ખોલતા ભાદર નદીમાં ઘોડા પુરઆવ્યા હતા.
આંદોલનને સમેટી લેતા ભાજપ ના કાર્યકરો.
vખેતીવાડી ના અધિકારીઓ ના આગમન બાદ પોલીસ ફરિયાદ ની ખાતરી અપાતા જેતપુરમાં બોગસ ખાતર ઘૂસાડનાર તત્વોને પકડવાની માંગ સાથે શરુ કરાયેલ આંદોલનને સમેટી લેતા ભાજપ ના કાર્યકરો. વધુ વિગતો મેળવી રહેલ યુવા પત્રકાર કશ્યપ જોશી
જેતપુર પંથકમાં જન્મેલ બોગસ ખાતર
જેતપુર પંથકમાં જન્મેલ બોગસ ખાતર ના અખબારી અહેવાલો બાદ જેતપુર માં ત્રાટકતા ખેતીવાડી ખાતાના અધિકારીઓ. સેમ્પલ લેવાની કામગીરી ચાલુ. સૌ પ્રથમ તાલુકાના આરબ તીમ્બડીમાં અધિકારીઓ ગોસાઈ, કાનાણી, ચતુરભાઈ વિગેરે ત્રાટક્યા હોવાની યુવા પત્રકાર કશ્યપ જોશી ને વિગતો આપતા રાજકોટ જીલ્લા ભાજપના પ્રશાંત કોરાટ(જેતપુર)
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)

